Tuesday, August 5, 2025

કસ્ટડીમાં રહેલા કેદીઓ સાથે સૌથી વધું હિંસા હરિયાણા અને ગુજરાતમાં થઈ રહ...

આવા નિવેદનો ત્રાસ આપીને લેવામાં આવ્યા હતા. જે પાછા ખેંચવામાં આવ્યા હતા. તેણે કહ્યું હતું કે તેની સખત મારપીટ થઈ હતી. તેના શરીર પર સળગતી સિગરેટથી ડામ દેવામાં આવ્યા હતા. જોકે હાઈકોર્ટે આ નિર્ણયને સમર્થન આપ્યું હતું, પરંતુ આ નિર્ણય સામે  સુપ્રીમ કોર્ટમાં 2009 માં અપીલ થઈ તે બાકી છે. કેદીઓના કહેવા મુજબ, આ ત્રાસથી તેમની આંખો અને કાનને કાયમી ધોરણે નુકસ...

ફાંસીના કેદીઓ સાથે પોલીસનો અમાનુષી અત્યાચાર, પોલીસ બેરહેમ ત્રાસ આપે છે...

204 કેદીઓમાંથી, 120 લોકોએ સ્વીકાર્યું છે કે પોલીસ દ્વારા તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. ધમકી આપવામાં આવી હતી. આ અત્યંત ગંભીર સ્થિતી બતાવે છે. આ અધ્યયન સાથે સંકળાયેલાં 80 ટકા કેદીઓએ સ્વીકાર્યું કે પોલીસ કસ્ટડીમાં ત્રાસ સહન કરવો પડ્યો હતો. પોલીસ દ્વારા ત્રાસ આપવાની પદ્ધતિઓ અમાનવીય, અપમાનજનક અને શારીરિક અને માનસિક ત્રાસદાયક જણાઈ છે. જ...

મહિલા કેદીઓ સાથે અત્યાચાર કેવા થાય છે વાંચીને તમારા રુંવાડા ખડા થઈ જશે...

ફાંસીની સજા ભોગવતી એક મહિલા ધરપકડ સમયે તે ગર્ભવતી હતી. કેદ દરમિયાન તેના શરીરને રોલોરોથી દબાવવામાં આવી હતી, જેના કારણે તેનું કસુવાવડ થઈ ગયું હતું. અન્ય એક મહિલા કેદી અકીરાએ જણાવ્યું કે તેને ઇલેક્ટ્રિક શોક લગાવવામાં આવ્યો હતો. ત્યાર પછી મરચાના પાવડરને તેના ઘા પર લગાવવામાં આવ્યા હતા. મરચાની ચીસો કોઈ સાંભળે નહીં તેથી પોલીસ ટીવીનો અવાજ વધારી દીધો ...

ફાંસીના કેદીઓમાં ઓછું શિક્ષણ પ્રમાણ, શું ભણેલા કોઈ ગુનો જ નથી કરતાં

મૃત્યુદંડની સજા પામેલા મોટાભાગના કેદીઓ ભણેલા નથી. તેઓ કાયદાની પ્રક્રિયાને સમજી શકતાં નથી. મૃત્યુદંડની સજા પામેલા 23 ટકા કેદીઓ ક્યારેય શાળાએ ગયા નથી 9.6 ટકા કેદીઓએ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું ન હતું. જ્યારે 61.6 ટકા કેદીઓ માધ્યમિક શાળાએ શિક્ષણ છોડી દીધું હતું. બિહારમાં 35.3 ટકા અને કર્ણાટકમાં 34.1 ટકા કેદીઓ ક્યારેય શાળાએ ગયા ન હતા. 364 કેદીઓમાંથ...

ગરીબો જ ફાંસીએ ચઢે છે, શ્રીમંતો કે ભણેલા નહીં

અહેવાલમાં જણાવાયું છે કે મૃત્યુદંડની સજા સંભળાતા 74 ટકા કેદીઓ આર્થિક રીતે નબળા વર્ગના છે. 63.2 ટકા કેદીઓ કુટુંબનો એકમાત્ર કમાનાર વ્યક્તિ હતા. ઉત્તર પ્રદેશમાં આર્થિક રીતે નબળા કેદીઓની સંખ્યા 48 જે સૌથી વધુ છે, ત્યારબાદ બિહાર  39 અને કર્ણાટક 33 છે. ગરીબો વધું ભોગ બની રહ્યાં છે ત્યારે સવાલ એ બને છે કે શ્રીમંતો કે ભણેલા કે વકીલોને કેમ ફાંસી થતી નથી....

385 કેદીઓ ફાંસીની રાહ જૂએ છે, ખરેખર ફાંસી હોવી જોઈએ કે નહીં

દેશમાં 20 રાજ્યોમાં મૃત્યુદંડની સજા ભોગવતાં 385 કેદીઓમાંથી 373 કેદીઓને આ અહેવાલમાં સમાવાયા છે. જેમાં 361 પુરુષ અને 12 મહિલા કેદી છે. જેમાં ઉત્તર પ્રદેશ અને બિહારમાં હત્યાના મામલે સૌથી વધુ મૃત્યુદંડની સજા છે. દેશની કેન્દ્ર સરકારના 18 કાયદાઓમાંથી 59 વિભાગમાં ફાંસીની સજાની જોગવાઈ છે. જાતીય ગુના માટે સજા કરાયેલા 84 કેદીઓમાંથી, 17.9 ટકા મહારાષ્ટ્રના...

ભારતની જેલોમાં ફાંસીની સજા ભોગવતાં કેદીઓ સાથે થઈ રહેલા અમાનુષી અત્યાચા...

ભારતમાં ભયંકર ગુનાઓ માટે ફાંસીની સજા થઈ છે એવા કેદીઓની સાથે જેલમાં શું થઈ રહ્યું છે તેનો સ્ફોટક અહેવાલ, પ્રોજેક્ટ 39 એ 'ડેથ પેનલ્ટી ઈન્ડિયા' નામનો જાહેર કરાયો છે. દેશમાં 20 રાજ્યોમાં મૃત્યુદંડની સજા ભોગવતાં 385 કેદીઓમાંથી 373 કેદીઓને આ અહેવાલમાં સમાવાયા છે. જેમાં 361 પુરુષ અને 12 મહિલા કેદી છે. ફાંસીની સજા કેદીઓની આર્થિક અને સામાજિક સ્થિતિ વિશે ...

ઊંઝા એપીએમસી બજારમાં રૂ.15 કરોડના ગોટાળાનો આરોપ, ગુંડા ગેંગે કબજો લઈ વ...

અમદાવાદ, 13 સપ્ટેમ્બર 2020 એશિયાની સૌથી મોટી ખેડૂતોની ચીજો વેચતી બજારમાં સમગ્ર ગુજરાતમાં સૌથી વધું આવક શેષની થાય છે. વર્ષે લગભગ રૂ.25 કરોડ રૂપિયા વેપારીઓ ખેડૂતો પાસેથી મેળવીને એપીએમસીમાં જમા કરાવે છે. તેની રસાદ વેપારીઓને આપવી કાયદાકીય છે. પણ તે આપવામાં આવતી નથી અને પૈસા બારોબાર ટેબલ નીચેથી લેવામાં આવે છે. 15 કરોડનો આવો ગફલો થયો હોવાનો આરોપ મૂકવા...
Ram-Mandir-Hindu-Temple-Ayodhya

રામ મંદિરનું કરોડોનું દાન : બેંકમાંથી પૈસા ગુમ, મુસલમાનોએ પણ રામના નામ...

રામ મંદિર ટ્રસ્ટના ખાતામાં ઓગસ્ટ મહિના સુધીમાં 60 કરોડ રૂપિયાનું દાન જમા થયું હોવાનું જાણવા મળ્યું છે. ગત 5 ઓગસ્ટે પીએમ નરેન્દ્ર મોદીએ રામ મંદિર માટે ભૂમિ પૂજન કર્યું હતું. રામ મંદિર માટે મોરારિ બાપુએ પણ 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. અયોધ્યામાં બનનારા ભવ્ય રામ મંદિર માટે 500 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચનો અંદાજ લગાવાઇ રહ્યો છે,ત્યારે રામ મંદિર માટે ...

સનસનીખેજ હત્યા, સુરતમાં થાઈ સ્પામાં કામ કરતી વિદેશી યુવતીની ઘરમાંથી સળ...

સુરતમાં મગદલ્લા ગામમાં રહેતી અને સ્પા સેન્ટરમાં કામ કરતી વિદેશી યુવતીને જીવતી સળગાવી દેવાની ઘટના સામે આવી છે. નગીનભાઈ પરભુભાઈ પટેલના મકાનમાં પહેલા માળે ભાડેથી રહેતી અને ઇસકોન મોલના એક સ્પામાં કામ કરતી થાઇલેન્ડની 27 વર્ષીય યુવતીની રવિવારે સવારે સળગેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. યુવતીને સળગાવીને કાતિલ બહારથી લોક મારીને સિફતપૂર્વક ન...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડ્યો MBA કાર ચોર, ગાડી ચોરવાનું યુટ્યુબ વિડી...

અમદાવાદ, ક્રાઈમ બ્રાન્ચે લક્ઝુરીયસ કાર ચોરતા ચોરને ઝડપી પાડીને 45થી વધુ કાર ચોરીના ભેદ ઉકેલ્યા છે. MBA થયેલ ચોર કારની ચોરી કરવા માટે ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ કરતો હતો. ડુપ્લીકેટ ચાવી બનાવવા માટેના સાધનો તેણે ચાઈનાથી મંગાવ્યા હતા. લક્ઝુરીયસ કારમાં ખાસ પ્રકારની ચાવી હોવાથી ખાસ પ્રકારના સાધનોની મદદથી ડુપ્લીકેટ ચાવી બનાવીને પલકવારમાં દરવાજો ખોલી નાખતો...

મંત્રી અને ધારાસભ્યની ઝીંગા ફેક્ટરીમાંથી હ્યુમન ટ્રાફિકિંગનું રેકેટ ઝડ...

ઝારખંડની એક મહિલાએ સુરતમાં સિલાઈ કામ શીખવવાના બહાને 30 જેટલી યુવતીઓને છેતરીને લાવી હતી. સુરતના પલસાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના માંખીંગા ગામમાં ચાલતી ઝીંગા ફેકટરીમાં કામ કરવા લઈ આવવામાં આવી હતી. આ 30 યુવતીઓમાં 6 સગીર વયની કિશોરીઓ પણ છે. જ્યારે 24 યુવતી પુખ્ત વયની હોય તમામને છેતરીને મંજુદેવી બેડીયા નામની મહિલા સુરત લાવી હોવાની ફરિયાદ ઝારખંડના રાંચી ...
Narendra-Modi-Twitter-Hack

વડાપ્રધાનને માથાનો મળ્યો, મોદીનું ટ્વીટર એકાઉન્ટ હેક કરી બંધ કરી દીધું...

પીએમ મોદીની વેબસાઇટ-મોબાઇલ એપ્લિકેશનના ટ્વિટર એકાઉન્ટ હેક, રાહત ભંડોળમાં ક્રિપ્ટોકરન્સી દાન માંગ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટર હેન્ડલ-એકાઉન્ટ હેક થયું છે. ગુરુવારે જ ટ્વિટરે તેની પુષ્ટિ કરી છે. હેકરોએ અનેક ટ્વીટ્સ કરી અને વપરાશકર્તાઓને ક્રિપ્ટોકરન્સી દ્વારા કોરોના વાયરસ રાહત ભંડોળમાં દાન આપવા કહ્યું છે. ટ્વિટર કંપનીએ કહ્યું છે કે તે...

ભાજપના બુટલેગર નેતા મેહુલ લેઉવાને મદદ કરનારા એ 15 નેતાઓ કોણ છે ? જુઓ ન...

અમદાવાદ, 21 ઓગસ્ટ 2020 અમદાવાદમાં દારૂની હેરાફેરી કરતાં આરોપી ભાજપના નેતા મેહુલ લેઉવા વિરુધ્ધ પોલીસે પાસાની કલમ લગાવી છે. ભાજપના નેતા મેહુલ લેઉવાને પોલીસે ભાગેડુ જાહેર કર્યો છે. શહેર પ્રમુખ જગદીશ પંચાલે બુટલેગર અને પાસાના આરોપી મેહુલ લેઉવાને બહેરામપુરા વોર્ડના ઉપપ્રમુખપદે નિમણૂંક આપી હતી. બુટલેગર મેહુલ લેઉવાને ભાજપે બહેરામપુરા વોર્ડના ઉપ...

રીબડા ગામે અનીરૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજા ફરાર આરોપી, વાડી કલબમાં દરોડા...

રીબડા ગામે છેલ્લા ઘણા વખતથી ચાલતા જુગાર કલબ પર રેન્જ આઈ.જી સંદિપસિંહ, જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાની સૂચના રાહબરી હેઠળ એલ.સી.બી. તથા એસ.ઓ.જી. શાખાના આધિકારી તથા સ્ટાફે દરોડો પડ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓને હકિકત મળી હતીકે, રિબડાના અનીરૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજા (રહે રીબડા ગામ તા. ગોંડલ) વાળા પોતાના રીબડા ગામની સીમમાં રીબ તરફ જવાના રસ્તે રીબડા ...