Saturday, May 30, 2026

સર્વોચ્ચ અદાલતે કહ્યું તો ગુજરાત માંડ 10 ટકા કેદીઓને છોડશે, 12 હજાર જે...

ગાંધીનગર, 30 માર્ચ 2020 કોરોના કોવિડ-૧૯ વાયરસના સંક્રમણને પ્રસરતું અટકાવવા ગુજરાતની જેલોમાં રહેલા કેદીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કોવિડ-૧૯ વાયરસનું સંક્રમણ જેલોમાં રહેલા કેદીઓમાં ન થાય તે હેતુથી સુપ્રિમ કોર્ટે દિશાનિર્દેશો આપેલા છે. દિશાનિર્દેશ અનુસાર રાજ્યની જેલોમાં રહેલા પાકા કામના અને કાચા કામના મળીને કુલ 1200 જેટલા કેદીઓને બે માસ માટે...

કોરોનામાં કામ કરતી પોલીસને 25 લાખ, તો બીજાને કંઈ નહીં

કોરોનાની અસરથી જાન ગુમાવવાનો વારો આવે તેવા વિપરિત સંજોગોમાં રાજ્ય સરકાર પોલીસ-સુરક્ષાકર્મીને રૂ. રપ લાખની સહાય આપવાનું નક્કી કર્યું છે. પણ તબિબો અને કોરોના માટે કામ કરતાં લોકો તથા કચરો ઉપાડવાનું જોખમી કામ કરી રહેલાં લોકો સામે આવા જોખમો ઊભા થાય તો તેમને કોઈ સહાય જાહેર કરી નથી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ સંદર્ભમાં જણાવ્યું કે કોરોના વાયરસનો ફેલાવો...

લોકડાઉનમાં ચાર કાયદાનો અમલ કરવાની પોલીસ વડા ઝાની જાહેરાત

રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ કહ્યું કે, રાજ્યના શહેરો-નગરોમાં ડ્રોન અને સીસીટીવીના માધ્યમ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે ત્યારે સોસાયટી વિસ્તારમાં, કોમન પ્લોટમાં લોકો એકત્ર થાય છે. ત્યાં સંક્રમણ થવાની સંભાવના વધી જાય છે. ત્યારે નાગરિકોને લોકડાઉન દરમિયાન સંપૂર્ણપણે ઘરમાં જ રહી સુરક્ષિત રહેવા અપીલ કરી હતી. પ્રકારની પ્રવૃત્તિઓ ધ્યાને આવશે તો...

સત્તર વર્ષ પહેલાં: હરેન પંડ્યાની હત્યા અને ગુજરાત સ્વતંત્રતા ધર્મનું બ...

સત્તર વર્ષ પહેલાં, બે ઘટના ગુજરાતમાં બની હતી. હરેન પંડ્યાની હત્યા અને ગુજરાત સ્વતંત્રતા ધર્મ બિલ પસાર. 26 માર્ચ, 2003 એ ચોક્કસપણે ગુજરાતના ઇતિહાસમાં અને કદાચ ભારતના સૌથી કુખ્યાત દિવસોમાં સ્થાન મેળવી લીધું છે. દેશનો એ સૌથી ચર્ચાસ્પદ બનાવ હતો. 26 માર્ચની વહેલી સવારે, ગુજરાત સરકારના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન હરેન પંડ્યાની અમદાવાદના પશ્ચિમ વિસ્તારના મધ્યમ...

લોકડાઉનમાં કોંગ્રેસના કાઉન્સલર ધર્મેન્દ્ર સોનકરની ગોળી મારી હત્યા

મધ્ય પ્રદેશમાં લોકડાઉન વચ્ચે જબલપુરમાં ભટાલીયા વિસ્તારમાં કોંગ્રેસના રાધાકૃષ્ણ માલવીયા વોર્ડના કાઉન્સિલર ધર્મેન્દ્ર સોનકર નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જબલપુરમાં ગુરુવારે (26 માર્ચ, 2020), કોંગ્રેસના નેતા તેમના ઘરની બહાર મંદિરના ઓટલે પર બેઠા હતા. હુમલો કરનારા  મોનુ સોનકર અને તેના કાર્યકર્તાઓ  ગુનેગારોએ તેમના પર ફાયરિંગ કોંગ્રેસના કાઉન્સ...

ચીને ભારતની જાસૂસી કરવા 12 દરિયાઈ પાણીમાં જાસૂસી ડ્રોન છોડ્યા

કોરોનાવાયરસ સામે લડતા લગભગ 5 મહિનાથી આખું વિશ્વ ચીન પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યું છે. ઘણા દેશોએ ચીનને તેના સંક્રમણમાં મદદ કરવા વ્યવસ્થા પણ કરી હતી. આમાં ભારતનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જો કે, આટલા મોટા રોગચાળા સામે લડ્યા બાદ, ચીન કટોકટીના સમયમાં પણ અન્ય દેશોને મુશ્કેલીમાં મૂકવાની તેમની નીતિઓથી અટક્યું નહીં. આંતરરાષ્ટ્રીય વ્યાપાર સામયિક ફો...

ગાંધીયન લખનને છોડાવવા લડાયક 200 લોકોએ સહી કરી આપી તે કોણ છે ? વાંચો ના...

સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે આદિજાતિના હક માટે સક્રિય અભિયાનકાર અને જમીન સંપાદનના વિરોધી ગાંધીવાદી સર્વોદય કાર્યકર લખન મુસાફિરની પરેશાની અટકાવવા 200 થી વધુ શિક્ષણવિદો, કાર્યકરો, વિદ્યાર્થીઓ, ઉદ્યોગપતિઓ, અન્ય સંબંધિત નાગરિકોએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની દખલની માંગ કરી છે. પર્યટન પ્રોજેક્ટ. રાજપીપળા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા મુસાફિરને અપાયેલ...

13 હજાર કેદીઓમાં કોઈને કોરોના થાય તો ? ગુજરાતમાં મહિલા કેદીઓની શું હાલ...

25 માર્ચ 2020 સુરત : જેલમાં કેદ કેદીઓ માટે ખુબ ચિંતા વ્યક્ત કરતા પત્રો સુપ્રીમ કોર્ટ અને ગુજરાત તેમજ રાજસ્થાન હાઈકોર્ટને લખ્યાં. મહામારીના સમય માં સુપ્રીમ કોર્ટે દરેક રાજ્યને 7 વર્ષ કે તેનાથી ઓછી સજા વાળા કેદીઓને પેરોલ આપી છોડવા માટે મંજૂરી આપી છે. ગુજરાત સરકારે એક પણ કેદીને જેલમાંથી મુક્ત કર્યા નથી. સંવેદશહીન સરકાર છે. એડવોકેટ ગોવિંદ ડી.મેરએ...

કોરોનામાં કેદીઓએ માનવતા બતાવી, 10 રૂપિયામાં માસ્ક તૈયાર કર્યા

કોરોનાની વિપત ઘડીમાં જેલના કેદીઓની પણ સમાજસેવા, કેદીઓ દ્વારા નિર્મિત માસ્ક ફ્ક્ત રૂ. ૧૦ માં શહેરીજનોને મળશે રાજ્યમાં કોરોના વાયરસને લીધે ઉભી થયેલી પરિસ્થિતિમાં સમાજનો દરેક નાગરીક અન્યને મદદરૂપ થવા માટે તૈયાર છે તેવા સમયે જેલમાં રહેલા કેદીઓ પણ આ વિપતની ઘડીમાં પોતાનું યોગદાન આપવા માટે કટીબધ્ધ બન્યા છે. અમદાવાદ મધ્યસ્થ જેલના દરજી વિભાગ ખાતે રહેલ...

સોસાયટીમાં ગૃપ બનાવી, વારાફરતી વસ્તુઓ લેવા નીકળે – પોલીસનો નિયમ

કોરોના વાયરસ સંદર્ભે રાજયના પોલીસ વડાએ યોજેલી પત્રકાર પરિષદની મુખ્ય વિગતો ............ • ગુજરાત સરકારના ગૃહ વિભાગના ગઇકાલના જાહેરનામાં અન્વયે રાત્રે ૧૨.૦૦ વાગ્યાથી સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. આ લોકડાઉનનો હાલ રાજ્યની પોલીસ દ્વારા અમલ કરાવવામાં આવી રહ્યો છે. • હાલ સુધી સમગ્ર રાજયમાં લોકડાઉનનો અમલ કરાવવામાં તમામ લોકોનો પોલીસને સા...

મંદીના કારણે બેંકની છેતરપીંડી અને કૌભાંડ 3 ગણાં વધ્યા

નાણામંત્રીએ સંસદમાં સ્વીકાર્યું- 6 માસમાં 1 લાખ કરોડનાં બેન્ક ફ્રોડ, NPA પણ 9 લાખ કરોડ નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારામને સંસદમાં કબૂલ્યું હતું કે, ચાલુ વર્ષના પહેલા છ જ મહિનામાં બેન્કો અને અમુક નાણાકીય સંસ્થાઓમાં થયેલી છેતરપિંડીનો આંકડો રૂ. 1,13,374 કરોડે પહોંચી ગયો છે. આ ઉપરાંત આરબીઆઈ ડેટા પ્રમાણે બેન્કોની એનપીએ પણ રૂ. 8,95,601 એટલે ...

ખંડણી માંગતો ગુનેગાર પકડાયો 

શીવલાલ રૂપચદ ચૌહાન ઉ.વ.૧૯ રહ.ભગવાનદાસની ચાલી ભાઇપરા ખોખરા અમદાવાદ શહર રોકી અંગઝડતી તપાસ કરતા ઝડતીમાથી જદાજદા દરની ચલણી નોટો મળી આવલ જે ગણી જોતા કલ્લેરોકડ નાણા રૂ.૧૪,૮૫૦ તથા એક વવવો કપનીનો વી-૧૧ પ્રો મોડલનો મોબાઇલ ફોન જેની દક.રૂ.૧૦,૦૦૦ ગણી શકાય જે મળી આવતા સદરી ઇસમની પૂછપરછ કરતા ૧૯/૦૩/૨૦૨૦ ના રોજ રાત્રીના સોનીની ચાલી ગીતા ગૌરી વસનમાની બાજમા આવલ ચમનન...

ખતરનાક ગુનેગારોને સોંપવા ભારત અને બેલ્જિયમ વચ્ચે પ્રત્યાર્પણ કરાર

મંત્રીમંડળે ભારત અને બેલ્જિયમ વચ્ચે પ્રત્યાર્પણ સંધિ પર હસ્તાક્ષર અને બહાલીને મંજૂરી આપી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે પ્રજાસત્તાક ભારત અને બેલ્જિયમ વચ્ચે પ્રત્યાર્પણ સમજૂતીને મંજૂરી આપી હતી અને એની પુષ્ટિ કરી હતી. સમજૂતીની વિશિષ્ટ ખાસિયતો નીચે મુજબ છે:- i. પ્રત્યાર્પણની જવાબદારી દરેક પક્ષ પોતાની ભૌગોલિક...

ગાંધીજીના સમયના ગોરા અંગ્રેજો કરતાં ગુજરાતમાં ભગવા અંગ્રેજોનું વરવું ર...

દિલીપ પટેલ અમદાવાદ, 21 માર્ચ 2020 ભાવનગરના ઘોઘા તાલુકાના બાડી-પડવા ગામે રાજ્ય સરકારના સાહસ ગુજરાત પાવર કોર્પોરેશન લિ. (જીપીસીએલ) સામે ખેડૂતો સત્યાગ્રહ આંદોલન કરી રહ્યા છે. અંગ્રેજોએ લાઠી ચાર્જ આઝાદી વખતે ભારતમાં નહોતો કર્યો પણ ભાજપની ભગવા અંગ્રેજ સરકારે બેહરમીથી અત્યાચાર અહીં કર્યા હતા. જે લોકો હજુ ભૂલ્યા નથી. અહીં હવે 25 કિલીમીટર સુધી ભારે પ...

જામનગરમાં 10 જમીન કૌભાંડો, ભાજપના બાબુ બોખીરીયા પણ કૌભાંડમાં ખરા

જામનગરના નાઘેડી ગામમાં 123 હેક્ટર સરકારી જમીન પચાવી પાડવાનું કૌભાંડ બહાર આવ્યું છે. આ જમીન પરની 2 એકર જમીન મનસુર મામદ સાંઇચા, આમદ ઉમર ખફી, અસગર જુમા દોદેપોત્રા, હનીફ જુમા દોદેપોત્રા, રજાક સીદીક ખીરાએ સરકારી જમીન પચાવી પાડી હતી. નાઘેડી ગામના રેવન્યુ જુના સર્વે નં.187 પૈકી (નવા સર્વે નં. 287)ની આ જમીન છે. સરકારની માલીકીની જમીન બળજબરીથી જેસીબી મશીન ચલ...