ગુજરાતમાં 50 હજાર ઘરના છાપરા પર સૂર્ય ઊર્જા, દેશમાં સૌથી વધું
‘‘સૂર્ય ગુજરાત’’ સોલાર રૂફટોપ યોજનામાં ૨૦૨૨ સુધીમાં ૮ લાખ રહેણાંક હેતુના વીજગ્રાહકો આવરી લેવાશે
ગુજરાત સમગ્ર દેશમાં સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત કરવામાં પ્રથમ ક્રમે રહ્યું છે. તા. ર માર્ચ- ૨૦૨૦ સુધીમાં રાજ્યમાં ૫૦૯૧૫ ઘરવપરાશની સોલાર રૂફટોપ સિસ્ટમ લગાડવામાં આવી છે અને ૧૭૭.૬૭ મેગા વોટ કેપેસિટીના સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત થયા છે.
સંસદમાં ઊર્...
ખેડૂતોને ગુલાબના ફૂલોની સુગંધી કરતાં લીલી કેમ પસંદ છે
ગાંધીનગર, 8 માર્ચ 2020
ગુજરાતમાં ફૂલોના બગીચા હવે ઊંચો કૂદકો મારી રહી છે. ગ્રીન હાઉસના કારણે ફૂલોનું વાવેતર વધ્યું છે તેથી નિકાસ પણ વધી છે. છેલ્લાં 10 વર્ષમાં ફૂલોના ઉત્પાદનમાં 130 ટકાનો વધારો થયો છે. સૌથી મોટું બજાર ગુલાબ, મેરીગોલ્ડ, મોગરા અને લીલીનું છે. ખેડૂતો ગુલાબની ખેતીમાં પાછળ પડતાં જાય છે. નિકાસ કરવાના ટાંચા સાધનો હોવાથી માત્ર સ્થાનિક જર...
રાજકીય કટાર લેખક, શતાયુ નગીનદાસ સંઘવીને પહેલું (૧૦૧ મું) બેઠું !
હરી દેસાઈ
અમારા કટારલેખક રહેલા પ્રા.નગીનદાસ સંઘવીને શનિવાર, ૭ માર્ચ ૨૦૨૦ના રોજ એમના જન્મદિવસ (જન્મ:૧૦ માર્ચ ૧૯૨૦ બર્મા) નિમિત્તે શુભેચ્છા માટે ફોન કર્યો તો ૧૦૦ વર્ષ પૂરાં કરનાર નગીનબાપા કહે કે મને આજે પહેલું બેઠું!
શતાયુ નગીનભાઈ ગુજરાતની મોંઘેરી જણસ છે. મુંબઈ છોડીને હવે સુરત વસે છે,પણ મુંબઈમાં અમે તંત્રી અને એ અમારા કટારલેખક રહ્યા એટલે હજુ આજે ...
દાહોદ જિલ્લામાં નિરક્ષર મહિલાઓ પાટી પેન લઈને ભણી રહી છે
દાહોદ, 07 માર્ચ 2020
જિલ્લા નિરંતર શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2019થી શરૂ કરવામાં આવેલા સાક્ષરતા પ્રોજેકટ અંતર્ગત જિલ્લાના 4 તાલુકાની 4000 નિરક્ષર મહિલાઓને અક્ષરજ્ઞાન આપવામાં આવ્યું છે. ધાનપુર, લીમખેડા, ગરબાડા અને ઝાલોદ તાલુકાના 10-10 ગામોની 100 મહિલાઓને ત્રણ મહિના સુધી 1 થી 3 ધોરણ સુધીનો અભ્યાસક્રમ શીખવામાં આવ્યો છે. દાહોદ જિલ્લામાં સ્ત્રી સાક્ષરત...
મોબાઈલ એપ્લીકેશન દ્વારા પરીક્ષાના પેપર ટ્રેક કરતું ગુજરાત
પ્રશ્નપત્રોની ગોપનીયતા અને વર્ગખંડોમાં સીલબંધ કવરમાં પહોચ્યા છે કે નહી તેની માહિતી મોબાઈલ દ્ધારા હવે મળતી થઈ
ગાંધીનગર, 7 માર્ચ 2020
હાલમાં ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાઓ ચાલી રહી છે. મોબાઈલ એપ્લીકેશન ઘ્વારા પ્રશ્નપત્રોની ગોપનીયતાની જે ચૂસ્તવ્યવસ્થા કરાઈ છે તેનું નિદર્શન કરાયું હતું. તેનાથી પરીક્ષાઓમાં ગેરરીતિની હવે કોઈ સંભાવના રહેશ...
પ્લેસમેન્ટ પોર્ટલ ‘આદિત્ય’ શરૂં કરાયું
ભારતીય શિક્ષક પ્રશિક્ષક સંસ્થાન (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન – આઈઆઈટીઈ) દ્વારા તૈયાર કરવામાં આવેલા જોબ પ્લેસમેન્ટ પોર્ટલ ‘આદિત્ય’-(એકમ્પ્લિશિંગ ડ્રીમ્સ ફોર ઇન્ડિયન ટીચર્સ એન્ડ યર્નિંગ એડમિનિસ્ટ્રેટર્સ) શરૂં કરવામાં આવી છે. આદિત્ય જોબ પોર્ટલ જેવી સુવિધાઓથી આપણા વિદ્યાર્થીઓને દેશ-વિદેશની વિવિધ શાળાઓમાં કામ કરવાની તકો ઉપલબ્ધ થશે. ગુણવત્તાય...
સાયબર ગુજરાતમાં કેવી ટેકનોલોજી ઉપયોગમાં લેવામાં આવે છે ?
‘‘આશ્વસ્ત’’ પ્રોજેક્ટ , ઇ-ગુજકોપ, પોકેટકોપ, ઇ-ગુજસીટોક, સીનીયર સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ, દ્વારા નાગરિકોને સુરક્ષા પણ પુરી પાડવામાં આવી રહી છે. સાયબર ક્રાઇમને અંકુશમાં લેવા માટે રાજ્યકક્ષાએ રીજીયોનલ સાયબર ક્રાઇમ કોઓડિનેશન સેન્ટર છે. ચાર મોટા શહેરોમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને નવ રેન્જમાં સાયબર ક્રાઇમ સેલ છે. જીલ્લાઓમાં સાયબર પોલીસ સ્ટેશન ઉભા કરશે...
અળસિયું નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ ખાતરની ફેક્ટરી સાબિત
ખેતરની અંદર રહેલાં અળસિયા ખાતરની ફેક્ટરી તરીકે કામ કરે છે. દેશી અળસિયું મારી ખાય છે. જો તેને માટી ન મળે તો તે બીજે જતું રહે અથવા જમીનમાં અંદર જઈને સુષુપ્ત અવસ્થા ધારણ કરી લે છે. રાજ્યના કૃષિ વિભાગે જાહેર કર્યું છે કે, અળસિયું 24 કલાકમાં 7 વખત ખેતરની જમીનની અંદર જઈને બીજા માર્ગે ઉપર આવે છે. આમ કૂલ તે જમીનમાં 14 છિદ્ર કરે છે. જેનાથી હવાની અવર જવર ભરપ...
શંખ વગાડવાથી બેક્ટેરિયાનો નાશ થાય છે – જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલ...
ગાંધીનગર, 6 માર્ચ 2020
શંખ દરિયાનું મૃદુકાય (Mollusks) જળચર પ્રાણી છે. પ્રાણી મરી જાય એટલે તેના ઉપરનો સખત ભાગ રહે છે જે, પ્રાણીનું રક્ષણાત્મક બાહ્ય કવચ છે. નાના કે મોટા કદનાં દરિયાઇ ગોકળગાયનો એક પ્રકાર છે. વૈજ્ઞાનિક રીતે સ્ટ્રોમ્બિડી (strombidae) કુળનાં અને સ્ટ્રોમ્બસ ગોત્રનાં સભ્યોને જ સાચાં શંખ ગણવામાં આવે છે.
મૃદુકાય પ્રાણીઓના પોષક તત્ત્વો...
વિદ્યાર્થીને રૂ.50 લાખના પગારની ઓફર મળી
વિદેશી કંપનીઓએ આઈઆઈએમ વિદ્યાર્થીઓ પર લાખનો વરસાદ કર્યો, કોલકાતાના વિદ્યાર્થીએ 28 લાખ અને ઇન્દોરના વિદ્યાર્થીએ 50 લાખનું પેકેજ મેળવ્યું
આ વખતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, ઇન્દોરના વિદ્યાર્થીઓના 'ફાઇનલ પ્લેસમેન્ટ' દરમિયાન, દેશના રોજગાર માટે વાર્ષિક પગાર પેકેજની સૌથી વધુ .ફર 23.5 ટકાથી વધીને 50 લાખનો પગાર છે. ગયા વર્ષે આઈઆઈએમ- I માં વિદ્યાર...
નવા નાણાં સચિવ અજય ભૂષણ, રાજીવ કુમારના સ્થાને
નાણાં સચિવ રાજીવ કુમારના સ્થાને મહેસૂલ વિભાગના સચિવ અજય ભૂષણ પાંડેયને મોદીએ નાણા સચિવ બનાવ્યા છે. મંત્રીમંડળની નિયુક્તિ સબંધી સમિતિએ અજય ભૂષણ પાંડેયને નાણા સચિવ બનાવવાની મંજૂરી આપી દીધી છે. નાણાં સચિવ રાજીવ કુમારના સ્થાને
ગત વર્ષ જુલામાં ઝારખંડ કેડરના ૧૯૮૪ની બેચના આઇએએસ અધિકારી રાજીવ કુમારને નાણા સચિવ માટે પસંદ કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે, ન...
અનિલ અંબાણીની આરકોમ કંપની રૂ.15 હજાર કરોડમાં મુકેશની જીઓ ખરીદશે
ગુજરાતના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પોતાના ભાઇ અનિલ અંબાણીની નાદાર થઇ ચૂકેલી કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ ખરીદી લેશે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આરકોમ) માટેની સમાધાન યોજના અને રેઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી દીધી છે. બેન્કોને આશા છે કે આ પ્લાનથી તેના રૂ.૨૩,૦૦૦ કરોડ પરત આવી જશે.
મુકેશ અંબાણીની ર...
ભારતીય ફાર્મા અને ભારતીય તબીબી ઉપકરણ 2020 પરિષદ મળી
ગાંધીનગર ખાતે 5-7 માર્ચ દરમિયાનનું આયોજન
અમદાવાદ, 04 માર્ચ 2020
રસાયણ અને ખાતર મંત્રાલયના ફાર્માસ્યુટિકલ્સ વિભાગના ઉપક્રમે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી - FICCIના સહયોગથી ગુજરાતના ગાંધીનગર ખાતે આગામી 5-7 માર્ચ 2020 દરમિયાન ભારતીય ફાર્મા 2020 અને ભારતીય તબીબી ઉપકરણ 2020 પરિષદ અને પ્રદર્શનનનું આયોજન કરવામાં આવશે. આ કાર્ય...
ઇલેક્ટ્રોપેથી, ઇલેક્ટ્રો-હોમિયોપેથી ગેરકાયદે, બાકીની 120 સારવાર ક્યારે...
નેશનલ યુનિ. ઓફ ઇલેક્ટ્રો કોમ્પ્લેક્સ હોમિયોપેથી, બોગસ યુનિવર્સિટી જાહેર
ગાંધીનગર, 5 માર્ચ 2020 allgujaratnews.in
ગુજરાતમાં 120 તબિબિ સારવાર પદ્ધતિથી લોકોને સારવાર આપવામાં આવે છે. કમરના દર્દ, ડામ, લોહી શુદ્ધી, ભૂવા, ભરાડી અને ઉંટ વૈદોની હજારો સારવાર પદ્ધતિ પણ ગુજરાતમાં સાથે છે. આ પદ્ધતિ માન્ય ન હોવા છતાં તેનાથી લોકોની આરોગ્ય સારવાર આપવામાં આવે...
ગુજરાતમાં દોઢ કરોડ ગરીબોની ગરીબી દૂર કરવા રૂ.18 હજાર અપાયા
ગાંધીનગર, 4 માર્ચ 2020
વિધાનસભા ગૃહમાં અંદાજપત્રની સામાન્ય ચર્ચામાં ભાગ લેતા વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું કે --
૧૫૩૦ ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા ૧ કરોડ ૪૭ લાખ લાભાર્થીઓને સાધન સહાય આપવામાં આવી છે જે માટે અત્યાર સુધીમાં રૂા.૨૬ હજાર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. દરેક વ્યક્તિને સરેરાશ રૂ.17,687 સરકારે આપ્યા છે.
અંદાજપત્ર ૨૦૨...
ગુજરાતી
English