Saturday, May 30, 2026

ન્યાયમાં વિલંબ એ અન્યાય – 27 લાખ ખટલા , 100માંથી 10 વ્યક્તિ આદાલ...

ગાંધીનગર, 19 માર્ચ 2020 ગુજરાત રાજયમાં અદાલતોમાં તા. ૩૧.૧૨.૧૮ની સ્થિતિએ કુલ ૧૬,૫૩,૯૯૬ પડતર કેસો હતા. તેમ જ ૨૦૧૯ના વર્ષ દરમિયાન કુલ ૧૦,૮૪,૨૦૦ કેસો દાખલ થયા હતા. મતલબ કે કુલ નવા અને જુના મળીને 27.30 લાખ ખટલા ચાલી રહ્યાં છે.  100 વ્યક્તિમાંથી 10 વ્યક્તિ ન્યાય માટે અદાલતના ધક્કા કાઈ રહ્યાં છે. તેમને ન્યાયમાં વિલંબ થઈ રહ્યો છે. ભાજપની સરકારે એક વર્ષથ...

સેક્સ્યુલ રાસ્કલ રંજન ગોગોઈને સંસદમાં મોકલાયા – માર્કંડેય કાત્જુ...

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે 16 માર્ચ, સોમવારે ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈને રાજ્યસભામાં નિયુક્ત કર્યા હતા. જ્યારે ગોગોઈને રાજ્યસભાની બેઠક આપવામાં આવી ત્યારે વિરોધી કોંગ્રેસે સરકારને ઘેરી લીધી. ન્યાયતંત્રના લોકોએ પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યા હતા. બધા લોકો, બધી વસ્તુઓ. ગોગોઈ પર માર્કંડેય કાત્જુ તરફથી ખૂબ જ વિશિષ્ટ આકરું નિવેદન આવ્યું છે...

વાહન ચેક પોસ્ટ પર વર્ષે રૂ.30 કરોડનો ભ્રષ્ટાચાર, ગુજરાતમાં 20 વર્ષ સુધ...

ગાંધીનગર, 18 માર્ચ 2020 14 ઓક્ટોબર 2018, દિવસે અરવલ્લી જિલ્લાની શામળાજી RTO ચેકપોસ્ટ હંમેશ વિવાદમાં રહે છે. 6 કરોડના ખર્ચે શામળાજી RTO ચેકપોસ્ટ સંપૂર્ણ ડીઝીટલ કરી દેવામાં આવી હોવાથી હવે ભ્રષ્ટાચાર નહીં થાય એવી શેખી ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 2017માં મારી હતી. પણ અહીં તો ભ્રષ્ટાચાર યથાવત ચાલુ હોવાનું રંગે હાથ પકડાયું છે. ટ્રકમાં ઓવરલોડ મા...

જમીન વિકાસ નિગમ બાદ ગુજરાત સરકારનું બીજું મોટું કૌભાંડ, 700 કરોડની ખરી...

ગાંધીનગર, 18 માર્ચ 2020 મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના શાસનમાં ભ્રષ્ટાચાર ફાલ્યો ફુલ્યો છે. રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારી એ આચરેલી ગેરરીતિઓ બહાર આવતાં ફરજમોકૂફ-સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જમીન વિકાસ નિગમ બાદ ભાજપની રૂપાણી સરકારનું બોર્ડ કોર્પોરેશનનું વધું એક મોટું કૌભાંડ બહાર આવ્યું છે. જે રોજગારી કૌભાંડ તરીકે જાણીતું છે. GRIMCO કુટીર અને ગા...

આખા ગામની મહિલાઓ ખાસ દેશી દારૂ બનાવે છે, હવે છોડી દેવા તૈયાર કેમ ?

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના જીવણપૂર નજીક આવેલા છારાનગરમાં દેશી દારૂ બને છે. અહીંના દેશી દારૂની ખુશ્બૂ સમગ્ર રાજ્યમાં પ્રસરેલી છે. દેશી દારૂના રસિકોમાં મોટી માંગ રહે છે. છારાનગરમાં દેશી દારૂ ગાળવાનો જાણે ગૃહ ઉદ્યોગ ચાલી રહ્યો છે. મોટા પ્રમાણમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પ્રો.ડીવાયએસપી ઈશ્વર પરમારે ચાર્જ સાંભળેલ...

ગાંધીયન લખન મુસાફિરથી ભગવા સરકાર કેમ ગભરાઈ રહી છે ? જાણો સત્ય શું છે

કેવડીયામાં કોઈ અગ્રણી રાજકારણી માત્ર આવવાના હોય તો લખનભાઈને ‘હાઉસ-ઍરેસ્ટ’ અથવા ‘આગોતરી અટકાયત’ કરી લેવામાં આવે છે. આવું વારંવાર થઈ રહ્યું હતું. દિલીપ પટેલ ગાંધીનગર, 17 માર્ચ 2020 સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિવિધ પ્રોજેક્ટોનો સરકાર સામે વિરોધ કરતા નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના માથાવાડી ગામના અને મૂળ રાજગઢ ભાવનગરના લખનભાઈ મુસાફિરને નર્મદા...

ગાંધીવાદી, લખન મુસાફિર ગુજરાતના ત્રાસવાદી છે – પોલીસ

તમારા માટે તમારા "સ્વીકાર્ય, પ્રામાણિક વ્યવસાય" રાખો! સાગર રબારી  સર્વોદય કાર્યકર લખનભાઇ (લખન મુસાફિર) ને તાજેતરમાં રાજપીપળા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા 2 જિલ્લા (નર્મદા, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર અને તાપી) માં પ્રવેશ પર પ્રતિબંધ મૂકતી નોટિસ ફટકારી છે. પોલીસ રિપોર્ટને ટાંકીને, સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ ડી.ભગતે નોટિસ આપી છે. તેમના નોટિસ પરના ...

જે મારી સાથે ખરાબ કરે છે તેનું મૃત્યું નક્કી – ભાજપ સાંસદ દુબે

દેવઘરમાં બાબા વૈદ્યનાથ ધામની વિધિ કરવાથી રોકી દેવાતા ભાજપના સાંસદ નિશીકાંત દુબે બગડ્યા હતા. તેણે એમ પણ કહ્યું કે જેણે તેની સાથે ખોટું કર્યું તે જેલમાં ગયા અથવા આખરે તેનું મૃત્યુ થયું છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, તેમણે કહ્યું કે, છેલ્લા 11 વર્ષોમાં મેં જોયું છે કે જેણે પણ મારી સાથે ખોટું કરવાનો પ્રયાસ કર્યો છે તે જેલમાં ગયા છે. તેના પર હત્યા, તેન...

જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકીને મળેલી ટેલિફોનિક ધમકી, કોંગ્રેસે વખોડવી...

જંબુસરના ધારાસભ્યને મળેલી ટેલિફોનિક ધમકી, કોંગ્રેસે વખોડવી અમદાવાદ 14, માર્ચ 2020 જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય સંજય સોલંકીને ટેલિફોનિક ધમકી મળતાં તેના પ્રત્યાઘાતરૂપે જંબુસર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ કાર્યકરોએ સખત શબ્દોમાં વખોડી. 9 માર્ચ 2020ના રોજ જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય સંજય સોલંકી સાંજના સમયે પોતાના ગામ તરફ જઈ રહ્યા હત...

દરેક રેન્જમાં 9 સાયબર ક્રાઇમ પોલીસ મથક શરૂ કરાયા

ગાંધીનગર, 14 માર્ચ 2020 સાયબર ક્રાઇમને રોકવા માટે ગુજરાતમાં  નવ રેન્જમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન શરૂ કરાયા છે, જે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે.  આ રેન્જમાં ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, પંચમહાલ-ગોધરા, ભાવનગર,સુરત,રાજકોટ, જૂનાગઢ અને કચ્છ બોર્ડર રેન્જ જિલ્લા પોલીસ સ્ટેશનોનો સમાવેશ થાય છે. ગાંધીનગર રેન્જનું મુ્ખ્યમથક ગાંધીનગ...

દિલ્હી વિધાનસભામાં એનપીઆર વિરુદ્ધ પ્રસ્તાવ પસાર

કેજરીવાલે કહ્યું - ગેરસમજ માં ન રહીશો, કેન્દ્ર આ પછી એનઆરસી કરશે શુક્રવારે દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારે વિધાનસભામાં રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર (એનપીઆર) વિરુદ્ધ ઠરાવ ખસેડ્યો. આપ સરકારના પ્રધાન ગોપાલ રાયે દરખાસ્ત કરી હતી કે એનપીઆર દેશના મોટાભાગના લોકોને પરેશાન કરશે. રાયે કહ્યું કે ગૃહ પ્રધાન અમિત શાહ જે પણ ખાતરી આપી શકે છે, તે પછીથી એનપીઆરના 2003...

યશ બેંકનો 49 ટકા હિલ્સો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ખરીદશે, યોજના જાહેર

નાણામંત્રી નિર્મલા સીતારામને શુક્રવારે યસ બેંકને બચાવવાની યોજનાની જાહેરાત કરી. મીડિયા સાથે વાત કરતાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે કહ્યું કે બેંકમાં 49 ટકા હિસ્સો એસબીઆઈ ખરીદશે, જ્યારે અન્ય રોકાણકારોને પણ આ માટે આમંત્રણ અપાયું છે. તેમણે કહ્યું હતું કે એસબીઆઇ દ્વારા રોકાણ કરવામાં આવેલી રકમ સાથે, શરત એ હશે કે તેનો હિસ્સો 26% આગામી ત્રણ વર્ષ સુધી રહે...

અમદાવાદનો ઢોરવાડો કે મોતનો વાડો, 16 હજાર પશુના મોત

પાંચ વર્ષમાં ૧૬ હજાર કરતા વધુ ઢોરના મરણઃ ઢોર પકડવા, છોડવા અને પાંજરાપોળ મોકલવામાં ચાલતી ગેરરીતિ : ઢોરવાડામાં એક જ કોન્ટ્રાકટરની ઈજારાશાહી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા એક મહીનાથી ગાયો ગુમ થવાનો વિવાદ ચાલી રહયો છે. મ્યુનિ. ઢોરવાડામાંથી ગાયો ગાયબ થવા મામલે ભાજપના નેતાએ વિજીલન્સ તપાસની માંગણી કરી હતી. જેના પ્રાથમિક રીપોર્ટમાં ૯૬ ગાયો ગુમ ...

અમદાવાદના સીજી રોડના વેપારીની બાવીસ કિલો ચાંદી લઈ ઠગ ફરાર

અમદાવાદ 13 માર્ચ 2020 અમદાવાદ: માણેકચોક સોનીઓ પાસેથી સોના ચાદીના મેળવીને દાગીના બનાવી આપાત શખ્શે સીજીરોડના એક સોની પાસેથી રૂપિયા સાડા આઠ લાખની કિમતની બાવીસ કિલો ચાદી લઈ જઈને નાસી જતા સોની વેપારીઓને ફફડાટ વ્યાપી ગયો છે આ અંગે વેપારીએ ભાડીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે. યશવંતભાઈ પટેલ નવરંગપુરા સીજીરોડ ખાતે ક્રિસ્ટલ કોમ્પલેક્ષમાં ચોકસી યશવંતકુ...

ગુજરાતમાં બે જિલ્લામાં 118 બળાત્કારીઓની ધરપકડ, તો સમગ્ર ગુજરાતમાં કેટલ...

છેલ્લા બે વર્ષમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં  દુષ્કૃત્યના કેસોમાં ૧૧૮ વ્યક્તિઓની ધરપકડ કરી છે. જો સમગ્ર ગુજરાતમાં આ સંખ્યા ગણવામાં આવે તો ઘણી મોટી સંખ્યા થઈ જાય છે. દરેક જિલ્લામાં સરેરાશ 50 બળાત્કારીઓ હોઈ શકે છે. રાજ્યમાં ૦ થી ૫ વર્ષ તેમજ ૬ થી ૧૮ વર્ષની બાળાઓ ઉપર દુષ્કર્મ તથા સામુહિક દુષ્કર્મના કિસ્સામાં કાયદામાં કરાયેલા સુધારા મુજબ ગુનેગારોન...