Wednesday, August 5, 2026

સ્થાનિક ઉત્પાદનોનો ઉપયોગ કરવો ફરજીયાત: સરકાર

ઉદ્યોગો અને આંતરિક વ્યાપાર પ્રોત્સાહન વિભાગ (DPIIT) દ્વારા તાજેતરમાં મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે તેમજ આવકમાં વૃદ્ધિ અને રોજગારી નિર્માણને ધ્યાનમાં રાખીને ભારતમાં વસ્તુઓ, સેવાઓ અને કામકાજોના વિનિર્માણ અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે 25.05.209ના રોજના જાહેર ખરીદી (મેક ઇન ઇન્ડિયાને પ્રાધાન્યતા) આદેશ, 2017માં સુધારો કરવામાં આવ્યો છે. રસ...

સંબંધો બગાડતા ચીનનું મિત્ર બનેલું નેપાળ પહેલીવાર ભારતીય સરહદ પર સૈન્ય ...

31 મે, 2020 ભારતના પાડોશી એલાઇડ નેપાળ સાથેના સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે. નેપાળે તેના નકશામાં ભારતના ત્રણ પ્રદેશો બતાવવા સંસદમાં બંધારણ સુધારણા બિલ રજૂ કર્યું છે. વડા પ્રધાન કેપી ઓલીએ ખુલ્લી સરહદો બંધ કરી દીધી છે, હવે માત્ર થોડી સરહદો જ ભારતીયો નેપાળમાં પ્રવેશ કરશે. નેપાળ અને ભારત વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદમાં નેપાળ દ્વારા બીજો વિવાદિત નિર્ણ...

42 ખાનગી હોસ્પિટલોમાં કોરોના દર્દીને દાખલ કરવા પડશે, ન માને તો આ અધિકા...

અમદાવાદ, 1 જૂન 2020 હાઈકોર્ટના હુકમઅનુસાર અમદાવાદ મ્યુનિ . કોર્પોરેશન દ્વારા ડેઝિગ્નેડ ૪૨ ખાનગી હોસ્પિટલોમાં દાખલ થવા માટેની પ્રક્રિયા મ્યુનિ . કોર્પોરશન વોર્ડના અર્બન હેલ્થ સેન્ટરના મેડીકલ ઓફિસરને દર્દીને દાખલ કરવાની સત્તા આપી છે. તેમ કોંગ્રેસના અમદાવાદના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેકે જણાવ્યું હતું. દાખલ થવા માટે કોઈ પ્રશ્ન ઉપસ્થિત હોય તો જે...

FIR મંદી અને તાળાબંધીમાં ગુજરાતમાં ચક્રવૃદ્ધિ વ્યાજ 70 ટકા વસૂલ કરવાનો...

ગાંધીનગર, 30 મે 2020 આર્થિક મંદી અને લોકડાઉનના કારણે લોકોના આર્થિક વ્યવહારો ખોરવાઈ જતાં 30થી 70 ટકા વ્યાજ વસૂલીને વ્યાજખોરોએ ગુજરાતમાં અનેક સ્થળે ત્રાસવાદ શરૂ કર્યો છે.  બનાસકાંઠાના ધાનેરામાં છેલ્લાં કેટલાંક વર્ષોથી વ્યાજખોરી ત્રાસવાદનું રૂપ ધારણ કરી ચૂકી છે. કોરોનાના કારણે વ્યાજ ન ભરી શકતાં લોકો પાસેથી હવે 70 ટકા વ્યાજ વસૂલાતું હોવાની વ્યાપક ફર...

ગોયલે નિકાસકારોને વધુ પ્રતિસ્પર્ધી બનવા અને વિશ્વને શ્રેષ્ઠ ઉત્પાદનો પ...

વર્તમાન મજબૂતીકરણવાળા વિસ્તારોમાં વિવિધતા અને ઉત્પાદનોની ઉચ્ચ ગુણવત્તા અને નવા બજારોની શોધ એ સફળતાનો મંત્ર છે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ અને રેલવે પ્રધાન શ્રી પિયુષ ગોયલે આજે ભારતીય ઉદ્યોગ સંઘ (સીઆઈઆઈ) દ્વારા આયોજિત વિડિઓ ક Conન્ફરન્સિંગ દ્વારા નિકાસ પરના ડિજિટલ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. એક્ઝિમ બેંક Indiaફ ઇન્ડિયા આ પરિષદની સંસ્થાકીય ભાગીદાર ...

દરેક રાજ્યમાં એક સૌર શહેર બનાવો, વડાપ્રધાને કહ્યું, પણ મોદી ગાંધીનગરને...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાલે સાંજે વિદ્યુત મંત્રાલય તેમજ નવી અને અક્ષય ઉર્જા મંત્રાલયના કામકાજની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં વીજળી ક્ષેત્રની મુખ્ય સમસ્યાઓના નિવારણ અર્થે કરવામાં આવેલી વિવિધ નીતિગત પહેલો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં દરેક રાજ્યમાં એક સૂર્ય ઊર્જાથી ચાલતું શહેર બનાવવાની વાત કરી હતી. જોકે તેઓ ગુજરાતમાં ગાંધીનગરને છેલ્લા 18 વર્ષથી ...

કોરોના સમિતિની સાથે બેઠક યોજાઈ

ગાંધીનગર, ગુરુવાર: મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ પૂર્વની અધ્યક્ષતાવાળી સમિતિ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. કેન્દ્રીય નાણાં સચિવ  હસમુખ અઢીાયીની રચના COVID-19 ના ફાટી નીકળ્યા બાદ વર્તમાન પરિસ્થિતિને પગલે વ્યવસાયોમાં આર્થિક પ્રવૃત્તિઓ-ઉદ્યોગ-વ્યવસાય-રોજગાર સહિતના અન્ય ક્ષેત્રોના પુનર્ગઠન સૂચવવા માટે બનાવવામાં આવી છે. આ બેઠકમાં સમિતિએ પોતાનો વચગા...

૯૬૬ કોરોના ટ્રેન દ્વારા ૧૪.૧૦ લાખ મજૂરોએ ગુજરાત છોડ્યું, હવે ટ્રેન બંધ...

ગાંધીનગર, 28 મે 2020 બુધવારની રાત્રિ સુધીમાં દેશભરમાં સૌથી વધુ ૯૬૬ વિશેષ કોરોના ટ્રેન દ્વારા આશરે ૧૪.૧૦ લાખ જેટલા અન્ય રાજ્યોના મજૂરોને મોકલાયા છે. વિવિધ રાજ્યોના શ્રમિકોને તેમના વતન રાજ્યમાં પહોંચાડવાની કામગીરી લગભગ પૂર્ણતાને આરે છે. પ્રવર્તમાન કોરોના-કોવિડ-19ની સ્થિતીમાં લોકડાઉનને કારણે ર મે ના રોજ પ્રથમ શ્રમિક સ્પેશયલ ટ્રેનમાં આવા શ્રમિકોને ...

જન ધન ખાતામાં મહિને 500 રૂપિયા ચુકવતી સરકાર

નવી દિલ્હી, 27 મે 2020 કોરોના રોગચાળા વચ્ચે, જન ધન ખાતું ગરીબો માટે સહાયક સાબિત થઈ રહ્યું છે. લોકડાઉન દરમિયાન, ગરીબોને પોતાનું મકાન ચલાવવામાં આર્થિક મુશ્કેલી નથી હોતી, આ માટે કેન્દ્રની મોદી સરકાર વડા પ્રધાન ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ મહિલાઓના જન ધન ખાતાઓમાં 500-500 રૂપિયાની હપ્તા મોકલી રહી છે. ખરેખર, સરકારે એપ્રિલ, મે અને જૂન ત્રણ મહિના માટે 20 ક...

હપ્તાનો સમય લંબાયો પણ મોદી સરકારે પાછલા બારણે ફટકો પણ માર્યો 

અમદાવાદ, 26 મે 2020 RBIએ કોરોના વાયરસના પગલે દેશમાં ચાલી રહેલા લોક ડાઉનથી ઉદ્યોગ ધંધા ઠપ્પ થઇ જતા લોકોને બેંક લોનની ચુકવણીમાં રાહત આપી છે. 3 મહિના સુધી EMIની અવધી લંબાવી શકવાની સુવિધા આપી છે. RBIએ કહ્યું છે કે આમ કરવાથી તમારી કુલ ચુકવણીનું ભારણ વધી જશે. કારણ કે આ સમયગાળા દરમિયાનનું વ્યાજ ચઢતું રહેશે. તે કુલ વ્યાજ કેટલું છે. ગ્રાહકે 6 લાખ રૂપિ...

મોદીની છેતરામણી LIC યોજના, 4.80 કરોડ રોનો અને 36 હજારનું મહિને પેન્શન ...

મોદી સરકારે શ્રીમંત લોકો માટે નિવૃત્તી પછીની આવક મેળવવા પેન્શન તરીકે વર્ષે 12 હજાર રૂપિયા સુધીની રકમ મેળવવા માટે 15.66 લાખ રૂપિયા કુલ રોકાણ અને મહિનાના 1000 રૂપિયાની લઘુત્તમ પેન્શન માટે રૂ. 1.62 લાખનું રોકાણ કરવું પડે છે. 60 વર્ષની વય પછી લાભ મળી શકે છે. આવી વિચિત્ર યોજના બનાવી છે. તેનો મતલબ એ થયો કે ઘર ચલાવવા માટે મહિને આવશ્યક રૂ.36 હજાનું પેન્...

ગુજરાતના હિજરતી આદિવાસી મજૂરો બીડીના જંગલી પત્તા એકઠા કરીને ગુજરાન ચલા...

લુણાવાડા, 26 મે 2020 ગુજરાતના મહિસાગર જિલ્લાના જંગલ વિસ્તારમાં આવેલા કડાણા અને સંતરામપુર તાલુકામાં વસતા આદિવાસી લોકો વતનથી બહાર દૂર દૂર સુધી ગુજરાતના ખૂણે ખૂણે જઇને મજૂરી કરી ઘર ચલાવે છે. કોરોનાવાયરસથી લોકડાઉન થતાં આદિવાસી મજૂરોએ રોજગારી ગુમવી દીધી છે. હીજરત કરીને 50 લાખ આદિવાસીઓ વતન આવી ગયા છે. તેમાંથી ઘણાં લોકો હવે, બીડી બનાવવા વપરાતા પાન જંગલ...

હીજરતી મજૂરની કોરોના ટ્રેન ભાજપનું મહા કૌભાંડ

અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં 6 લોકો સામે મજૂરોની રેલ્વે ટિકિટના કાળા બજાર કરતાં પકડીને તેમની સામે ગુનો દાખલ કર્યો છે જેમાં ભાજપના એક કાર્યકર પણ છે. કોરોના ટ્રેન આ ભાજપના કાર્યકરો માટેનું મહા કૌભાંડ છે. જેમાં રાજકારણનો અને મતનો ઉપયોગ કરીને કુપનના કાળાબજાર કરવામાં આવી રહ્યાં છે. કોરોના ટ્રેનની ટિકિટોના કાળાબજાર કઈ રીતે થઈ રહ્યાં છે તે જાણો...

12 લાખ મજૂર કોરોના હિજરતી ટ્રેન દ્વારા ગુજરાત છોડી ગયા

રવિવારે 40 ટ્રેન ગુજરાતથી રવાના થઈ જેની સાથે કુલ સવા બાર લાખ પરપ્રાંતિય શ્રમિકોએ ગુજરાત છોડી દીધું છે. 23 મે 2020 શનિવારની મધ્યરાત્રી સુધીમાં ગુજરાતમાંથી 791 ટ્રેન ચલાવાઇ છે. જેમાં 11.60 લાખ  પરપ્રાંતિય મજૂરોએ પોતાના વતન જવા ગુજરાત છોડી દીધું હતું. ગુજરાતની અત્યારસુધીની સૌથી મોટી હિજરત માનવામાં આવે છે. આ કોરોના ટ્રેનો પૈકી મોટા ભાગની ટ્રેનો ઉત્ત...

ટામેટાના ભાવ 3 વર્ષના તળીયે, 4-10 રૂપિયાના ભાવે ખેડૂતોનું વેચાણ

દિલ્હી, 24, મે 2020 દિલ્હી, બેંગ્લોર અને હૈદરાબાદની જથ્થાબંધ માર્કેટોમાં ટામેટાના ભાવ ઘટીને 3 વર્ષની નીચી સપાટીએ પ્રતિ કિલોગ્રામ 4-10 રૂપિયાના ભાવે વેચાયા હતા. ગયા વર્ષે 22 મેના રોજ દિલ્હીના આઝાદપુર જથ્થાબંધ બજારમાં ટામેટાની કિંમત કિલો દીઠ 14.30 રૂપિયા હતી. જ્યારે હૈદરાબાદ અને બેંગ્લોરમાં તેની કિંમત 30 રૂપિયા હતી. ગુજરાતમાં પણ એજ ભાવ હતો. હાલ ગુ...