Tuesday, June 3, 2025

ભારતની પહેલી બુલેટ ટ્રેન કેવી છે, શું છે ખામી

ભારતની પહેલી બુલેટ ટ્રેન કેવી છે, શું છે ખામી દિલીપ પટેલ જાન્યુઆરી 2022 ભારતનો સારો પ્રોજેક્ટર છે. શ્રીમંતો માટે સારો પ્રોજેક્ટ છે. શા  માટે મળ્યું બુલેટ ટ્રેનનું નામ ? બુલેટ ટ્રેનનો ઉદ્દભવ જાપાનમાં થયો હતો. તે ખૂબ લીસી હોય છે. તેની વાયુગતિ (એરો ડાયનેમિક) દેખાવ અને તેની ગતિના કારણે આ નામ મળેલું છે. વાસ્તવમાં જાપાનની આ ટ્રેન સેવાનું નામ ...

ડાયાબિટીશનું ઔષધ, ગુજરાતની લુપ્ત થતાં કાંગ અનાજને જર્મ પ્લઝમા બેંકમાં ...

Finding 25 varieties of grains in Gujarat keepingin a Germ bank 25 જાતો રખાઈ જર્મ બેંકમાં કાંગ ડાયાબીટીશ અને હાડકાના રોગમાં ઐષધિનું કામ કરે છે દિલીપ પટેલ 15 નવેમ્બર 2021 કાળું, લાલ, સફેદ અને પીળા રંગની વિવિધતા ધરાવતી કાંગ છે. ગુજરાતમાં પરંપરાગત રીતે ઉગાડવામાં આવતા કાંગ અનાજની 25 જાતો શોધી કાઢીને તેના બીજ જર્મ પાઝમાં બેંક માટે ભારત સરકારે એકઠા...

ગુજરાતમાં કેળના થડમાંથી 2 લાખ ટન કાપડ કે કાગળ બની શકે છે, કેળના દોરાથી...

દિલીપ પટેલ  ગાંધીનગર, 8 જૂલાઈ 2021 નવસારી વિશ્વ વિદ્યાલય દ્વારા કેળના થડમાંથી દોરા બનાવીને કાપડ અને કાગળ બનાવવાની ટેકનોલોજી વિકસાવી છે. તેની શોધના 10 વર્ષ પછી કેળના દોરા બનાવી તેમાંથી કાપડ બનાવવાનો પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં આવતા મહિનેથી શરૂ થઈ રહ્યો છે. ગુજરાતમાં 2011માં તેની શોધ થઈ હતી. પણ 10 વર્ષથી તે વેપારી દ્રષ્ટિએ ઉત્પાદન શક્ય બન્યું ન હતુ...

કોરાનાની પહેલી રહેરમાં બે ગણા મકાનો વેચાયા છતાં બિલ્ડરોએ ભાવ વધારી દીધ...

ગાંધીનગર, 17 જૂન 2021 ગુજરાત સરકારની સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફીમાં 150 ટકાનો વધારો થયો છે. 2020-21માં રૂ. 1235 કરોડની આવક થઈ હતી.  2019-20 દરમિયાન આ આવક માત્ર રૂ. 501 કરોડ જેટલી હતી. જેમાં વીતેલા વર્ષમાં દોઢસો ટકાનો વધારો થયો હતો. કોરોનાની બીજી લહેરમાં મકાનોની માંગ ઘટી છે. તેથી સરકારની આવગ 1 હજાર કરોડની નીચે જતી રહેશે. દોઢ લાખ મકાનોના બદલે ...

ખેડૂત રામ લોટનના ખેતરમાં 250 થી વધુ ઔષધીય છોડ અને સંગ્રહાલય

13 જૂન 2021 મધ્યપ્રદેશના સતના જિલ્લા, ઉચેહરાના આત્રાવેદિયા ગામના ખેડૂત રામ લોટન કુશવાહા સ્વદેશી બીજ અને શાકભાજી. ઔષધિઓને બચાવી લેવા કામ કરી રહ્યાં છે. તેના બગીચામાં 250 થી વધુ ઔષધીય છોડ છે. તેને પિતાનો આયુર્વેદ પ્રત્યેનો પ્રેમ તેમને આકર્ષિત કરતો હતો. ગામ લોકો તેને 'વૈદ્ય જી' કહેવાયા છે. તેમની ઘરની દિવાલ પર સૂકા, ખાટા ફળો અને શાકભાજીની શીંગો લ...

કિરણ ખેરને મલ્ટીપલ માઇલોમા બ્લડ કેન્સર છે, બીજા પતિ અનુપમ

કિરણ ખેરને બ્લડ કેન્સર થયું, સારવાર ચાલુ છે. મુંબઈ 2 એપ્રિલ 2021 ભારતીય જનતા પાર્ટીના ચંદીગઢનાં સાંસદ, પીઢ અભિનેત્રી કિરણ ખેરને મલ્ટિપલ માયલોમા, પ્લાઝ્મા સેલ્સનું કેન્સર છે અને તેની સારવાર ચાલી રહી છે. આ સમાચારને 68 વર્ષીય અભિનેત્રીના પતિ અભિનેતા અનુપમ ખેર અને તેમના પુત્ર અભિનેતા સિકંદર ખેર દ્વારા ગુરુવારે એક ટ્વિટમાં શેર કરવામાં આવ્યા છે. ...

શહેરી મકાનો બનાવવા કેન્દ્ર સરકારે રૂ.10,121 કરોડ ગુજરાતને આપ્યા

The central government gave Rs 10,121 crore to Gujarat to build urban houses માર્ચ 19, 2021 કેન્દ્ર સરકારે પ્રધાન મંત્રી આવાસ યોજના (અર્બન) હેઠળ ગુજરાતને રૂ. 10,121 કરોડ આપ્યા છે. દેશમાં 110 લાખ મકાનને મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી 7,68,809 મકાન ગુજરાતમાં છે. એક મકાન દીઠ રૂપિયા 131645 સહાય ગણી શકાય. કેન્દ્રીય હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સે જા...

ગુજરાતમાં 10 લાખ ઘરમાં પાણીના નળ અપાયા, 17 લાખ જોડાણ 17 મહિનામાં આપી દ...

ગાંધીનગર, 18 માર્ચ 2021 ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં 10 લાખ નળ કનેક્શન આપી દેવામાં આવ્યા છે. 2022 સુધીમાં તમામ ઘરને નળ આપી દેવામાં આવશે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં 17 લાખ જેટલાં નળ જોડાણ બાકી રહ્યા છે. દર મહિને એક લાખ નળ કનેક્શન આપવામાં આવી રહ્યાં છે. 17 મહિનામાં રાજ્યના પ્રત્યેક ઘરમાં નળ દ્વારા પાણી મળતું હશે. પાંચ જિલ્લાઓમાં 100 ટકા ઘરમાં ...

ફણગાવેલા અનાજ, કઠોળ, શાક, ભાજીના બી, સુકામેવાનું સુપર ફાસ્ટ ફૂડની ખેતી...

Cultivation of Sprouted Cereals, Beans, Vegetables, Vegetable Seeds, Super Fast Food ગાંધીનગર, 13 માર્ચ 2021 ખેડૂતો હવે ફણગાવેલા બીની ખેતી કરવા લાગ્યા છે. ખેતર કે ઘરે તે ફણગાવીને શહેરોમાં પેકીંગ કરીને મોકલવાનો નવો ટ્રેન્ડ જોવા મળે છે. ફણગાવેલા અનાજ, કઠોળ, શાક, ભાજીના બી, સુકામેવાનું સુપર ફાસ્ટ ફૂડની ખેતી  માટે આ નવો પ્રકાર છે. ફણગાવેલા અનાજ ક...
NAVLAKHA MANDIR, GHUMLI, JAMJODHPUR

સોમનાથ મંદિરની જેમ ગુજરાતમાં હિંદુ સંસ્કૃત્તિના 1700 ઐતિહાસિક સ્થળોનું...

The collapse of 1700 historical sites of Hindu culture in Gujarat like the Somnath Temple PHOTO - NAVLAKHA MANDIR, GHUMLI, JAMJODHPUR ગાંધીનગર, 5 માર્ચ 2021 ગુજરાત રાજય રક્ષિત 366 સ્મારક અને કેન્દ્રના સ્મારક મળીને કૂલ 500 જેટલાં ઔતિહાસિક સ્થળોની હાલત અત્યંત ખરાબ થઈ રહી છે. તેનું ધ્યાન રાખવા માટે સ્ટાફ નથી. આખા ગુજરાતમાં 500 સ્થળોનું ધ્યાન ...
Sandhav village

કચ્છનું સાંધવ ગામની 1.14 લાખ વર્ષ જૂની વસાહત, બધા ગુજરાતી કચ્છી છે ?  ...

ગાંધીનગર, 12 જાન્યુઆરી 2020 કચ્છના જખૌ  બંદર પાસે 1.14 લાખ વર્ષ પહેલાના માણસોની વસાહત હોવાનું શોધી કઢાયું છે. 28 ઓક્ટોબર 2019માં ડેક્કન હેરલ્ડમાં સમાચાર છપાયા હતા. પુરાતત્ત્વવિદોએ ભારતના આદિમાનવોની  પ્રાચીન  પથ્થર-યુગની 1.14 લાખ વર્ષ જૂની સાઇટ્સ શોધી કાઢી છે. જે ગુજરાતના કચ્છના અબડાસા તાલુકાના  સાંધવ ગામે છે. આફ્રિકાની બહાર માનવ સ્થળાંતરની નવી વ...

રોગ પ્રતિકાર વધારવાના દાવા ગેરમાર્ગે દોરે છે: બ્લુ સ્ટાર વોટર પ્યુરિફા...

અમદાવાદ, 10 ડિસેમ્બર 2020 કેટલીક બ્રાંડ્સ કોવીડ રોગચાળા દરમિયાન ગ્રાહકોના નિર્ણયોને પ્રભાવિત કરવા માટે તેમની ઉત્પાદિત જાહેરાતોમાં "પ્રતિરોધક શક્તિ વધારવી" અને "બેક્ટેરિયા અને વાયરસને નાબૂદ કરવા" જેવા ભ્રામક દાવા કરી રહ્યા છે. અમદાવાદની ગ્રાહક સંસ્થાની તપાસમાં તેનો પર્દાફાશ થયો છે. બ્લુ સ્ટાર આલ્કલાઇન વોટર પ્યુરિફાયરના ટેલિવિઝન કમર્શિયલિસ્ટે ત...

હિંદુ વિચારધારાની સત્તા આવતાં ગુજરાતની પ્રજા 25 વર્ષમાં ઈંડા ખાવા તરફ ...

ગુજરાત હવે ગાંધીજીના સમયનું અહિંસક નથી રહ્યું, દેશમાં ઓછા ઇંડા ખાનારા 14 રાજ્યો પછી ગુજરાતનું સ્થાન, ગુજરાત હવે ઇંડાહારી રાજ્ય ગાંધીનગર, 25 નવેમ્બર 2020 આખા દેશમાં ગુજરાતના લોકો શાકાહારી છે, એવું લોકો માનતા આવ્યા છે. પણ છેલ્લા 25 વર્ષમાં રાજકીય પરિવર્તનની સાથે હિંદુવાદી વિચારધારા આવી ત્યારથી ઇંડાનો વપરાશ વધ્યો છે. ગુજરાતના લોકો હવે ઇંડાહારી છ...

મોબાઈલ સ્માર્ટ ફોનના કારણે, 30 ટકા નાના બાળકો માયોપિયાથી પીડાય છે

12 વર્ષથી નાની ઉંમરના બાળકોમાં આંખની સમસ્યાઓ વધારે જોવા મળે છે. ભારતમાં સરેરાશ 23થી 30 ટકા બાળકો માયોપિયાથી પીડિત હોય છે. બાળકો ડિજિટલ ડિવાઈસથી પણ દૂર રહે તે જરૂરી છે. 46 ટકા ભારતીય પરીવારોમાં માતાપિતા પોતાના બાળકોની આંખની તપાસ નિયમિત કરાવે છે. આ સર્વેમાં 10 શહેરોના અંદાજે 1000 પરિવારોનો સમાવેશ કરાયો હતો. અંદાજે 68 ટકા ભારતીય લોકો માને છે કે તેમ...