ગુજરાતના નેતાને મારનારા ભાજપના કાર્યાલય મંત્રીને જેલની સજા
BJP office secatary who beat up Gujarat leader sentenced to jail गुजरात नेता को मारने वाले भाजपा कार्यालय मंत्री को जेल की सजा
મહિસાગર જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી જીગર પંડયાને એક માસની કેદ
ગુનો કર્યો છતાં પાટીલે તેમને સસ્પેન્ડ કરવાના બદલે હોદ્દા પર ચાલુ રાખ્યો
અમદાવાદ, 1 ઓગસ્ટ 2024
લુણાવાડામાં ભાજપના કોર્પોરેટરને પોલીસ સ્ટેશનમાં માર...
ગુજરાતમાં ભ્રષ્ટાચાર ડિમોલીશ થયો, મકાન ડિમોલિશનમાં ભ્રષ્ટાચાર
Corruption was not demolished in Gujarat, corruption in building demolition
અમદાવાદ, 20 જુલાઈ 2024
ગુજરાતમાં 250 શહેરો અને ગામડાઓમાં દબાણ અને ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની કાર્યવાહીમાં વ્યાપક તોડપાણી થઈ રહ્યાં છે. આવા 15 લાખ બાંધકામ અધિકારીઓ, રાજ નેતાઓ, બિલ્ડરો અને બ્લેકમેઈલરો માટે પૈસા પડાવવાની ફેક્ટરી બની ગઈ છે.
ગુજરાતમાં 28 માર્ચ 2011 પહે...
મોદી સરકારે 3 નહીં 33 જુલમી કાયદા બનાવી ક્રુર શાસન શરૂ કર્યું, ગુજરાતમ...
मोदी ने 33 दमनकारी कानून बनाकर क्रूर शासन किया, गुजरात ने 137 कानून बदले Modi, cruel rule by making 33 repressive laws, Guj changed 137 laws
ગુજરાતમાં હવે 137 કાયદા બદલાયા
અમદાવાદ, 4 જુલાઈ 2024
1 જુલાઇ થી સમગ્ર દેશમાં IPC, CrpC અને પુરાવા અધિનિયમ સંબંધિત સંસદ દ્વારા નવા કાયદા બનાવી નવીન જોગવાઇઓ લાગુ કરવામાં આવી છે. જેના સંદર્ભે રાજ્યપાલના વ...
તાનાશાહના જુલમી ત્રણ કાયદા
Three laws of dictator तानाशाह के तीन कानून
હવે ગાંધીજીનું અપમાન કરો, તો ગુનો નહીં બને
પોલીસ ગમે ત્યારે પકડીને 90 દિવસ સુધી જેલમાં નાખી શકે
ત્રણ ફોજદારી કાયદા 1 જુલાઇથી સમગ્ર દેશમાં અમલમાં આવ્યા છે
અમદાવાદ, 2 જુલાઈ 2024
ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમના ત્રણ કાયદા લાગુ કરવામાં આવી રહ્યા છે. જેમાં ઘણી સારી જોગવાઈઓ કરવામાં આવી છે. તેની સારી બાબ...
વિરુદ્ધ દિશામાં વાહન ચલાવવાથી મોતમાં ગુજરાત બીજા સ્થાને
ઉલટા માર્ગે ચાલતા વાહનોથી મોતમાં ગુજરાત બીજા નંબર પર Gujarat ranks second in deaths due to driving in the wrong side
ગુજરાતમાં ઉંધે માર્ગે અકસ્માતથી 500 લોકો મોતને ભેટે છે
સાચા રસ્તે નહીં ચાલો તો ધરપકડ, દંડ અને સજા
દિલીપ પટેલ
અમદાવાદ, 22 જૂન 2024
ગુજરાતમાં રોંગ સાઈડમાં વાહન ચલાવતા ચાલકો સામે IPC 279 અને મોટર વ્હીકલ એક્ટ 184 હેઠળ ગુનો નોંધા...
ગુજરાતમાં આતંકવાદીઓ ચૂંટણી સમયે જ આવે છે
Terrorists come to Gujarat only during elections गुजरात में आतंकवादी सिर्फ चुनाव के दौरान ही आते हैं
દિલીપ પટેલ
અમદાવાદ, 21 મે 2024
ગુજરાતની સરકારી કચેરીઓમાં આતંકવાદ વિરુદ્ધ શપથ લેવામાં આવી રહ્યા છે. દેશના નાગરિકોને આતંકવાદ અને હિંસાથી દૂર રાખવા દર વર્ષે 21મી મેના રોજ આતંકવાદ વિરોધી દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસના ભાગરૂપે ગાંધીનગરની તમામ સ...
ગુજરાતમાં સોશિયલ મિડિયા સિરિયલ ગેંગ કેવી રીતે કામ કરે છે
How do social media serial gangs work in Gujarat? गुजरात में सोशल मीडिया सीरियल गैंग कैसे काम करते हैं?
દિલીપ પટેલ
અમદાવાદ, 17 મે 2024
રાજકીય પક્ષોની આઈટી ગેંગ દ્વારા નેટનો વ્યવસ્થિત રીતે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. ધમકીઓ આપવામાં આવી રહી છે અને જો લોકો તેમની મરજી મુજબ ન લખે તો રાજકીય સમર્થકો વોટ્સએપ, ફેસબુક અને ટ્વિટર પર બદનક્ષીનો ખેલ શરૂ...
અમિત શાહની ચૂંટણી સ્ટ્રેટેજી, ગાંધીનગરમાં ગુંડાઓને છૂટો દોર
અમિત શાહની 10 લાખની લીડ મેળવવાની ચૂંટણી સ્ટ્રેટેજી
દિલીપ પટેલ
1 - ગુંડાઓને છૂટો દોર આપી દીધો.
2 - અસામાજિક તત્વોને જેલમાંથી પેરોલ
3 - બસમાં ભાજપના ખર્ચે અજમેર શરીફ યાત્રાયે લઈ જવાયા.
4 - મતદાન બહિષ્કાર કરવાના બહાને મતદાન નહીં કરવા આંદોલન કરાયું.
5 - ગુજરાત ભરના ગુંડાઓ સાથે ભાજપના નેતાઓની બેઠક બોલાવી હતી.
6 - પહેલાં તો કોંગ્રેસનું બુથ પરની ...
વડાપ્રધાન મોદીએ દેશના રાજ્યોની 162 મુલાકાત લીધી, પરંતુ મણિપુરની નહીં
ગયા વર્ષે 3 મેના રોજ મણિપુરમાં વંશીય સંઘર્ષ શરૂ થયો ત્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 વિદેશ પ્રવાસો પણ કર્યા છે. મે 2023 થી એપ્રિલ 2024 ની વચ્ચે, તેમણે રાજસ્થાનની સૌથી વધુ બે ડઝન મુલાકાત લીધી અને 22 વખત મધ્યપ્રદેશની પણ મુલાકાત લીધી. ગુજરાતમાં તેઓ 24 વખત આવીને ગયા છે. મોદી ગુજરાતમાં સભાઓ ગજવીને ગયા પણ તેઓએ ક્યારેય મણિપુરની હિંસા અંગે એક શબ્દ કહ્યો...
15 હજાર સરકારી કચેરીમાંથી 60 ટકામાં અગ્નિ શામક સાધનો નથી, આગમાં પુરાવા...
15 हजार सरकारी कार्यालयों में से 60 फीसदी में आग बुझाने के यंत्र नहीं, 60% of 15,000 Guj. government offices do not have fire provision
દિલીપ પટેલ
ગાંધીનગર, 10 જૂન 2022
સચિવાલયના બ્લોક નંબર 17માં પેન્શનરો-પ્રોવિડંડ ફંડ, ટ્રેજરી અને કંટ્રોલ ઓફીસમાં લાગેલી આગને લીધે ગુજરાતના નિવૃત કર્મચારીના પેન્શન અને પ્રોવિડંડ ફંડ સહીત મહત્વના દસ્તાવેજો બળ...
ગુજરાતમાં 13 લાખ હેક્ટર જમીન પરના 58 પ્રોજેક્ટ સામે 20 લાખ લોકોનો વિરો...
ढाई लाख करोड़ का निवेश विवादों में, गुजरात में 13 लाख हेक्टेयर जमीन पर 58 परियोजनाओं के विरोध में 20 लाख लोगों ने किया विरोध
ગાંધીનગર, 22 એપ્રિલ 2023
ગુજરાતમાં 58 પ્રોજેક્ટસ એવા છે જેમાં સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યાં છે. આવા ચાલુ તકરાર પ્રોજેક્ટ કે જે મોટા ભાગે માળખાગત પરિયોજનાઓ છે. જેમાં 20 લાખ 32 હજાર 249 લોકો અસરગ્રસ્ત છે. જેમાં 12 લાખ 86 ...
ગુજરાતમાં રોયલ્ટી રૂ.2000 કરોડની આવક અને ચોરી 21 હજાર કરોડની
ગાંધીનગર, 7 એપ્રિલ 2023
ગુજરાતના જીઓલોજી અને માઇનિંગ આયોગ (CGM)એ જાહેરાત કરી છે કે, નાણાકીય વર્ષ 22-23 માટે રોયલ્ટીની રૂ. 2070 કરોડની આવક થઈ છે. જેમાં પાછલા વર્ષની સરખામણીમાં 19.44%નો વધારો થયો છે. મુખ્ય ખનિજો જેમ કે, ચૂનાનો પત્થર, બોક્સાઈટ, લિગ્નાઈટ વગેરેનો ફાળો સમગ્ર રોયલ્ટી વસૂલવામાં 30% છે. જ્યારે, સામાન્ય રેતી, બ્લેકટ્રેપ, ગ્રેનાઈટ, માર્બલ, ચ...
ગુજરાતમાં કમોસમી વરદાસથી 15 જિલ્લાના 2 લાખ હેક્ટરનો સર્વે થતાં 42,210 ...
ગાંધીનગર, 6 એપ્રિલ 2023
કેબિનેટ બેઠકમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદથી ખેતી અને બાગાયતી પાકમાં થયેલા નુકશાન અંગે ચર્ચા કરાઇ હતી. માર્ચ માસ દરમિયાન થયેલા કમોસમી વરસાદને કારણે 15 જિલ્લાનાં 64 તાલુકાના 2785 ગામોમાં પાક નુકશાન થયું છે.
જૂનાગઢ, અમરેલી, કચ્છ, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ, તાપી, રાજકોટ, બનાસકાંઠા, સુરત, બોટાદ, જામનગર, ભાવનગર,અરવલ્લી અને...
12 કરોડની નકલી નોટો ગુજરાતમાં પકડાઈ
૨૫-૦૮-૨૦૨૨
વર્ષ ૨૦૧૬થી વર્ષ ૨૦૨૦ પાંચ વર્ષમાં ગુજરાતમાં કુલ ૧૨,૨૪,૨૩,૩૦૦ ના મૂલ્યની નકલી નોટો પકડાઈ જે ગંભિર અને ચિંતાનો વિષય છતાં ભાજપા સરકાર મૌન
· છેલ્લા પાંચ વર્ષમાં રૂ. ૨૦૦૦/- ની પકડાયેલી નકલી નોટોનો પ્રમાણ ૧૦૭ ગણાનો વધારો નોંધાયો છે. સમગ્ર દેશમાંથી સૌથી વધુ નકલી નોટો ગુજરાતમાંથી પકડાઈ છે. નકલી નોટોનો કારોબાર કોના આર્શીવાદથી ?
નોટબંધી ...
ગુજરાતમાં સાયબર ગુન્હાઓમાં ૨૭૪ ટકાનો વધારો, સજા કોઈને નહીં
23-12-2022
· ગુજરાતમાં સાયબર ગુન્હાઓમાં ક્રાઈમમાં ૨૭૪ ટકાનો વધારો નોધાયો.
· ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં સાયબર ગુન્હાના દોષિતની સંખ્યા શૂન્ય છે.
· સાઈબર ગુન્હાઓમાં ગુજરાત ૧૫૩૬ ગુન્હાઓ સાથે દેશમાં ૮માં ક્રમાંકે છે.
ડીઝીટલ ઇન્ડિયાની સુફિયાણી વાતો કરતી ભાજપ સરકારની પોલ ખોલતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી હિરેન બેંક...
ગુજરાતી
English











