Wednesday, August 5, 2026

એર ઈન્ડિયા ‘ટાટા’ સીવાય કોઈ ખરીદવા તૈયાર નથી

એર ઈન્ડિયાને ખરીદવા માટે હરરાજી માટે દોઢ મહિનો બાકી છે ત્યારે અત્યાર સુધીમાં એકમાત્ર ટાટા સમૂહે ઈચ્છા વ્યકત કરી છે. જો કે હાલમાં વિશ્વની અનેક નામાંકિત વિમાનની કંપનીઓ કોવિડ-19ની મહામારીના પગલે સંકટમાં મુકાઈ ગઈ છે. એકમાત્ર ટાટા સમુહ હરરાજી માટે આગળ આવી શકે છે. જયારે ઉદયમ એરલાઈન, સિંગાપુર એરલાઈને કોવિડ-19ના લીધે એર ઈન્ડિયા સાથે જોડાવવાની ના પાડી દીધી ...

વ્હિસ્કી વેચવામાં ભારતની કંપનીઓ સૌથી આગળ, વિશ્વની ટોપ 25 માંથી 13 ભારત...

ફોર્બ્સની યાદીમાં સામેલ 25 વ્હિસ્કી બ્રાન્ડ્સમાં 13 બ્રાન્ડ ભારતીય છે. એટલું જ નહીં સૌથી વધારે વેચાનારી વ્હિસ્કી પણ ભારતીય કંપનીઓ બનાવે છે. "અહીં ‘1,000’ નું વેચાણ એટલે કે 10 લાખ કેસ વેચાયા, કુલ 90 લાખ લિટર." The best-sellers are: McDowell’s Country: India Owner: United Spirits Sales: 30,700 Officer’s Choice Country: India...

ભારત સામે પાકિસ્તાન નમ્યું: કુલભુષણ જાધવ મોતની સજાના વિરોધમાં અપીલ કરી...

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કુલભૂષણ જાધવને મોતની સજાના વિરોધમાં અપીલ કરવાની અનુમતિ આપી છે. પાકિસ્તાને દાવો કર્યો છે કે જાધવને આ અપીલ કરતા પહેલા વિશિષ્ટ અધ્યાદેશ લાવવો પડ્યો છે. જોકે, ભારતે પાકિસ્તાનના દાવાને ઠગારો ગણાવ્યો છે. ભારતે જણાવ્યું છે કે પાડોશી દેશના છેલ્લા 4 વર્ષથી ચાલી રહેલા નાટકનો જ એક ભાગ છે અને તે માત્ર અને માત્ર આ મામલે ભ્રમણા ઉભી...

મમતા બેનર્જીને ઓક્સફર્ડ યુનીવર્સીટીમાં સંબોધન માટે આમંત્રણ અપાયું

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન, મમતા બેનર્જીને ફરી એકવાર ઓક્સફર્ડ યુનિવર્સિટીની વાર્ષિકી માં સંબોધન માટે આમંત્રણ અપાયુ છે. રાજ્ય સરકારના સૂત્રોએ તેની પુષ્ટિ કરી છે. જણાવવામાં આવ્યુ છે કે, આ વખતે નું સંબોધન ઓનલાઇન રાખવામાં આવશે. આંતરરાષ્ટ્રીય આવક-જાવક બંધ હોવાના કારણે, આ સંબોધન વર્ચુઅલ ચેનલો દ્વારા પ્રસારિત કરવામાં આવશે. આ અગાઉ 2017 માં મુખ્ય પ્રધાનને ...

વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ત્રણેય પર એક જ એપ માંથી ચેટ કરી શકાશે...

દુનિયામાં સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તરીકે ઓળખાતા વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામને ફેસબૂક સાથે મર્જ કરવાની અટકળોએ વેગ પકડ્યો છે. ફેસબુકે વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામને ટેકઓવર કરી લીધી હતી. જે અત્યાર સુધીનું સૌથી મોટુ અધિગ્રહણ છે. બે  લોકપ્રિય પ્લેટફોર્મને ખરીદી લીધા બાદ એવી અટકળો પર હતી કે, શું આ ત્રણેય પ્લેટફોર્મ્સને એકસાથે કામ કરવા માટે મર્જ...

ભારતીય અર્થવ્યવસ્થાને કોરોનાથી બહાર આવવામાં લાંબો સમય લાગશેઃ રઘુરામ રા...

ભારતીય રીઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ભારતીય ઈકોનોમી પર કોરોના સંકટની અસરને લઈને કહ્યુ છે કે તેમાથી બહાર આવવામાં ઘણો સમય લાગશેઃ તેમણે કહ્યુ હતુ કે અર્થવ્યવસ્થામાં સુધારાની સ્થિતિ જોવા મળી રહી છે પરંતુ હજુ પણ ઘણુ કરવાનું બાકી છેઃ અર્થતંત્રને સંપૂર્ણ રીકવર થવામાં ઘણો લાંબો સમય લાગશેઃ કોરોનામાં નિયંત્રણ, વેકસીન મળવા, ટેસ્ટીંગનો દાયરો વધારવા ...

સરકારે ત્રણ સરકારી સામાન્ય વીમા કંપનીઓને મર્જ કરવાની યોજનાને નેવે મૂકી...

નાણાં પ્રધાન અરુણ જેટલીએ 2018 ના બજેટમાં આ કંપનીઓ - નેશનલ ઇન્સ્યુરન્સ કો લિમિટેડ, યુનાઇટેડ ઈન્ડિયા ઇન્સ્યોરન્સ કો. લિ., અને ઓરિએન્ટલ ઇન્સ્યુરન્સ કો લિ. ને એક જ એન્ટિટીમાં મર્જ કરવાની અને પછી સ્ટોક એક્સચેન્જમાં સંયુક્ત એન્ટિટી તરીકે સામીલ કરવાની યોજનાની જાહેર કરી હતી. સરકારી અધિકારી કે જેમણે ઓળખ ન આપવાની શરતે જણાવ્યું હતું કે કોવિડ -19 રોગચાળો અન...

ભારતની ત્રણ મોટી પબ્લિક સેક્ટર ઇન્સ્યોરન્સ કંપની ખોટમાં? સરકાર 12,450 ...

મંત્રીમંડળની બેઠકે ત્રણ જાહેર ક્ષેત્રની જનરલ ઇન્શ્યોરન્સ કંપની (PSGIC) એટલે કે ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (OICL), નેશનલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (NICL) અને યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (UIICL)માં કુલ રૂપિયા 12,450 કરોડ; (નાણાકીય વર્ષ 2019-20માં રૂ. 2500 કરોડ સહિત) ની મૂડી ઉમેરણ કરવા માટે મંજૂરી આપી છે પરંતુ તેમાંથી રૂ. 3,475 ...

IndianOil, NTPC Ltd, અને SDMC વચ્ચે દિલ્હીમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ...

દિલ્હીના ઓખલા ખાતેના વીજ પ્લાન્ટ માટે ઇન્ડિયન ઓઇલ, એનટીપીસી લિમિટેડ અને દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (SDMC) વચ્ચે આજે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ એમઓયુ હેઠળ ઇન્ડિયન ઓઇલ, એસડીએમસી અને એનટીપીસી મળીને ગેસિફિકેશન ટેક્નોલ .જીનો ઉપયોગ કરીને દિલ્હીની ઓખલા લેન્ડફિલ સાઇટ પર ઉર્જા પ્લાન્ટના નમૂના લેશે. આ પ્લાન્ટ દર વર્ષે મ્યુનિસિપલ ક...

કોરોના કરતા ખતરનાક વાયરસને નિયંત્રિત કરી શકે એવી લેબોરેટરી બનાવામાં આવ...

કોરોના વાયરસના પ્રકોપને નિયંત્રિત કરવાની અસરકારક રીત એ છે કે તેનું પરીક્ષણ કરીને કોવિડ -19 ના પીડિતોને ઓળખવું. આ દિશામાં નવી પહેલ હેઠળ કાર્યરત, વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (CSIR) ની લખનઉ સ્થિત પ્રયોગશાળા, રાષ્ટ્રીય બોટનિકલ સંશોધન સંસ્થા (NBRI) માં કોવિડ -19 ના પરીક્ષણ માટે એક અદ્યતન વાઇરોલોજી પ્રયોગશાળા શરૂ કરવામાં આવી છે. આ વાઈરોલોજી લે...

ભારતના હાઈવે નુ પરીક્ષણ થશે પરફોર્મન્સ પ્રમાણે માર્ક અપાશે

રસ્તાઓને વધુ સારી બનાવવાના તેના પ્રયત્નોના ભાગરૂપે, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય હેઠળના નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ દેશભરના રાજમાર્ગોની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવાની સાથે સાથે તેનું રેન્કિંગ નક્કી કરવાનો નિર્ણય લીધો છે. આકારણીના માપદંડ વિવિધ સંદર્ભમાં અથવા આંતરરાષ્ટ્રીય પદ્ધતિઓ અને અભ્યાસ અને ભારતીય અભ્યાસના આધારે રાજમાર્ગોની...

રૂપાણી અને મોદીની રૂપાળી વાતોની પોલ ખોલતો સ્ટાર્ટ અપ સરવે, આર્થિક નીતિ...

ગાંધીનગર, 6 જૂલાઈ 2020 ગુજરાતના યુવા ઊદ્યોગ સાહસિકોએ  દેશના 43 ટકા સ્ટાર્ટઅપ શેર સાથે દેશનું સ્ટાર્ટ અપ હબ બન્યું હોવાનો દાવો કરી પ્રજાને ભ્રમિત કરી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ભારત સરકારના આઇ.ટી ક્ષેત્રની પ્રતિષ્ઠિત સંસ્થા નાસ્કોમ (NASSCOM) ના એક અભ્યાસ અહેવાલને ટાંકીને  જણાવ્યું હતું કે 2014થી 2019ના સમયગાળા દરમિયાન વાર્ષિક 12 થી 15 ટકાના ધોર...

VIDEO ઝુમ છોડો, જીઓમીટકથી વિડિયો કોલ મીટીંગ 100 લોકો સાથે કરો, જાસૂસી ...

રિલાયન્સે જિયોમીટ એપ લોંચ કરી; અનલિમિટેડ ફ્રી કોન્ફરન્સિંગની સુવિધા આપી https://www.youtube.com/watch?v=W62kVoortIg મુંબઈ, 4 જુલાઈ 2020 પોતાના ડિજિટલ બિઝનેસ માટે જિયોમીટ વીડિયો કોન્ફરન્સિંગ એપ લોંચ કરી છે, જે ઝૂમની સરખામણીમાં અનલિમિટેડ ફ્રી કોલિંગની સુવિધા આપે છે. વીડિયો કોન્ફરન્સિંગ એપ એન્ડ્રોઇડ, આઇઓએસ, વિન્ડોઝ, મેકઓએસ અને વેબ પર ઉપલબ્ધ છે. એકી...

VIDEO ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના મત વિસ્તારમાં પેટ્રોલના વાહનન...

https://youtu.be/pXCkcgyyExQ રાજકોટ, 30 જૂન 2020 ભાજપ શાસનમાં વિરોધ કરવાનો પણ અધિકાર નથી . સતત પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વિરોધમાં 30 જૂન 2020ના રોજ મોટરસાઇકલનું પેટ્રોલ પરવડતુ ન હોવાથી ઘોડા પર સવારી કાઢી હતી. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના મત વિસ્તાર રાજકોટમાં ડો.રાજદીપ જાડેજાના ઘોડાને અટકાવી દીધો હતો. પહેલા તો ઘોડાને પોલીસ દ્વારા માર માર્યો હતો...

પાકિસ્તાનની જેલોમાં કેદ ગુજરાતનાં માછીમારો ને છોડાવો

રાષ્ટ્રપતિ ને પત્ર લખીને રજૂઆત કરી_ રાજુલા, 30 જૂન 2020 ભારત પાકિસ્તાન સીમા નજીક માછીમારી કરતા સમયે સીમા ઉલ્લંધન બદલ માછીમારોને પાકિસ્તાન મરીન સિકયુરિટી દ્વારા પકડી જેલમાં કેદ કરી દેવામાં આવે છે.  માછીમારોને મુક્ત કરાવવા માટે ઉનાના યુવા આગેવાનો દ્વારા રાષ્ટ્રપતિને પત્ર લખી  માંગણી કરી છે. વિશાળ દરિયાકાંઠા વિસ્તારમાં વસતાં અનેક પરિવારો માછી...