Wednesday, August 5, 2026

ગાંધીવાદી, લખન મુસાફિર ગુજરાતના ત્રાસવાદી છે – પોલીસ

તમારા માટે તમારા "સ્વીકાર્ય, પ્રામાણિક વ્યવસાય" રાખો! સાગર રબારી  સર્વોદય કાર્યકર લખનભાઇ (લખન મુસાફિર) ને તાજેતરમાં રાજપીપળા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા 2 જિલ્લા (નર્મદા, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર અને તાપી) માં પ્રવેશ પર પ્રતિબંધ મૂકતી નોટિસ ફટકારી છે. પોલીસ રિપોર્ટને ટાંકીને, સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ ડી.ભગતે નોટિસ આપી છે. તેમના નોટિસ પરના ...

જે મારી સાથે ખરાબ કરે છે તેનું મૃત્યું નક્કી – ભાજપ સાંસદ દુબે

દેવઘરમાં બાબા વૈદ્યનાથ ધામની વિધિ કરવાથી રોકી દેવાતા ભાજપના સાંસદ નિશીકાંત દુબે બગડ્યા હતા. તેણે એમ પણ કહ્યું કે જેણે તેની સાથે ખોટું કર્યું તે જેલમાં ગયા અથવા આખરે તેનું મૃત્યુ થયું છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, તેમણે કહ્યું કે, છેલ્લા 11 વર્ષોમાં મેં જોયું છે કે જેણે પણ મારી સાથે ખોટું કરવાનો પ્રયાસ કર્યો છે તે જેલમાં ગયા છે. તેના પર હત્યા, તેન...

જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકીને મળેલી ટેલિફોનિક ધમકી, કોંગ્રેસે વખોડવી...

જંબુસરના ધારાસભ્યને મળેલી ટેલિફોનિક ધમકી, કોંગ્રેસે વખોડવી અમદાવાદ 14, માર્ચ 2020 જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય સંજય સોલંકીને ટેલિફોનિક ધમકી મળતાં તેના પ્રત્યાઘાતરૂપે જંબુસર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ કાર્યકરોએ સખત શબ્દોમાં વખોડી. 9 માર્ચ 2020ના રોજ જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય સંજય સોલંકી સાંજના સમયે પોતાના ગામ તરફ જઈ રહ્યા હત...

દરેક રેન્જમાં 9 સાયબર ક્રાઇમ પોલીસ મથક શરૂ કરાયા

ગાંધીનગર, 14 માર્ચ 2020 સાયબર ક્રાઇમને રોકવા માટે ગુજરાતમાં  નવ રેન્જમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન શરૂ કરાયા છે, જે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે.  આ રેન્જમાં ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, પંચમહાલ-ગોધરા, ભાવનગર,સુરત,રાજકોટ, જૂનાગઢ અને કચ્છ બોર્ડર રેન્જ જિલ્લા પોલીસ સ્ટેશનોનો સમાવેશ થાય છે. ગાંધીનગર રેન્જનું મુ્ખ્યમથક ગાંધીનગ...

દિલ્હી વિધાનસભામાં એનપીઆર વિરુદ્ધ પ્રસ્તાવ પસાર

કેજરીવાલે કહ્યું - ગેરસમજ માં ન રહીશો, કેન્દ્ર આ પછી એનઆરસી કરશે શુક્રવારે દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારે વિધાનસભામાં રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર (એનપીઆર) વિરુદ્ધ ઠરાવ ખસેડ્યો. આપ સરકારના પ્રધાન ગોપાલ રાયે દરખાસ્ત કરી હતી કે એનપીઆર દેશના મોટાભાગના લોકોને પરેશાન કરશે. રાયે કહ્યું કે ગૃહ પ્રધાન અમિત શાહ જે પણ ખાતરી આપી શકે છે, તે પછીથી એનપીઆરના 2003...

યશ બેંકનો 49 ટકા હિલ્સો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ખરીદશે, યોજના જાહેર

નાણામંત્રી નિર્મલા સીતારામને શુક્રવારે યસ બેંકને બચાવવાની યોજનાની જાહેરાત કરી. મીડિયા સાથે વાત કરતાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે કહ્યું કે બેંકમાં 49 ટકા હિસ્સો એસબીઆઈ ખરીદશે, જ્યારે અન્ય રોકાણકારોને પણ આ માટે આમંત્રણ અપાયું છે. તેમણે કહ્યું હતું કે એસબીઆઇ દ્વારા રોકાણ કરવામાં આવેલી રકમ સાથે, શરત એ હશે કે તેનો હિસ્સો 26% આગામી ત્રણ વર્ષ સુધી રહે...

અમદાવાદનો ઢોરવાડો કે મોતનો વાડો, 16 હજાર પશુના મોત

પાંચ વર્ષમાં ૧૬ હજાર કરતા વધુ ઢોરના મરણઃ ઢોર પકડવા, છોડવા અને પાંજરાપોળ મોકલવામાં ચાલતી ગેરરીતિ : ઢોરવાડામાં એક જ કોન્ટ્રાકટરની ઈજારાશાહી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા એક મહીનાથી ગાયો ગુમ થવાનો વિવાદ ચાલી રહયો છે. મ્યુનિ. ઢોરવાડામાંથી ગાયો ગાયબ થવા મામલે ભાજપના નેતાએ વિજીલન્સ તપાસની માંગણી કરી હતી. જેના પ્રાથમિક રીપોર્ટમાં ૯૬ ગાયો ગુમ ...

અમદાવાદના સીજી રોડના વેપારીની બાવીસ કિલો ચાંદી લઈ ઠગ ફરાર

અમદાવાદ 13 માર્ચ 2020 અમદાવાદ: માણેકચોક સોનીઓ પાસેથી સોના ચાદીના મેળવીને દાગીના બનાવી આપાત શખ્શે સીજીરોડના એક સોની પાસેથી રૂપિયા સાડા આઠ લાખની કિમતની બાવીસ કિલો ચાદી લઈ જઈને નાસી જતા સોની વેપારીઓને ફફડાટ વ્યાપી ગયો છે આ અંગે વેપારીએ ભાડીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે. યશવંતભાઈ પટેલ નવરંગપુરા સીજીરોડ ખાતે ક્રિસ્ટલ કોમ્પલેક્ષમાં ચોકસી યશવંતકુ...

ગુજરાતમાં બે જિલ્લામાં 118 બળાત્કારીઓની ધરપકડ, તો સમગ્ર ગુજરાતમાં કેટલ...

છેલ્લા બે વર્ષમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં  દુષ્કૃત્યના કેસોમાં ૧૧૮ વ્યક્તિઓની ધરપકડ કરી છે. જો સમગ્ર ગુજરાતમાં આ સંખ્યા ગણવામાં આવે તો ઘણી મોટી સંખ્યા થઈ જાય છે. દરેક જિલ્લામાં સરેરાશ 50 બળાત્કારીઓ હોઈ શકે છે. રાજ્યમાં ૦ થી ૫ વર્ષ તેમજ ૬ થી ૧૮ વર્ષની બાળાઓ ઉપર દુષ્કર્મ તથા સામુહિક દુષ્કર્મના કિસ્સામાં કાયદામાં કરાયેલા સુધારા મુજબ ગુનેગારોન...

ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેતા વેપારીઓ સામે મિલકત જપ્તી

ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેતા વેપારીઓ સામે કાયદાની મર્યાદામાં રહીને મિલકત જપ્તી અને રજિસ્ટ્રેશન રદ કરવા સુધીની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સરકારની તિજોરીમાં જે ટેક્સ આપવો જોઈએ તે ટેક્સ ન આપે તો તેને શોધવા અને વસૂલ કરવા અમારો જીએસટી વિભાગ સતત પ્રયત્નશીલ છે. નકલી બીલોથી ટેક્સ ક્રેડિટ લેવાના ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અમારી સરકાર સહેજ પણ ચલાવી લેવ...

પોલીસમાં 10 હજાર નોકરી, 45 હજાર હોમગાર્ડ લેવાશે, વચનોની લહાણી

ગૃહ વિભાગની વિવિધ સંવર્ગમાં ૧૦,૯૮૯ નવી જગ્યાઓ ભરવામાં આવશે  રૂા. ૩.૪૩ લાખ કરોડના વિદેશી મુડી રોકાણના કમીટમેન્ટ  ખૂન, અપહરણ, દુષ્કર્મ, મહિલા વિરૂધ્ધના ગુના, આર્થિક ગુના, હિંસાત્મક ગુનાના રેટમાં અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં ક્રાઇમ રેટ ઓછો  હોમગાર્ડના સંખ્યાબળમાં ૪,૫૨૮નો વધારો કરી કુલ સંખ્યા બળ ૪૯,૮૦૮ કરવાનું આયોજન • ગુજરાત પોલીસ માટે બોડી વોર્ન ...

વિશ્મય શાહે સર્વોચ્ચ અદાલતમાં જામીન માંગ્યા

શહેરના બહુ ચર્ચિત BMW હિટ એન્ડ રન કેસના દોષિત વિસ્મય શાહે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી જામીન માગ્યા છે. આ પહેલા ગુજરાત હાઈકોર્ટે ગત ફેબ્રુઆરીમાં સેશન્સ કોર્ટે ફટકારેલી પાંચ વર્ષની જેલની સજા યથાવત રાખી હતી. આમ વિસ્મય શાહે આ 5 વર્ષની સજા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. આ પહેલા સેશન્સ કોર્ટે વિસ્મયને પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી. તેની સામે વિસ્મયે...

પોલીસ સ્ટેશનમાં સારવાર ન આપતાં કલ્ટોડિલ મોતનું કલંક

પાંડેસરા પોલીસ સ્ટેશનથી 108માં સુરત સિવિલ હોસ્પિટલ લવાયેલા એક આરોપીને મૃત જાહેર કરાતા પરિવારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. વિમલ યાદવને પાંડેસરા પોલીસ હાઉસીંગમાં થયેલા ઝઘડાની ફરિયાદ બાદ મંગળવારની રાત્રે ઉપાડી ગઈ હતી. શ્વાસની તકલીફથી પીડિત વિમલ આખી રાત બુમો પાડતો રહ્યો છતાં લોકઅપમાંથી તેને બહાર ન કાઢી સારવાર માટે નહીં મોકલતા વિમલ મોત ને ભેટ્યો હોવાનુ...

અમરેલીની ડોન સોનું ડાંગર સામે આતંકવાદી હોવાનો ગુનો

ગુજરાત આંતકવાદ 1 નિયંત્રણ મુજબ અમરેલી જિલ્લામાં પ્રથમ ગુનો નોંધાયો છે. સાવરકુંડલા તાલુકા પોલીસમાં કુખ્યાત લેડી ડોન સોનુ ડાંગર પર વધુ એક પોલીસ ફરીયાદ નોંધાઇ છે. જેમાં અમરેલી એલસીબી પીએસઆઈ આર.કે.કરમટા ફરિયાદી બન્યા છે. સાવરકુંડલા તાલુકા પોલીસમાં કુખ્યાત લેડી ડોન સોનુ ડાંગર પર વધુ એક પોલીસ ફરીયાદ નોંધાઇ છે. આંતરરાજ્ય તસ્કરીમાં કાર્યરત રહેવાથી કુખ્ય...