Wednesday, August 5, 2026

લોકડાઉનમાં પોલીસે લોકોને કૃરતાપૂર્વક માર્યા છે – PUCL

ભારતની અગ્રિમ માનવ અધિકાર સંગઠન, પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ (પીયુસીએલ) એ નિવેદનમાં માંગ કરી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાનોની સલાહ સાથે તુરંત કોવિડને પગલે સંપૂર્ણ લોકડાઉનને પાછું ફેરવવાનું વિચારવું જોઇએ.  મર્યાદિત લોકડાઉન વિસ્તારો હોવા જોઈએ." લોકડાઉનને સંપૂર્ણ અથવા અંશત હટાવી શકાય તેવા પ્રદેશો અને વિસ્તારોને નિર્ધારિત કરવા મા...

કોવિડ-19 દૈનિક બુલેટીન

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ દેશમાં અત્યાર સુધીમાં 6,184 દર્દીઓ સાજા થઇ ગયા છે જે 22.17%નો રિકવરી દર દર્શાવે છે. ગઇકાલથી અત્યાર સુધીમાં નવા 1396 કેસ પોઝિટીવ નોંધાતા દેશમાં કોવિડ-19ના પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 27,892 થઇ છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 48 દર્દીના મૃત્યુ થયા હોવાથી અત્યાર સુધીમાં ભારતમાં કોવ...

10 લોકોને નોકરી આપી 9 લાખ ડોલરનુ રોકાણ કરશે તેને અમેરિકામાં EB-5 વિઝા

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ મારફત અમેરિકામાં ઈમિગ્રેશન પર પ્રતિબંધ મૂક્યો હોવાની જાહેરાત કરી હતી. જેના ભાગરૂપે ગ્રીન કાર્ડ્સ ઈશ્યૂ કરવા પર 60 દિવસનો પ્રતિબંધ મૂકતા એક્ઝિક્યુટીવ ઓર્ડર પર બુધવારે હસ્તાક્ષર કર્યા હતા. કોરોના વાયરસને લીધે અમેરિકાના નાગરીકોને વિદેશી કામદારોની હરીફાઈથી સુરક્ષિત રાખવા અર્થે આ પગલુ લેવામાં આવ્યુ છે. 76.24 ભારત...

4 મહાનગરોમાં દુકાનો નહીં ખોલવાનો આદેશ છતાં ધંધો ચાલું

રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં આગામી તા. ૩ મે સુધી સમગ્રતયા દુકાનો ચાલુ કરવા દેવાશે નહિ. એવો રૂપાણીએ આદેશ તો આપ્યો પણ દુકાનો ઘણી જગ્યાએ આ મહાનગરોમાં ખૂલી હતી. મોલ પણ ખુલ્લા હતા. રાજ્ય સરકાર સાથે પરામર્શ કર્યા પછી મ્યુનિસિપલ કમિશનરો અને કલેકટરોએ સંયુકત પણે નિર્ણય કર્યો હતો કે, પ્રવર્તમાન પરિસ્થિતીમાં આગામી તા. ૩ મે સુધી આ ચ...

સરકાર કોરોના સહાયતા યોજના હેઠળ રૂ. 1000ની સહાય કરતી હોવાના દાવાના વોટ્...

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો (PIB)ના ફેક્ટ ચેક એકમે આજે ટ્વીટમાં સ્પષ્ટતા કરી છે કે, ભારત સરકાર કોરોના સહાયતા યોજના નામની કોઇપણ યોજના હેઠળ કોઇપણ વ્યક્તિને રૂપિયા 1000ની આર્થિક સહાય કરતી નથી. સરકારે WCHO નામથી એક યોજના શરૂ કરી છે અને તે અંતર્ગત દરેક વ્યક્તિને રૂ. 1000ની સહાય કરવામાં આવે છે તેવા વોટ્સએપ પર ફરતા થયેલા દાવાના કારણે આ સ્પષ્ટતા કરવામાં આવી છ...

કોવિડ-19 લોકડાઉન છતાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને રોહતાંગ પાસને ત્રણ અઠવા...

બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (બીઆરઓ)એ રાહતાંગ પાસ (દરિયાની સપાટીથી 13,500 ફીટની ઊંચાઈ પર સ્થિત) પરથી બરફ દૂર કરીને આજે એને ટ્રાફિકની અવરજવર માટે ખુલ્લો મૂક્યો હતો. હિમાચલ પ્રદેશનાં લાહોલ અને સ્પિતિ જિલ્લાને દેશનાં બાકીના વિસ્તારો સાથે જોડતો આ ધોરી નસ સમાન માર્ગ છે. આ માર્ગ ગયા વર્ષે 18 મેના રોજ ખુલ્યો હતો. હિમાચલ પ્રદેશની સરકારે લણણી શરૂ કરીને ખેડૂ...

લેહ અને નવી દિલ્હી માટે હાઇડ્રોજન ફ્યૂઅલ સેલ આધારિત બસ શરુ થશે.

NTPCએ લેહ અને નવી દિલ્હી માટે હાઇડ્રોજન ફ્યૂઅલ સેલ આધારિત બસ અને કાર પરિયોજના શરૂ કરી – વૈશ્વિક EOI મંગાવ્યા

કોરોના યુગમાં ભાજપનું ગંદુ રાજકારણ, ઘરે રહીને ભાંડે છે

કોરોના યુગમાં પણ ભાજપનું રાજકારણ ચાલુ છે, હવે મમતા સરકાર વિરુદ્ધ ઘરોથી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે પશ્ચિમ બંગાળ ભાજપે સીએમ મમતા બેનર્જીની આગેવાની હેઠળની સરકાર પર રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસ સાથેના વ્યવહારમાં ગેરવહીવટનો આરોપ લગાવ્યો છે. તેની સામે રવિવારે (26 એપ્રિલ, 2020) પક્ષના નેતાઓ અને સમર્થકો મમતા બેનર્જી સરકાર સામે તેમના ઘરેથી વિરોધ કરશે. પ...

ન્યાયાધીશ બનવા 2000 કિ.મી. પોતે વાહન ચલાવીને અદાલત પહોંચ્યા

કોરોનાના કારણે 3 મે માટે બંધ છે. જેના કારણે દેશમાં તમામ જાહેર પરિવહન, ટ્રેનો, વિમાન વગેરે બંધ છે. હવાઈ ​​અને રેલ્વે પેસેન્જર સેવાઓ સ્થગિત થવાને કારણે બે ન્યાયાધીશોએ દેશના જુદા જુદા ભાગોમાં ઉચ્ચ અદાલતોના મુખ્ય ન્યાયાધીશ તરીકેનો ચાર્જ સંભાળવા માટે બે હજાર કિલોમીટરથી વધુની યાત્રા કરી હતી. આ ન્યાયાધીશોની તાજેતરમાં ઉચ્ચ અદાલતોના મુખ્ય ન્યાયાધીશ તરીકે...

API માટે ચાઇનીઝ નિર્ભરતા ઘટાડવાની CSIR-IICT ની વિવિધ પહેલ

API અને દવાના ઇન્ટર્મીડિએટ્સની નિર્ભરતા ઘટાડવા માટે CSIR-IICTની વિવિધ પહેલ

લૉકડાઉન વચ્ચે પણ NTPCએ અવિરત વીજપૂરવઠો પૂરો પાડ્યો

લૉકડાઉન વચ્ચે પણ NTPCએ અવિરત વીજપૂરવઠો પૂરો પાડ્યો, તમામ પ્લાન્ટ્સમાં સામાજિક અંતરની માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં આવે છે., NTPC વિદ્યાંચલે 13 એપ્રિલ 2020ના રોજ 100 ટકા PLF હાંસલ કર્યું

ગૃહ મંત્રાલયે અમુક શ્રેણીઓની દુકાનો ખોલવા સંબંધિત આદેશ આપ્યો

MHA issues Order to States/UTs to allow Opening of Certain Categories of Shops, except those in Single and Multi-brand Malls. These Relaxations in Lockdown Restrictions would not applicable in Hotspots/Containment Zones.

કોવિડ 19 સામે લડવા ટ્રિપલ લેયર મેડિકલ માસ્ક અને એન-95 રેસ્પિરેટર બનાવવ...

"પીપીઇ, માસ્ક વગેરે પર અતિ અસરકારક જીવાણુવિરોધી નેનોપાર્ટિકલ્સ અતિ ઉપયોગી છે, જે અતિ ઊંચું જોખમ ધરાવતી સ્થિતિમાં સુરક્ષાનું વધુ એક સ્તર પ્રદાન કરશે" – પ્રોફેસર આશુતોષ શર્મા, સચિવ, ડીએસટી નેનો મિશન પ્રોગ્રામના ભાગરૂપે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (ડીએસટી)એ દિલ્હીની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના પ્રોફેસર અશ્વિની કુમાર અગ્રવાલ દ્વારા વિકસાવવામ...

વારાણસીમાં કોવિડ-ડિસઇન્ફેક્શન માટે સ્પેશ્યલ ડ્રોનનો ઉપયોગ થયો

ભારતની રાષ્ટ્રીય રોકાણ સંવર્ધન સંસ્થા ઇન્વેસ્ટ ઇન્ડિયા વારાણસીમાં કોવિડ-19 ડિસઇન્ફેક્શનને સપોર્ટ કરવા ખાસ ડિઝાઇન કરાયેલા ડ્રોનના ઉપયોગની સુવિધા આપતા અગ્નિ મિશન અને ઇન્વેસ્ટ ઇન્ડિયાનાં બિઝનેસ ઇમ્યુનિટી પ્લેટફોર્મ (બીઆઇપી) સાથે ખભેખભો મિલાવીને કામ કરે છે. સરકારની કોવિડ-19 વ્યૂહરચનાઓ આંતરરાષ્ટ્રીય સ્તરની શ્રેષ્ઠ પ્રેક્ટિસને સુસંગત છેઃ કોવિડ-19 સામે...

આયુષના નક્કર ઉપાયો અને દવાઓ થી ‘કોવિડ-19’નો ઉપચાર શોધવાના ...

આયુષ મંત્રાલયે પ્રોફાઇલેક્સિસમાં આયુષના હસ્તક્ષેપો/ દવાઓની અસરો અને કોવિડ-19ના તબીબી વ્યવસ્થાપનના મૂલ્યાંકન માટે ટુંકાગાળાના સંશોધન પ્રોજેક્ટ્સને સહાય આપવા માટે વ્યવસ્થાતંત્રની જાહેરાત કરી છે. કોવિડ- 19 કેસોના વ્યવસ્થાપનમાં સંકળાયેલી હોસ્પિટલો/ સંસ્થાઓ કે જે બાહ્ય (એટલે કે, જે આયુષ મંત્રાલય સંસ્થાઓ સિવાય હોય તેમના માટે) સંશોધન શ્રેણી અંતર્ગત આવે...