બટાટાના લોટથી બેકરીની વસ્તુ બનાવવાની નવી તકનિક
બટાટા સંશોધન સંસ્થાએ તૈયાર કરેલી 10 પ્રકારની કુકીજ ઘઉં, ગ્લુટેન, મોદો વગેરે પુરી રીતે મુક્ત છે. બટાટાને છોલવાની જરૂર નથી. સોડિયમ ઓછું હોય છે. પોટેશ્યમ પુષ્કળ હોય છે. બટાટાનો લોટ તેમાં મુખ્ય છે. ખાંડ, વસા, ગેસ બનાવે એવી સામગ્રી વપરાય છે. ઓવનમાં મકીને તૈયાર કરાય છે. બિસ્કુટ બનાવવા અને બીજી બેકરી પ્રોડક્ટમાં વાપરી શકાય છે. ક્યાંય મેંદો વાપરવો પડતો ન ...
બટાટા બરફીની નવી શોધ ભેળસેળ ઓછી કરશે
મીઠાઈમાં બરફી સૌથી વધું ખવાય છે. હાલની બરફી દૂધ, માવો, ફ્લેવરથી તૈયાર કરાય છે. જેમાં દૂધ, દૂધી, ગાજર, ફળ, બેસનથી બનતી બરફી કરતાં અલગ રીતે તાજા બટાટાની બરફી બનાવવાની ટેકનિક તૈયાર કરી છે. દૂધની બરફી પચવી ભારે પડે છે. પણ બટાટાની બરફી સરળતાથી પચી જાય છે. બટાટાની બરફી 20 દિવસ સુધી બગડતી નથી. ઓછી ચરબી વાળી બરફી તૈયાર થતી હોવાથી તેનો ઉપયોગ સારી રીતે કરી શ...
ક્યૂબ અને થ્રેડની શોધથી બટાટાના શાક અને નાસ્તામાં ક્રાંતિ આવી રહી છે
ગાંધીનગરમાં વિશ્વ બટાટા કોન્કલોવ 28 જાન્યુઆરી 2020થી શરૂં થયું છે. જેમાં જે રીતે વેફર બનાવવાની ટેકનિક બાદ બટાટાને સૂકા હાથવગા નાસ્તા કરીને ગુજરાતમાં ગાંઠીયા પછી માન્યતા મળી છે તે રીતે બટાટા સંશોધન કેન્દ્ર દ્વારા તૈયાર કરેલી નવી પદ્ધતિ ઘર અને રેસ્ટોરામાં શાક બનાવવામાં ક્રાંતિ લાવી દેશે. બટાટાની ક્યૂબ અને થ્રેડની શોધથી ભોજનમાં નવી ક્રાંતિ આવશે. બટાટા...
બટાટાની સોજી અને દાણામાથી શીરો અને ઈડલી બનાવવાની ટેકનોલોજી
ગાંધીનગરમાં વિશ્વ બટાટા કોન્કલોવ 28 તારીખથી શરૂ થવાનો છે. જેમાં વિજ્ઞાનીઓથી લઈને બટાટા પકવતાં ખેડૂતો અને બટાટામાંથી બનાવાતી વસ્તુઓના ઉત્પાદકો આવશે. જેમાં બટાટામાંથી 200 પ્રકારની મૂલ્ય વર્ધક વસ્તુઓ કઈ રીતે બનાવી શકાય તે વિગતો જાહેર કરાશે. હાલ બટાટા માત્ર 61 પ્રકારના ભોજનમાં વાપરવામાં આવે છે. બીજી 140 નવી વસ્તુઓ બનાવીને કઈ રીતે બટાટાનું મૂલ્ય વર્ધન ક...
બટાટની મેઠા મીઠાઈ બનાવવાની નવી ટેકનોલોજી
બટાટાની પેઠા-પેથા જેવી મીઠાઈ બનાવવાની નવી ટેકનોલોજી શામલાની બટાટા સંશોધન કેન્દ્રએ શોધી છે હવે બટાટામાંથી પેઠા મીઠાઈ બની શકે છે. ગાંધીનગરમાં 28 જાન્યુઆરી 2020થી વિશ્વ બટાટા કોન્ક્લોવ શરૂં થઈ છે. જેમાં પેઠાની મીઠાઈની વાતો કરવામાં આવી હતી.
બટાટા પેઠા – મીઠાઈ
પેઠા આખું વર્ષ બનાવી શકાય છે. જે રંગ, સુગંધ, રૂપમાં અલગ બને છે. શિમલા સંશોધન કેન્દ્ર દ્વ...
સોનું ખરીદવું હોય તો આધાર બતાવવું પડશે
ભાજપ સરકાર સોના-ચાંદીની ખરીદી પર પાન અને આધાર નંબર ફરજિયાત કરવા જઈ રહી છે. નાણા મંત્રાલયે પ્રસ્તાવ પણ તૈયાર કરી લીધો છે. આધાર કાર્ડ અને આઈડી પ્રુફ પણ સામેલ કરવામાં આવી શકે છે. નોટબંદીના કારણે કાળા નાણાં કાબુમાં આવ્યા ન હોવાથી હવે સોનાની ખરીદી ઉપર નવો નિયમ આવતાં હજારો કારીગરોને અસર થઈ શકે છે.
1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં તેની જાહેરાત થઈ શકે છે....
હવા વગરના ટ્યૂબલેસ ટાયર આવી ગયા, પંકચરની ચિંતા નહીં
મોટરસાયકલ , કાર, સાયકલમાં હવે હવાની જરૂર રહેશે નહીં કે પંચરનો ડર રહેશે નહીં. અમદાવાદના ખાડાઓમાં સારી રીતે ચાલી શકે એવા નવા ટાયર આવી ગયા છે.
જાપાની દિગ્ગજ ટાયર ઉત્પાદક બ્રિજસ્ટોન વાહનો માટે નવા એરલેસ (નોન એર) ટાયરનું પહેલું મોડેલ બજારમાં રજૂ કરશે. વાયુયુક્ત દબાણની જગ્યાએ રિસાયકલ થર્મોપ્લાસ્ટિકના વેબ (જાળીદાર)નો ઉપયોગ કરતી હતી. આ ટાયરને એવી રીતે ડ...
ગુજરાતી
English