Tuesday, July 29, 2025

પરીક્ષા રદ નહી કરાતા NSUIએ મામલો હાથમાં લીધો

શનિવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 25 તારીખે યોજાનારી પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો. જગદીશ ભાવસાર જીદે ચડ્યાં છે કે ગુજરાત યુનિવર્સિટી કોઇ પણ સંજોગોમાં પરીક્ષા રદ નહી કરી. હવે એનએસયુઆઇ આ મામલે વિરોધ પ્રદર્શનને ઉગ્ર બનાવી રહ્યું છે. શનિવારે એનએસયુઆઇનાં હોદેદારોએ કુલપતિ અને રજીસ્ટ્ર્રાર પિયુષ પટેલ...

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યેથી બોર્ડની વેબ...

ધોરણ-10 નું પરિણામ આવ્યા બાદ હસે ધોરણ-12 નું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. પરિણામ ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ની વેબસાઇટ પર જોઈ શકાશે. ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ સોમવારે સવારે 8 વાગ્યે જાહેર કરી દેવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા વેબસાઇટ www.gseb.org પર સવારે 8 વાગ્યેથી પરિણામ જાહેર કરી દેવામાં આવશે. બોર્ડ દ્વારા ધોર...

શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચૂડાસમા ચૂંટણી હારી ગયા, તેના શિક્ષકો અને વિદ્...

અમદાવાદ, 10 જૂન, 2020 ગુજરાતના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચૂડાસમા વડી અદાલતમાં ચૂંટણી હારી ગયા પછી તેની સીધી અસર તેમના વિભાગને પણ થઈ છે. વિભાગનું શિક્ષણ સદંતર કથળી ગયું છે. ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ આવ્યું છે જેમાં 40% વિધ્યાર્થી નાપાસ થયા છે. આ ટકાવારી પાછલા વર્ષ કરતાં 6.33% વધી છે. ગુજરાતનાં શિક્ષણના કથળતા સ્તર બાબતે ગંભીરતાથી વિચારવાની જ...

ધોરણ-૧૦ ઍસ.ઍસ.સી. માર્ચ 2020ની પરીક્ષામાં નવસારી જિલ્લો રાજયમાં પાંચમા...

ડિવાઇન સ્કુલની વિદ્યાર્થીની પટેલ માનસી પ્રથમક્રમે આવી ઃ નવસારીઃ મંગળવારઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલ ધોરણ-૧૦ ઍસ.ઍસ.સી.માર્ચ-૨૦૨૦ ની પરીક્ષા જાહેર થયું છે. જેમાં નવસારી જિલ્લાનું પરિણામ ૬૪.૭૨ ટકા આવ્યું છે. જેમાં પ્રથમક્રમે સુરત, બીજાક્રમે અમદાવાદ શહેર, ચોથાક્રમે અમદાવાદ ગ્રામ્ય અને પાંચમા નવસારી જિલ્લ...

કાલે ધો. 10 નું પરિણામ, આ લિંક પર જોઈ શકાશે

આવતીકાલે એટલે મંગળવારે ધોરણ 10નું પરિણામ જાહેર થશે. વિદ્યાર્થીઓને કોઈ અસુવિધા ઉભી ન થાય તે માટે શિક્ષણ વિભાગે પણ તૈયારી બતાવી છે. વિદ્યાર્થીઓ આવતીકાલે સવારે 8 વાગે શિક્ષણ વિભાગની વેબસાઈટ પર ઓનલાઇન જોઈ શકાશે ગાંધીનગર શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે (મંગળવારે) ધોરણ-10નું પરિણામ જાહેર કરવાનું હોવાથી તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. ધોરણ-10ના વિદ્...

સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાસ્ટિક એન્જિનિયરિંગ અને ટેક્નોલ .જીનું નામ...

સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાસ્ટિક એન્જિનિયરિંગ અને ટેક્નોલ .જી (સીઆઈપીઈટી) નું નામ બદલીને સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોકેમિકલ એન્જિનિયરિંગ અને ટેકનોલોજી રાખવામાં આવ્યું સીઆઈપીઈટી હવે પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રના વિકાસ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકશે: ગૌડા ભારત સરકારના કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ મંત્રાલય હેઠળની સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાસ...

15 જુલાઈ પછી સીબીએસઈની 35 શાળાઓમાં ઓડ-ઈવનથી બાળકો ભણશે

2017માં કેન્દ્રીય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10માં 21 હજાર તો ધોરણ 12માં 14 હજાર વિદ્યાર્થીઓએ આજે પ્રથમ પરીક્ષા આપી હતી. ધોરણ 10માં કોર એન્ડ ઓબ્જેક્ટીવ તથા ધોરણ 12માં અંગ્રેજી વિષયની પરીક્ષા યોજાઈ હતી. મહત્વપૂર્ણ છે કે, અમદાવાદમાં 7 જેટલી કેન્દ્રીય વિદ્યાલય અને 29 કરતા વધુ સ્વાનિર્ભર શાળા આવેલી હતી. આજે આવી 35 શાળાઓ છે. જેમની પરીક્ષા 15 જુલાઇએ પરીક્ષ...

કોરોનાને લીધે ભારતમાં કુલ 50 કરોડ લોકો ભયંકર ગરીબીના દળમાં ફસાઈ જશે

થિન્ક ટૅન્ક સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમી (CMIE)ના અહેવાલ અનુસાર માર્ચ મહિનામાં બેરોજગારીનો દર વધીને 8.7% ટકાનો થઈ ગયો છે. છેલ્લા 43 મહિનાનો તે સૌથી ઊંચો આંક છે. 24થી 31 માર્ચ, 2020ના અઠવાડિયામાં જ તેમાં સીધો 23.8% વધારો થઈ ગયો હતો. 2017-18ના આંકડા દર્શાવે છે કે ભારતમાં બેરોજગારીનું પ્રમાણ ઐતિહાસિક રીતે વધી ગયું હતું અને ગ્રામીણ વિસ્તા...

પ્રશ્નપત્ર ચકાસણી સ્થળે ઘુસી ગયેલા ભાજપના સાંસદ કાછડીયા સામે પગલાં લીધ...

ગાંધીનગર, 17 મે 2020 અમરેલીના ભાજપના સાંસદ નારણ કાછડીયા પ્રશ્ન પત્ર તપાસવાના સ્થાને ઘુસી જઈને શિક્ષકોની કામગીરીમાં સીધો હસ્તક્ષેપ કરેલો હતો. ભાજપના સાંસદ નારણ કાછડીયા વારંવાર વિવાદમાં આવી રહ્યાં છે. તેઓ ધોરણ 10-12ની ઉત્તરવહીઓ જે ગુપ્ત જગ્યાએ તપાસવામાં આવે છે ત્યાં ઘુસી જતા તેમની સામે પગલાં ભરવા આમ આદમી પક્ષ અને કોંગ્રેસે માંગણી કરી હતી. ભાજપના સ...

વડોદરામાં 1 હજાર શાળાના 90 હજાર વિદ્યાર્થીઓની ઘરે પરિક્ષા લીધી

વડોદરા, 13 મે 2020 વડોદરા જિલ્લાની 1064 પ્રાથમિક શાળાઓના ધોરણ 3 થી 8ના 91,600 વિદ્યાર્થીઓ ઘેર બેઠાં પરીક્ષાના પ્રશ્નોના જવાબ આપવાની પ્રેક્ટિસ કરી શકે તે માટે પ્રશ્નપત્રો પહોંચાડ્યા હતા. 3 થી 7 મે સુધીમાં તાલુકા, ગ્રુપ અને શાળા કક્ષાએથી વિદ્યાર્થીઓ સુધી આ પ્રશ્નપત્રો પહોંચાડ્યા હતા. ભણતર તાજું થાય તેવા હેતુસર પરિક્ષા લેવા પાત્ર વિષયોના પ્રશ્નપત્...

ગુજરાતના 2 લાખ બાળકો કેમ કવિ, લેખક અને ચિત્રકાર બનવા માંગે છે ?

રાજ્ય સરકાર દ્વારા તા.૧લી મે ૨૦૨૦ના રોજ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે ગુજરાત ગૌરવ દિન નિમિત્તે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને કાવ્ય લેખન સ્પર્ધા યોજવામાં આવી હતી. તેમાં ગુજરાતની તમામ પ્રકારની શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ભાગ લેવા અપીલ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પોતાની કૃતિ પોતે જે જિલ્લામાં અભ્યાસ કરત...

વિદેશીઓને વોલ્વો બસ, ગુજરાતના મજૂરોને ખાવાનું પણ ન અપાયું

અમદાવાદ, 13 મે 2020 અન્ય દેશોમાં ગુજરાતના અટવાયેલા મનિલાથી 137 અને યુ.એસ.એ થી 107 મળી કુલ 244 વિધાર્થીઓ અમદાવાદ સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરરપોર્ટ 12 મે 2020એ આવી પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓને એરપોર્ટ પર જ હેલ્થ ચેક-અપ કરી તેમના પસંદગીના સ્થળોએ લઈ જવાયા હતા. વિદ્યાર્થીઓને કોઈ પણ તકલીફ ન પડે માટે ખાસ વોલ્વો બસની સુવિધા કરાઈ હતી. તેમના રહેવા-જમવાની ત...

પોલીસ અધિકારી મીની જોસેફ સહિત અમદાવાદમાં 40 અધિકારીઓ કોરોનાગ્રસ્ત

અમદાવાદ મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા મહિલા પોલીસ સ્ટેશનના એસીપી મીની જોસેફનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એસવીપી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. પોલીસ અધિકારીને કોરોનાનો ચેપ લાગ્યો હોય તેવું અમદાવાદમાં પ્રથમવાર બન્યું છે. અમદાવાદ મહાનગર પાલિકાના 30 કર્મચારી-અધિકારી અને બીજા તંત્રના 10 મળીને અમદાવાદમાં કુલ 40 અધિકારીઓ કે કર્મચારીઓ કોરોન...

ભાજપના સાંસદ નારણ વારંવાર કેમ વિવાદો ઊભા કરવા ટેવાઈ ગયા છે ?

ગાંધીનગર, 22 એપ્રિલ 2020 ભાજપના સાંસદ નારણ કાછડીયા વારંવાર વિવાદમાં આવી રહ્યાં છે. તેઓ ધોરણ 10-12ની ઉત્તરવહીઓ જે ગુપ્ત જગ્યાએ તપાસવામાં આવે છે ત્યાં ઘુસી જતા તેમની સામે આમ આદમી પક્ષે પગલાં ભરવાની માંગણી અગ્ર શિક્ષણ સચિવ સમક્ષ કરતાં તેઓ ફરી એક વખત 22 એપ્રિલ 2020ના દિવસે વિવાવદમા આવ્યા છે. તેમના વિવાદો શું રહ્યાં છે ? કારના કાચ કાળા રાખ્...

અમરેલી ભાજપના સાંસદ નારણ સામે પગલાં ભરવા માંગણી કેમ કરવી પડી ?

અમરેલી, 22 એપ્રિલ 2020 અમરેલી શહેરમાં ધોરણ 10 અને 12ની પરિક્ષા બોર્ડનીની ઉત્તરવહી ચકાસણી સ્થળે ગેરકાયદેસર પ્રવેશ કરનાર અમરેલીના ભાજપ સાંસદ નારણ કાછડીયા અને તેના ભાજપના સાથીદારો સામે કાયદેસર પગલાં ભરવાની માંગણી આપના અમરેલી જિલ્લા પ્રમુખ નાથાલાલ સુખડિયાએ કરી છે. શિક્ષણ વિભાગના અગ્ર સચિવને જાણ કરી છે કે, કોરોનાવાયરસની મહામારીથી લોકડાઉનની અમલવારી ...