ગુજરાતમાં કમોસમી વરદાસથી 15 જિલ્લાના 2 લાખ હેક્ટરનો સર્વે થતાં 42,210 ...
ગાંધીનગર, 6 એપ્રિલ 2023
કેબિનેટ બેઠકમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદથી ખેતી અને બાગાયતી પાકમાં થયેલા નુકશાન અંગે ચર્ચા કરાઇ હતી. માર્ચ માસ દરમિયાન થયેલા કમોસમી વરસાદને કારણે 15 જિલ્લાનાં 64 તાલુકાના 2785 ગામોમાં પાક નુકશાન થયું છે.
જૂનાગઢ, અમરેલી, કચ્છ, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ, તાપી, રાજકોટ, બનાસકાંઠા, સુરત, બોટાદ, જામનગર, ભાવનગર,અરવલ્લી અને...
દાઢી રાખશો તો દંડ ફટકારવાનો ચૌધરીમાં વિચિત્ર આદેશ
05 - 5 - 2023
કેરીનો પાક મે અને જૂનમાં પાકે છે. પરંતુ એપ્રિલ મહિનો શરૂ થયો છે. જુનાગઢ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ ચારથી પાંચ હજાર કેસર કેરીના બોક્ષની આવક થઇ હતી. જેના કારણે હવે સામાન્ય લોકો સુધી પણ કેસર કેરી પહોંચી જશે.
કેરીની મહારાણી ગણાતી કેસર કેરીમાં કમોસમી વરસાદ અને વાતાવરણને કારણે પાક પર અસર થઇ હતી. કેરીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે...
12 કરોડની નકલી નોટો ગુજરાતમાં પકડાઈ
૨૫-૦૮-૨૦૨૨
વર્ષ ૨૦૧૬થી વર્ષ ૨૦૨૦ પાંચ વર્ષમાં ગુજરાતમાં કુલ ૧૨,૨૪,૨૩,૩૦૦ ના મૂલ્યની નકલી નોટો પકડાઈ જે ગંભિર અને ચિંતાનો વિષય છતાં ભાજપા સરકાર મૌન
· છેલ્લા પાંચ વર્ષમાં રૂ. ૨૦૦૦/- ની પકડાયેલી નકલી નોટોનો પ્રમાણ ૧૦૭ ગણાનો વધારો નોંધાયો છે. સમગ્ર દેશમાંથી સૌથી વધુ નકલી નોટો ગુજરાતમાંથી પકડાઈ છે. નકલી નોટોનો કારોબાર કોના આર્શીવાદથી ?
નોટબંધી ...
ગુજરાતમાં સાયબર ગુન્હાઓમાં ૨૭૪ ટકાનો વધારો, સજા કોઈને નહીં
23-12-2022
· ગુજરાતમાં સાયબર ગુન્હાઓમાં ક્રાઈમમાં ૨૭૪ ટકાનો વધારો નોધાયો.
· ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં સાયબર ગુન્હાના દોષિતની સંખ્યા શૂન્ય છે.
· સાઈબર ગુન્હાઓમાં ગુજરાત ૧૫૩૬ ગુન્હાઓ સાથે દેશમાં ૮માં ક્રમાંકે છે.
ડીઝીટલ ઇન્ડિયાની સુફિયાણી વાતો કરતી ભાજપ સરકારની પોલ ખોલતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી હિરેન બેંક...
સૌરાષ્ટ્રની સૌથી મોટી હિજરત તામિલનાડુમાં, મોદી રાજમાં ગુજરાતથી હિજરત ચ...
વિશ્વની સૌથી મોટી ગણવામાં આવતી હિજરત ગુજરાતની
ગાંધીનગર, 01 માર્ચ 2023
150 વર્ષમાં સૌરાષ્ટ્ર, લાટ, ગુજરાત, ચરોતર પ્રદેશમાંથી દેશ અને વિદેશ ગયા હોય એવા 2 કરોડ ગુજરાતી લોકો હોવાનો અંદાજ છે. જોકે, છેલ્લાં 1000 વર્ષમાં ગુજરાતથી હિજરત કરીને ગયા હોય એવા લોકોની તેમાં ગણના કરવામાં આવે તો આ અંક ઘણો ઊંચો જઈ શકે છે.
તમિલનાડુ રાજ્યમાં 25 લાખ મૂળ સૌરાષ્...
દરિયા સામે દાદાનું બુલડોઝર, દ્વારકા બાંધકામો દૂર કરાયા
અમદાવાદ, 29 માર્ચ 2023
વિશ્વ હિંદુ પરિષદના મંત્રી અને ઇતિહાસ વીદ્દ કે કા શાસ્ત્રીની 100 વર્ષની ઊંમર થઈ ત્યારે તેમણે અમદાવાદના ટાગોર હોલમાં જાહેરમાં દ્વારકામાં વિકાસ કરવા માટે 2002માં નરેન્દ્ર મોદીની સરકારને પ્લાન આપ્યો હતો. 20 વર્ષ સુધી કંઈ ન થયું. હવે દાદાનો બુલડોઝર ન્યાય થઈ રહ્યા છે. સીગ્નેચર પુલ બની જતાં અહીં જમીનોના ભાવો આસમાને પહોંચી ગયા છે. ...
5 હજાર કરોડના ડ્રોન ઉદ્યોગમાં એક પણ કંપની ગુજરાતમાં ડ્રોન બનાવતી નથી
ગાંધીનગર, 25 માર્ચ 2023
1930ના દાયકામાં, અંગ્રેજોએ ઘણા રેડિયો-નિયંત્રિત એરક્રાફ્ટનું નિર્માણ કર્યું જેનો ઉપયોગ તાલીમ હેતુઓ માટે લક્ષ્ય તરીકે થતો હતો. ત્યારથી લઈને આજ સુધી ડ્રોન ટેક્નોલોજીએ ઘણું આગળ વધ્યું છે. દેશમાં હાલ ડ્રોન ઉદ્યોગ 5,000 કરોડનો છે. ત્રણ વર્ષમાં ડ્રોન સેવા ઉદ્યોગ રૂ. 30,000 કરોડ વૃદ્ધિ પામશે અને 5 લાખથી વધુ નોકરીઓનું સર્જન ક...
ડ્રગ્સ પકડાય તે ફાર્મા કંપનીઓને આપવાના બદલે સળગાવી કેમ દેવાય છે ?
અમદાવાદ, 24 માર્ચ 2023
નશાનો કારોબાર આતંકવાદ સાથે પણ કનેક્શન છે, આજે ડ્રગ્સનું દૂષણ ગામડા સુધી વકર્યું છે. ડ્રગના ધંધામાં જે પૈસા આવે છે. તે નાણાંનો ઉપયોગ દેશવિરોધી પ્રવૃત્તિઓમાં થાય છે.ડ્રગની દાણચોરી, ડ્રગ્સનો ફેલાવો કોઈપણ સમાજ માટે ખૂબ જ ઘાતક છે. જો કોઈ આતંકવાદી ઘટના બને છે, તો તેનું નુકસાન મર્યાદિત છે, ડ્રગની દાણચોરી પેઢીઓને બરબાદ કરી દે છે. ...
ડોક્ટર. કુરિયન પુરસ્કાર વિજેતા
ગાંધીનગર ખાતે ઇન્ડિયન ડેરી એસોસિયેશન દ્વારા 49મી ડેરી ઇન્ડસ્ટ્રી કોન્ફરન્સ યોજાઈ હતી.
દેશના 2700 ડેરી ઉદ્યોગકારો-સંગઠનો આ ત્રિદિવસીય કોન્ફરન્સમાં સહભાગી થઇ રહ્યા છે.
ડેરી ઉદ્યોગ-પશુપાલન અને દૂધ સંપાદન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા વ્યક્તિ વિશેષોને 10 જેટલા એવોર્ડ્સથી સન્માનિત કર્યા હતા.
ડેરી ક્ષેત્રે જે વિકાસ થયો છે તેમાં આઇડીએનો ઘણો મહત્...
રોજ 6 હજાર લોકો સોમનાથમાં ફ્રીમા જમે છે
સોમનાથ, 21 માર્ચ 2023
શિવરાત્રીના પાવન પર્વ પર, સોમનાથ ટ્રસ્ટના પ્રસાદ અને નિશુલ્ક ભોજનાલયના 7 રસોઈઘરમાં ગેસ વિતરણ કંપની IRM એનર્જીએ પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) પુરવઠો શરૂ કર્યો હતો. IRM એનર્જી ના સી.ઇ.ઓ કરન કૌશલની મદદથી કામ થયું છે. પ્રતિમાસ 19 કિલો વાળું એક એવા 90 કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ થતો હતો. 1800₹ ની બજારભાવની ગણતરી અનુસાર 1.62 લાખની કિંમતનો ...
કેન્સરના કારણે 22 વર્ષથી ગુજરાતના બાદરપુરા ગામે તમાકુ છોડ્યું, ખેતી અન...
દિલીપ પટેલ
09 માર્ચ 2023, અમદાવાદ
ગુજરાતનાં મહેસાણાથી 35 કિલોમીટર દૂરના વડનગરનાં બાદરપુર ગામની 6 હજારની વસ્તીએ 2001થી 22 વર્ષથી ગુટખા-તંબાકુના વેચાણ પર પ્રતિંબંધ છે. વ્યનમુક્ત ગામ તરીકે ઓળખાય છે. મુસ્લિમ વસ્તી ધરાવતું ખેતી અને વેપાર સાથે સંકળાયેલું ગામ છે. 22 વર્ષથી આખા ગામમાં પાન મસાલાનો કોઈ ગલ્લો જોવા નહીં મળે.
આથી ગ્રામજનોને આર્થિકની સાથે...
આસામમાં ગુજરાતી સિલ્કનો વિરોધ કેમ, શું છે સિલ્ક સિટી સુરતની કઠણાઈ
(દિલીપ પટેલ, અમદાવાદ)
200 રૂપિયાથી લઈને 5 હજાર રૂપિયા સુધી વેચાતી સાડી આસામની મહિલાઓની ઓળખ છે. જે સાડી સુરતમાં બને છે. આસામરી અસલી સીલ્કની સાડીઓ પરંપરાગત વણાટનો ખજાનો છે જે સાડી માટે સ્ત્રીઓ ગર્વ અનુભવે છે. આસામી મહિલાઓનો પરંપરાગત પહેરવેશ મેખલા ચાદર છે. એક રીતે, આસામમાં સાડીના બે ટુકડા છે જેને 'મેખલા ચાદર' કહેવામાં આવે છે.
આસામ સરકાર દ્વારા ગુજ...
વિશ્વના સૌથી મીઠા ફળ અંજીરની ખેતી ગુજરાતમાં થવા લાગી
દિલીપ પટેલ, અમદાવાદ, 27 ડિસ્મેબર 2022
અંજીર એક ખૂબ જ સ્વાદિષ્ટ સુકો મેવો કે ડ્રાય ફ્રુટ છે. અંજીર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. શેતૂર પરિવારનું છે. અંજીર પોષક તત્વો, ખાસ કરીને ખનિજોનું પાવરહાઉસ છે. અંજીરમાં 60થી 83 ટકા ખાંડના કારણેતે વિશ્વનું સૌથી મધુર ફળ માનવામાં આવે છે. બે વર્ષ પછી ઉપજ આપવાનું શરૂ કરે છે. ચારથી પાંચ વર્ષ જુના છોડમાંથી લગભગ ...
મોરબીની 5 વર્ષ પહેલાની વાત સાચી પડી, ઈંદિરા કે RSS એ નહીં, મોદીએ મોં સ...
મચ્છુ હોનારત વખતે રાહુલના દાદીએ મોઢે રૂમાલ બાંધ્યો હતો - મોદી
બરાબર 5 વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 29 નવેમ્બર 2017માં મોરબીમાં કહ્યું હતું કે, મચ્છુ હોનારત વખતે રાહુલના દાદીએ મોઢે રૂમાલ બાંધ્યો હતો. હવે મોદીએ મોરબી નદીમાં લોકોના મોત થતાં મોં છુપાવવું પડે એવી સ્થિતી થઈ છે. કુદરતે મોદીને જડબાતોડ જવાબ આપ્યો છે. મોડી રાત સુધી મોદી મોરબી મચ્છ...
જાપાનની લોન લઈ મોદીએ અમદાવાદ મેટ્રો બનાવી
અમદાવાદ, 30 સપ્ટેમ્બર 2022
જાપાન ઈન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી(જૈકા) દ્વારા નવેમ્બર 2015માં રૂ.5968 કરોડનું ભંડોળ પહેલાં ફેઈઝ માટે આપવાની જાહેરાત કરી હતી. વર્ષ 2016માં રૂ.4456 કરોડની રકમ જાપાને આપી હતી. કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી 2019માં રૂપિયા 5384 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે. કુલ પ્રોજેક્ટ રૂ.30 હજાર કરોડ સુધી થઈ જશે. જાપાનની લોનના કારણે મેટ્રો બન...