Wednesday, August 5, 2026

10 લાખ ખેડૂતોની કમાણી ડિઝલમાં સમાણી

farmers' , diesel prices , Gujarat ગાંધીનગર, 13 એપ્રિલ 2021 ગુજરાતમાં 20 લાખ હેક્ટર વિસ્તારમાં કૃષિ પાકને પાણી આપવા માટે કૂવા છે. ગુજરાતમાં 58 લાખ ખેડૂતોમાંથી 10 લાખ ખેડૂતો સિંચાઈ માટે ડીઝલ કે કૃડ ઓઈલ વાપરીને ખેતી કરતા હોવાનો અંદાજ છે. સરેરાશ એક મધ્યમ ખેડૂતની પાસે 2 હેક્ટર જમીન હોય છે. તે હિસાબે 10 લાખ ખેડૂતોની આસપાસ કૂવાથી સિંચાઈ કરીને પોતાન...

મોદી અને રૂપાણીએ 9 હજાર કરોડના પ્લેન લીધા, પણ પ્રજાના વિમાનો બંધ કરી દ...

ગાંધીનગર, 9 એપ્રિલ 2021 મોદીએ વિમાન સેવાનુ નેટવર્ક વધે તે માટે મોટા ઉપાડે ‘ઉડાન યોજના’ શરૂ કરી હતી તે બંધ થવા લાગી છે. 1 વર્ષથી ગુજરાતમાં શરૂ કરાયેલી 19માંથી 4 ફ્લાઇટ સર્વિસ બંધ કરવામાં આવી છે. મોદી અને રૂપાણીની હવાઈ વાતોને મોટો ફટકો પડ્યો છે. 2001થી છેલ્લા 20 વર્ષથી વિમાન સેવા આખા ગુજરાતના શહેરો અને પ્રવાસન સ્થળો માટે વિમાનો શરૂ કરવાની દર વર્ષે 6...

અમદાવાદમાં 50 ટકા લોકોએ કોરાનાના કારણે લોન લીધી, વ્યાજનું ચક્કર

અમદાવાદ, 9 એપ્રિલ 2021 અમદાવાદમાં 32 ટકા લોકોએ વ્યાજે પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે લોન લીધી છે, જ્યારે લોન માટેની 32 ટકા અરજીઓ રેફ્રિજરેટર, વોશિંગ મશીન વગેરે જેવી ઘરેલુ ચીજવસ્તુઓની ખરીદી માટે કરવામાં આવી હતી. 12 ટકા ઋણ ધારકોએ 2-વ્હીલર અથવા 4-વ્હીલર વાહન ખરીદવા માટે પર્સનલ લોન લીધી હતી. એક વર્ષ પહેલાં દેશભરમાં લોકડાઉન આવ્યું ત્યારથી ઋણ ધારકોના સ...

સુઝુકી મોટરના ગુજરાતના પ્લાન્ટના ત્રીજા યુનિટમાં ઉત્પાદન શરૂ થતાં 7.5 ...

મુંબઇ, 9 એપ્રિલ 2021 અગ્રણી જાપાનીઝ ઓટો કંપની સુઝુકી મોટર કોર્પોરેશને પોતાની 100 ટકા હિસ્સેદારીવાળી સબસિડીયરી સુઝુકી મોટર ગુરાત પ્રાઇવેટ લિમિટેડ (SMG)એ અમદાવાદ સ્થિત પોતાના મેન્યુફેક્ચરિંગ ફેસેલિટી સેન્ટ્રના ત્રીજા યુનિટમાં ઉત્પાદનની કામગીરી શરૂ કરી દીધી છે. મારુતિ સુઝુકી ઇન્ડિયાએ આજે શુક્રવારે આ માહિતી આપી છે. કંપનીએ એક રેગ્યુલેટરી ફાઇલિંગમા...

મુકેશ અંબાણી અને અનિલ અંબાણી સહિત 11 લોકોને 25 કરોડનો દંડ

મુંબઇ, 9 એપ્રિલ 2021 ભારતીય બજાર નિયામક સેબીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી, તેમના નાના ભાઇ અનિલ અંબાણી અને તેમની પત્નીઓ નીતા અંબાણી તેમજ ટીના અંબાણીને 25 કરોડ રૂપિયાની પેનલ્ટી ફટકારી છે. આ પેન્ટલી ટેક ઓવરના નિયોમનું પાલન ન કરવાના મામલે લગભગ 11 વર્ષ જૂના કેસમાં દંડ ફટકાર્યો છે. આ કેસમાં સેબીએ ઘણા લોકોને દંડ ફટકાર્યો છે. તેમાં કોકિ...

આંધ્ર પ્રદેશ, દિલ્હી અને મુંબઇના સ્પેક્ટ્રમ, ભારતી એરટેલે જિયોને 1497 ...

અમદાવાદ, 9 એપ્રિલ 2021 રિલાયન્સ જિયોએ આંધ્ર પ્રદેશ, દિલ્હી અને મુંબઇ વર્તુળોમાં 800 મેગાહર્ટઝ બેન્ડમાં કેટલાક સ્પેક્ટ્રમ ખરીદવા માટે ભારતી એરટેલ સાથે જોડાણ કર્યું છે. આ સોદાની કિંમત આશરે 1,497 કરોડ રૂપિયા છે. નિવેદન અનુસાર રિલાયન્સ જિયો આંધ્ર પ્રદેશ, દિલ્હી અને મુંબઇમાં 800 મેગાહર્ટઝ બેન્ડમાં વધારાના સ્પેક્ટ્રમનો ઉપયોગ કરીને તેના ગ્રાહકોને વધુ સાર...

મેક્રોટેક ડેલવપર્સએ 14 એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી 740 કરોડ રૂપિયા લીધા

Macrotech Developers collected Rs 740 crore from 14 anchor investors મુંબઈ, 9 એપ્રિલ 2021 જમીન મિલકતના વિકાસ કારોબાર સંબંધિત મેક્રોટેક ડેવલપર્સ લિમિટેડ (અગાઉ લોધા ડેવલપર્સ)એ આઈપીઓ આવવાથી પહેલા જ એન્કર ઈન્વેસ્ટરોસથી 740 કરોડ રૂપિયા એકઠા કર્યા છે. કંપનીનો આઈપીઓ આજે એટલે કે બુધવારે માર્કેટમા હિટ થઈ જશે. આમાં રોકાણકારો આગામી શુક્રવાર સુધી બીડ લગાવી...

મગફળીમાં ઝેરી ફૂગ નિકળતાં વિદેશથી માલ રિઝેક્ટ થાય છે અને પેઢી ઊઠી જાય ...

Due to poisoning in groundnut, rejection of Gujarat abroad, many traders tied business ગાંધીનગર, 9 એપ્રિલ 2021 એસ્પરજીલસ ફૂગથી ગુજરાતની મગફળીના દાણામાં અફ્લાટોક્સિન નામનું ઝેર ખતરો બની ગયું છે. સૌરાષ્ટ્રના ખેડૂતો તેના ખેતરમાંથી માલ બહાર કાઢે ત્યારે 1 ટકા સુધીના દાણામાં એવું ઝેર હોવા મળે છે. જ્યારે વેપારીઓ મગફળીના દાણાની નિકાસ કરે છે ત્યારે તે...

દુબઈના રાજાના પરિવારના બિજનેશ ડાયરેક્ટર, વિશ્વ વિખ્યાત અમદાવાદી રસીદના...

અમદાવાદ, 8 એપ્રિલ 2021 દુબઈમાં રહેતાં મૂળ અમદાવાદ અને લુનાવાડાના મૂળ રહીશ મોહમંદ રશીદખાન નાદીરખાન પઠાણના નામે સોશિયલ મિડિયામાં જુગાર અને સટ્ટો રમાડતાં હોવા અંગે તેમણે અમદાવાદ પોલીસને દૂબઈથી ફરીયાદ કરીને પોતાના નામ, કામ અને ફોટાનો દૂર ઉપયોગ કરવારા સામે પગલાં લેવા કહ્યું છે. તેઓ દુબઈના રાજવી પરિવારના સભ્ય શેખ હમદન બીન અહમદ અલ મક્તોમનો વેપારી કા...

ભારતનો એક નંબરનો ‘બાબરકોટ’ બાજરો અમરેલીની સિમેન્ટ ફેક્ટરીન...

India's number one 'Babarkot' millet is on the verge of extinction due to Amreli cement factory ગાંધીનગર, 6 એપ્રિલ 2021 અમરેલીના જાફરાબાદ તથા ભાવનગરના દરિયા કાંઠના ખેતરોમાં બાબરકોટ નામના બાજરાની ખેતી ભયમાં આવી પડી છે. આ બાજરાની જાત એટલી મીઠી છે કે લોકો રોટલા ખાતા ધરાતાં નથી. ખેડૂતો રૂપિયા 50ના કિલો અને વેપારીઓ રૂપિયા 150ના કિલોના ભાવે વેચે છે...
RASHIK BHADANIYA

સૌરાષ્ટ્રના લીંબુના સૌથી મોટા ખેડૂત કહે છે, લીંબુમાં ભાવ સારા પણ ઉત્પા...

ગાંધીનગર, 4 એપ્રિલ 2021 સામાન્ય દિવસોમાં 20થી 75 રૂપિયા એક કિલોના મળે છે. જ્યારે ઉનાળામાં રૂપિયા 70 મળે છે. આ વખતે ગોંડલ ખેત બજાર ઉત્પાદન સમિતિમાં 20 કિલોના રૂપિયા 800થી રૂપિયા 2200 સુધી મળે છે. 2021ની ઋતુમાં 50 ટકા ઉત્પાદન ઘટ છે. તેથી ભાવ સારા મળે છે પણ સરવાળો બરાબર થાય છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ હોવાના કારણે ફ્લાવરીંગ ઓ...

4 લાખ ટન કેસર કેરી પાકે એવી ધારણા, 20 દિવસ મોડી આવશે, ભાવ આસમાને રહેશે...

ગાંધીનગર, 3 એપ્રિલ 2021 તાલાલા અને ગીરમાં પાકતી સુગંધી રસીલી કેસર કેરી 35 લાખ આંબા પર કેરી મોડી આવી છે. છેલ્લા 3 વર્ષથી કેસર કેરીનું ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે. આ વખતે પણ આગલા વર્ષની જેમ 50 ટકા સુધી ઉત્પાદન રહેશે. ઠંડી અને ઝાકળના કારણે ફાલ મોડો બેઠો હોવાથી કેસર કેરી બજારમાં મોડી આવશે. એપ્રિલના પહેલા અઠવાડિયામાં આવતી કેરી એપ્રિલના બીજા અઠવાડિયામાં...

કાળા ઘઉંમાં કાળી મજૂરી, ઉત્પાદન અને ભાવમાં ખેડૂતોને ફટકો

Black labor in black wheat - production and price reduced, farmers spend more ગાંધીનગર, 02 એપ્રિલ 2021 રાજકોટના લોધીકાના લક્ષ્મી ઈંટાળા ગામના ખેડૂત જગદીશ રામભાઈ ખીમાણીયાએ વાવેલા કાળા ઘઉં તૈયાર થઈ ગયા છે. વિઘે 35 મણનો ઉતારો આવેલો છે. તેના શેઢા પડોશીએ ટૂકડી જાતના ઘઉં વાવેલા તે 45 મણથી 50 મણનો ઉતારો એક વીઘે આવેલો છે. આમ એક વીઘે 10થી 15 મણ ઓછા પા...

દાડમની ખેતીમાં 7 સંશોધન કરીને ઊંચો નફો લેતા બે ધોરણ ભણેલા કૃષિ વિજ્ઞાન...

ગાંધીનગર, 31 માર્ચ 2021 ઠાંસા ગામના બીજા ધોરણ સુધી ભણેલા વિજ્ઞાની ખેડૂત ભીખાભાઈ દયાળ કાનાણી આમ તો ગુજરાતમાં શ્રેષ્ઠ દાડમ તૈયાર કરવા માટે જાણીતા છે. તેમણે દાડમની ખેતીને વધું આવક વાળી કરવા માટે જાતે જ ટેકનોલોજી વિકસાવી છે. જેમના દાડમ એટલા સારા આવે છે, જે જથ્થાબંધ બજારમાં એક કિલોના રૂપિયા 135 લેખે તેઓએ વેચેલા છે. દાડમના વિજ્ઞાની તરીકે ખેડૂતો તેમને ...

ભૂંડના ત્રાસના કારણે ગણદેવીના ખેડૂતે સજીવ ખેતી છોડી, ફરી રસાયણોનો ઉપયો...

ગાંધીનગર, 2 એપ્રિલ 2021 નવસારીના ગણદેવીના અમલસાડ નજીકના લુસવાડા - સારીબુજરંગ ગામમાં 12 વીઘા જમીન ધરાવતાં 60 વર્ષના મુકેશ પાણુભાઈ પટેલે ઓગ્રેનિક ખેતી છોડી દીધી છે. સારૂં ઉત્પાદન મળતું હોવા છતાં તેમણે ભૂંડના ત્રાસના કારણે સજીવ ખેતી છોડી દીધી છે. કારણ કે તેમના ખેતરમાં અળસીયાથી લઈને બીજા જીવોથી ખેતી સજીવ બની ગઈ હતી. તેથી તેમના ખેતરમાં ભૂંડ આવીને તે ...