Wednesday, August 5, 2026

ગુજરાત પોલીસ મજૂરોની હેરાફેરી કન્ટેનરમાં કરે છે ? બે ઘટનાનું શું છે સત...

કોરોના ઇન્ફેકશનના ભયના કારણે આંતર રાજ્ય સરહદો સીલ કરાઇ છે તેમજ ભારે ચેકીંગ ચાલે છે. ઘર તરફ જતાં મજૂરોને પણ શેલ્ટરમાં અટકાવી દેવાયા છે. આવી સખતાઇ વચ્ચે પણ ઘરે જવા માગતાં મજૂરો હવે કંટેનરમાં પુરાઇને પણ સીલ કરાયેલી સરહદો વટાવી રહ્યાં છે. ઘટના એક ગુજરાત પોલીસે કન્ટેનરમાં 120 મજૂરો બંધ કર્યા લોકડાઉન દરમિયાન પરપ્રાંતિય કામદારો સાથે કેવું વર્તન ક...

અનાજ કૌભાંડ – કોરોના કરતાં ધનેડાથી સડેલાં અનાજથી લોકો વધારે બિમા...

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં આવેલી રેશનીંગની દુકાન પરથી ગરીબ પરીવારોને મફત અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે અનેક સ્થળે સડેલું ધનેડા પડેલું અનાજ આપવામાં આવી રહ્યું છે. જે રૂપાણી સરકારનું સૌથી મોટું અનાજ કૌભાંડ માનવામાં આવે છે. સરકારી ગોડાઉનમાં ત્રણ માસ જૂનો દાળનો જથ્થો પડ્યો હતો. નવો જથ્થો આવતાની સાથે જૂનો જથ્થો પણ સામેલ કરી દેવાયો હતો. ...

સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી તો 59 લોકોને શિવાનંદ ઝાની પોલીસે પકડી લીધા...

અમદાવાદ, 3 એપ્રિલ 2020 સોશિયલ મીડિયા ટ્રાફિક પર પોલીસ નજર રાખી રાજ્યમાં 25 ગુના નોંધીને 59 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજ્ય પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સ સોસાયટી અને મહોલ્લામાં પણ નાગરિકોએ એકત્ર થવું નહીં. ડ્રોનના ફૂટેજની ચકાસણી કરીને તેમની સામે પણ ગુનો નોંધવામાં આવશે. આવું ગુજરાતમાં પ્રથમ વખત થઈ રહ્યું છે. જે એક ગુજરાતનો ક્રાઈમ રેકર્ડ છે. મ...

ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ ફરી મહિલાને ધમકી અપાવી, સોશિયલ મિડિયામાં...

અમદાવાદ, 2 એપ્રિલ 2020 ભાજપના ધારાસભ્યો કોરોના અને ગરીબો માટે પ્રજાની વચ્ચે જતાં ન હોવાની વાતને લઈને અમદાવાદના નરોડા વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીના માણસો મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું નામ વટાવીને સામાજિક કામ કરતાં મહિલા દીપાબેન સંતવાણીના ઘરે જઈને 2 એપ્રિલ 2020ની રાતના સમયે ઘમકી આપી હતી. થાવાણીના બે માણસો સંતોષ અને રાજાભાઈ સામાજિક કાર્યક...

સૌથી સલમત કાર ટાટા નેક્શનના તમામ અકસ્માતમાં કોઈને ઈજા ન થઈ, બધા બચી ગ...

ટાટા નેક્સનની ટોયોટા ફોર્ચ્યુનર દેશની સલામત કાર સાથે ટકરાઈ, મોટા અકસ્માત બાદ પણ બધા મુસાફરો સલામત! કિંમતો ફક્ત 6.95 લાખથી શરૂ થાય છે ટાટા મોટર્સ દ્વારા ભારતની સૌથી પહેલી સલામત કાર બનાવી અને ભારતમાં સૌથી વધુ વેચાયેલી કોમ્પેક્ટ એસયુવી નેક્સન છે. નેક્સન આજે ભારતમાં સૌથી વધુ વેચાયેલી કોમ્પેક્ટ એસયુવી છે. જેને દેશની પહેલી સલામત કાર જ નહીં પણ મેડ ઈન ઈ...

ગ્રાહકોની વેપારીઓ અને અધિકારીઓ લૂંટ કરી રહ્યાં છે, ફોન કરો

ગ્રાહકોની સુરક્ષા અને ફરીયાદો માટે  ગ્રાહક સુરક્ષા દ્વારા હેલ્પલાઈન કાર્યરત રાજયમાં પ્રર્વતી રહેલ કોરોના વાયરસ જેવી રાષ્ટ્રીય આપદા સમયે ગુજરાત રાજ્યમાં ગ્રાહકો માટે કાર્યરત ગ્રાહક સુરક્ષા હેલ્પલાઈન ગ્રાહકો સાથે છેતરપીંડી ના થાય તેમજ ગ્રાહકને સુચારુરૂપે માર્ગદર્શન મળી રહે તે માટે કાર્યરત છે. ગ્રાહકને લગતી મુશ્કેલી અને માર્ગદર્શન માટે રાજ્ય ગ્ર...

મજૂરોને બાંધકામના સ્થળે રહેવાની સુવિધા કરો, મકાન ખાલી કરાવ્યું ખેર નથી...

તાજેતરમાં ફેલાયેલા જકોરોના વાયરસની મહામારીના સંદર્ભે જિલ્લામાંથી મજુરોની હિજરત અટકાવવા માટે ભાડુઆતોને પડતી હાલાકી નિવારવા માટે અમદાવાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ હર્ષદ વોરાએ જાહેરનમાં દ્વારા સમગ્ર અમદાવાદ જિલ્લાના વિસ્તારમાં કોઈ મકાન માલિક તેઓના ભાડુઆતને હાલ મકાન ખાલી કરવા માટે મજબૂર કરી શકશે નહીં કે મકાન ખાલી કરાવી શકશે નહીં. તે પ્રકારનો હુકમ કર્યો છ...

શુ હવે RSS દેશમાં કાયદો વ્યવસ્થા સંભાળશે ? કચ્છમાં શરૂંઆત

કચ્છમાં પોલીસની સાથે RSS કાર્યકર ડંડા સાથે, લોકડાઉનનો અમલ કરાવતા વિવાદ જયેશ શાહ .ગાંધીધામ કેન્દ્રમાં એનડીએ સરકાર આવી ત્યારથી અવાર નવાર સરકારી મશીનરીનું ભગવા કરી નાખવામાં આવ્યું છે, તેવા આક્ષેપો થતા રહ્યા છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં લોકડાઉનનાં અમલ માટે કટ્ટરવાદી હિંદુ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નો સહયોગ લેવામાં આવતા વિવાદ સર્જાયો છે. આરએ...

મજૂરોને કોરોનામાં કેમિકલથી નવડાવ્યા, અમાનવિય વ્યવહાર – પ્રિયંકા ...

કોરોના વાયરસના ઝડપથી વધી રહેલા ઇન્ફેક્શનને ધ્યાનમાં રાખીને સરકારે દેશને 21 દિવસ માટે લોક કરી દીધો છે. જેના કારણે દેશભરમાંથી ગરીબ મજૂરો તેમના વતન પરત જવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવા સમયે ઉત્તરપ્રદેશના બરેલી જિલ્લામાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે કેટલાક લોકો રસ્તા પર બેઠા છે અને કેટલાક દવા કે કેમિકલનો છંટકાવ કરવામાં...

સર્વોચ્ચ અદાલતે કહ્યું તો ગુજરાત માંડ 10 ટકા કેદીઓને છોડશે, 12 હજાર જે...

ગાંધીનગર, 30 માર્ચ 2020 કોરોના કોવિડ-૧૯ વાયરસના સંક્રમણને પ્રસરતું અટકાવવા ગુજરાતની જેલોમાં રહેલા કેદીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કોવિડ-૧૯ વાયરસનું સંક્રમણ જેલોમાં રહેલા કેદીઓમાં ન થાય તે હેતુથી સુપ્રિમ કોર્ટે દિશાનિર્દેશો આપેલા છે. દિશાનિર્દેશ અનુસાર રાજ્યની જેલોમાં રહેલા પાકા કામના અને કાચા કામના મળીને કુલ 1200 જેટલા કેદીઓને બે માસ માટે...

કોરોનામાં કામ કરતી પોલીસને 25 લાખ, તો બીજાને કંઈ નહીં

કોરોનાની અસરથી જાન ગુમાવવાનો વારો આવે તેવા વિપરિત સંજોગોમાં રાજ્ય સરકાર પોલીસ-સુરક્ષાકર્મીને રૂ. રપ લાખની સહાય આપવાનું નક્કી કર્યું છે. પણ તબિબો અને કોરોના માટે કામ કરતાં લોકો તથા કચરો ઉપાડવાનું જોખમી કામ કરી રહેલાં લોકો સામે આવા જોખમો ઊભા થાય તો તેમને કોઈ સહાય જાહેર કરી નથી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ સંદર્ભમાં જણાવ્યું કે કોરોના વાયરસનો ફેલાવો...

લોકડાઉનમાં ચાર કાયદાનો અમલ કરવાની પોલીસ વડા ઝાની જાહેરાત

રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ કહ્યું કે, રાજ્યના શહેરો-નગરોમાં ડ્રોન અને સીસીટીવીના માધ્યમ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે ત્યારે સોસાયટી વિસ્તારમાં, કોમન પ્લોટમાં લોકો એકત્ર થાય છે. ત્યાં સંક્રમણ થવાની સંભાવના વધી જાય છે. ત્યારે નાગરિકોને લોકડાઉન દરમિયાન સંપૂર્ણપણે ઘરમાં જ રહી સુરક્ષિત રહેવા અપીલ કરી હતી. પ્રકારની પ્રવૃત્તિઓ ધ્યાને આવશે તો...

સત્તર વર્ષ પહેલાં: હરેન પંડ્યાની હત્યા અને ગુજરાત સ્વતંત્રતા ધર્મનું બ...

સત્તર વર્ષ પહેલાં, બે ઘટના ગુજરાતમાં બની હતી. હરેન પંડ્યાની હત્યા અને ગુજરાત સ્વતંત્રતા ધર્મ બિલ પસાર. 26 માર્ચ, 2003 એ ચોક્કસપણે ગુજરાતના ઇતિહાસમાં અને કદાચ ભારતના સૌથી કુખ્યાત દિવસોમાં સ્થાન મેળવી લીધું છે. દેશનો એ સૌથી ચર્ચાસ્પદ બનાવ હતો. 26 માર્ચની વહેલી સવારે, ગુજરાત સરકારના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન હરેન પંડ્યાની અમદાવાદના પશ્ચિમ વિસ્તારના મધ્યમ...

લોકડાઉનમાં કોંગ્રેસના કાઉન્સલર ધર્મેન્દ્ર સોનકરની ગોળી મારી હત્યા

મધ્ય પ્રદેશમાં લોકડાઉન વચ્ચે જબલપુરમાં ભટાલીયા વિસ્તારમાં કોંગ્રેસના રાધાકૃષ્ણ માલવીયા વોર્ડના કાઉન્સિલર ધર્મેન્દ્ર સોનકર નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જબલપુરમાં ગુરુવારે (26 માર્ચ, 2020), કોંગ્રેસના નેતા તેમના ઘરની બહાર મંદિરના ઓટલે પર બેઠા હતા. હુમલો કરનારા  મોનુ સોનકર અને તેના કાર્યકર્તાઓ  ગુનેગારોએ તેમના પર ફાયરિંગ કોંગ્રેસના કાઉન્સ...

ચીને ભારતની જાસૂસી કરવા 12 દરિયાઈ પાણીમાં જાસૂસી ડ્રોન છોડ્યા

કોરોનાવાયરસ સામે લડતા લગભગ 5 મહિનાથી આખું વિશ્વ ચીન પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યું છે. ઘણા દેશોએ ચીનને તેના સંક્રમણમાં મદદ કરવા વ્યવસ્થા પણ કરી હતી. આમાં ભારતનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જો કે, આટલા મોટા રોગચાળા સામે લડ્યા બાદ, ચીન કટોકટીના સમયમાં પણ અન્ય દેશોને મુશ્કેલીમાં મૂકવાની તેમની નીતિઓથી અટક્યું નહીં. આંતરરાષ્ટ્રીય વ્યાપાર સામયિક ફો...