સમગ્ર ભારતમાં સૌથી વધું ઉત્પાદન આપતી જુવારની નવી જાત મધુ નવસારીમાં શોધ...
Navsari discovers new variety of jowar, Madhu, which gives highest yield across India
દિલીપ પટેલ - 30 માર્ચ 2022
દાણા જુવારની જાત જી. જે. 44 - મધુ સમગ્ર દેશમાં સૌથી વધારે ઉત્પાદન આપતી જાત નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયે વિકસાવી છે. હેક્ટરે 2762 કિલો અનાજ દાણાનું ઉત્પાદન આપે છે. ગયા વર્ષે હેક્ટરે 1358 કિલો પાકી હતી. જેની સામે બે ગણું ઉત્પાદન આપતી જાત ...
દુનિયા સુપર ફૂડ તરફ, પણ ગુજરાતને પરંપરગત બરછટ અનાજ ન ખાવાની આઝાદી
દુનિયા સુપર ફૂડ તરફ, પણ ગુજરાતને પરંપરગત બરછટ અનાજ ન ખાવાની આઝાદી
Towards a world superfood, but Gujarat has the freedom not to eat traditional coarse cereals
આરોગ્ય માટે શ્રેષ્ઠ અનાજ લુપ્ત થઈ ગયા છે
દિલીપ પટેલ, અમદાવાદ - 30 જાન્યુઆરી 2022
બાજરી, બંટી, નાગલી, હોમલી, કાંગ, કુરી, કોદરા, બાવટો, રાજગરો, સામો જેવા પરંપરાગત અનાજ આઝાદી પછી ખાવ...
બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં 5 વર્ષનો વિલંબ, મોદીની મોટી નિષ્ફળતા
બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં 5 વર્ષનો વિલંબ, મોદીની મોટી નિષ્ફળતા
Bullet train project delayed by 5 years, Modi's big failure
દિલીપ પટેલ , જાન્યુઆરી 2022
સરકારની જોહુકમીના કારણે વિલંબ
મહારાષ્ટ્રમાં હજું જમીન સંપાદન થઈ નથી
2013માં નરેન્દ્ર મોદીએ બુલેટ ટ્રેન માટે જાહેરાત કરી હતી. આજે તેને 8 વર્ષ થયા છે.
4 વર્ષ પહેલાં 14મી સપ્ટેમ્બર 20...
ભારતની પહેલી બુલેટ ટ્રેન કેવી છે, શું છે ખામી
ભારતની પહેલી બુલેટ ટ્રેન કેવી છે, શું છે ખામી
દિલીપ પટેલ જાન્યુઆરી 2022
ભારતનો સારો પ્રોજેક્ટર છે. શ્રીમંતો માટે સારો પ્રોજેક્ટ છે.
શા માટે મળ્યું બુલેટ ટ્રેનનું નામ ?
બુલેટ ટ્રેનનો ઉદ્દભવ જાપાનમાં થયો હતો. તે ખૂબ લીસી હોય છે. તેની વાયુગતિ (એરો ડાયનેમિક) દેખાવ અને તેની ગતિના કારણે આ નામ મળેલું છે. વાસ્તવમાં જાપાનની આ ટ્રેન સેવાનું નામ ...
સરકારના 1200 કરોડના વાહનો ભંગાર – સત્તાને સવાલ
સત્તાને સવાલ - દિલીપ પટેલ
સરકારના 1200 કરોડના વાહનો ભંગાર પડી રહ્યાં છે
પોલીસ મથકો પર 190 કરોડ રૂપિયાના વાહનો પડી રહ્યાં છે
https://www.youtube.com/watch?v=XfFl2u2uX6M&t=1474s
વાહન ભંગા નીતિનો પહોલ અમલ તો ગુજરાતની વિજય રૂપાણી સરકાર કરતી નથી
30 હજાર વાહનો પોલાસ મથકોમાં પડી રહ્યાં છે
એએમટીએસ, એસટી, પોલીસ સ્ટેશન, સરકારી કચેરીઓમાં...
ખેડૂત દીઠ 40થી 50 હજાર રુપિયા યુરિયા વેડફાય છે
https://www.youtube.com/watch?v=VbkmG7w1Tj4
https://www.youtube.com/watch?v=XcGsQUewcX4
ખેડૂતો ખેતરમાં નાઈટ્રોજન - યુરિયા ખાતર રસાયણ તરીકે નાંખે છે તેમાં માત્ર 25 ટકા વપરાય છે. 75 ટકા યુરિયા તો વેડફાઈ જાય છે. વર્ષે 5થી 6 હજાર કરોડના નાઈટ્રોજન રસાયણ વપરાય છે. જેમાંથી 75 ટકા નકામું જાય છે. ખાતર નાંખાય છે તેમાં કૃષિ પાક 25 ટકા જ વાપરે છે. બાકીનુ...
પદ્મા નામની નવી જાતની મગફળી ગુજરાતના ખેડૂતોને ન્યાલ કરી શકે તેમ છે
દિલીપ પટેલ - 02 ડિસેમ્બર 2021
ગુજરાત મગફળી 41 (JPS 65) પદ્મા ઈન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા નવી જાત વિકસાવવામાં આવી છે. વરસાદ આધારિત પરિસ્થિતિઓ માટે યોગ્ય, ઉચ્ચ તૈલી અને મધ્યમ બોલ્ડ કર્નલ, તેલ ઉદ્યોગ અને ખાવાના હેતુ માટે ઉપયોગી, શીંગની સરેરાશ ઉપજ હેક્ટર દીઠ 2722 કિલો છે. 120 દિવસમાં મગફળી તૈયાર થઈ જાય છે. રોગો માટે પ્રતિકારક છે.
...
અનાજની 10 નવી જાતોને ગુજરાતના ખેતરોમાં ઉગાડવા માટે માન્યતા
ગાંધીનગર, 24 નવેમ્બર 2021
ઈન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચર રીસર્ચ દ્વારા 1965થી 5334 પ્રકાશિત અને સૂચવેલી કૃષિ પાકની જાતો છે. સુધારેલી પાકની જાતો છે જેમાં અનાજની 2,685 જાતો છે. તેલીબિયાં માટે 888, કઠોળ માટે 999, ચારા પાકો માટે 200, ફાઇબર પાકો માટે 395, અને ખાંડની 129 છે.
2020-21 દરમિયાન 17 બાયોફોર્ટિફાઇડ જાતો સહિત કુલ 172 જાતો સંકર છે. જે માન્ય...
મબલખ કમાણી આપતા કેસરની ખેતીને નામે ગુજરાતના ખેડૂતો સાથે છેતરપીંડી
Fraud with Gujarat farmers in the name of saffron cultivation
Saffron grows only in 125 villages of Kashmir, now experiments in Himachal
કાશ્મીરના 125 ગામમાં જ કેસર થાય છે, હવે હિમાચલમાં પ્રયોગો
ગાંધીનગર, 20 જૂલાઈ 2021
કાશ્મિરમાં કેસરનું ઉત્પાદન 10 વર્ષમાં 50 ટકા ઘટી ગયું છે. તેથી ઈરાનથી કેસર આવે છે. કેસરનો ભાવ જોઈ ખેડૂતો તેનાથી લલચાય છ...
નારંગી-સંતરાથી પેદા કરેલા વર્ણસંકર દ્રાક્ષફળમાં લીલી ફૂગને અચકાવતી નવી...
27 જૂલાઈ 2021
સંતરા, નારંગી અને ચકોતરેથી પેદા કરેલું સંતરા જેવું ફળ દ્રાક્ષફળ તરીકે જાણીતું છે. ગુજરાતમાં તેનું મોટું ઉત્પાદન છેલ્લાં 3 વર્ષથી થઈ રહ્યું છે. ખાટાથી મીઠી અને કંઈક અંશે કડવો સ્વાદ માટે જાણીતો છે. તે દ્રાક્ષ જેવા ઝાડમાં ફળ આપતું હોવાથી તેને દ્રાક્ષફળનું નામ આપવામાં આવ્યું છે.
સંકર જાતનું ફળ હોવાથી તેમાં ફૂગ જન્ય રોગ મોટા પ્રમાણમા...
જૂનાગઢ આસપાસ કેસર કેરીના આંબા કેટલાં ક્યાં છે તેનો નકશો ઈસરોએ જાહેર કર...
દિલીપ પટેલ, ગાંધીનગર 14 જૂલાઈ 2021
ઈસરો દ્વારા તૈયાર કરાયેલા જૂનાગઢ તેની આસપાસના વિસ્તારોમાં કયા સ્થળે કેસર કેરીના બગીચાઓ છે તે ઉપગ્રહ દ્વારા વિગતો મેળવીને કેન્દ્રીય કૃષિ વિભાગે એક ડેટા નકશો જાહેર કર્યો છે. આ વિગતોના આધારે નક્કી થઈ શકે છે કે કયા વિસ્તારમાં આંબાના કેટલાં વૃક્ષો છે. આંબાને વાવાઝોડાથી કેટલું નુકસાન થયું છે. કયા પ્રકારનો રોગ છે. પાણી ...
કલ્પસર – ખંભાતના અખાતના વિકાસની પરિયોજના કેવી છે
ખંભાતના અખાતના વિકાસની પરિયોજના ( કલ્પસર ). લક્ષ્ય અને આયોજન.
લક્ષ્ય અને આયોજન ખંભાતના અખાતમાં ૩૦ કી.મી. લાંબો બંધ બાંધી સમુદ્રમાં વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું જળાશય ઊભુ કરવું. આ જળાશયમાં દશ હજાર મીલીયન ઘનમીટરથી પણ વધારે ભૂતળ જળરાશિનો સંગ્રહ થશે. જેરાજયમાં સરેરાશ વાર્ષિક વરસાદી પાણીની આવકના ૨૫% જથ્થાનો સંગ્રહ થશે.
રાજ્યની ભૂતળ જળ ઉપલબ્ધિ ...
મોદી સરકારની સાયબર દાદાગીરી
29 જૂન 2021
કેમ લોક કર્યું રવિશંકર પ્રસાદ અને થરૂરનું એકાઉન્ટ? સમિતિએ Twitter પાસે બે દિવસમાં માંગ્યો જવાબ , શશિ થરૂરના એકાઉન્ટને બ્લોક કરવા મુદ્દે સમિતિએ ટ્વિટર પાસે માંગ્યો જવાબ
Twitter પર હવે દિલ્હી પોલીસે દાખલ કર્યો કેસ, પોસ્કો અને IT એક્ટ હેઠળ FIR
ફેસબુકના અધિકારીઓ સંસદની સ્થાયી સમિતિ સમક્ષ હાજર થયા
ટ્વિટર ઈન્ડિયાના MD ની મુશ્કેલીઓ...
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના મતે આ રીતે બને છે એન્ટીબોડી
16 Jun, 2021
કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે સૌ કોઈ પોતાની રીતે પ્રયત્નો કરી રહ્યા છે. તો જે રિકવર થઈને-કોરોનાને મ્હાત આપીને આવ્યા છે તેઓ વિશેષ તકેદારી રાખી રહ્યા છે. માનસિક મજબુતી માટે તબીબો પણ દવાની સાથે હુંફ, સાંત્વના, આનંદ પ્રમોદ અને મનોરંજન પીરસી રહ્યા છે. કારણ કે, મનની હળવાશ જ નકારાત્મકતામાંથી મુક્તિ અપાવશે.
મન તંદુરસ્ત તો તન સ્વસ્થ....
સરકારે સ્પષ્ટતા કરી હતી કે એનઆઈસી ઇમેઇલ સિસ્ટમમાં સાયબર અતિક્રમણ નથી
દિલ્હી 13 જૂન 2021
એર ઇન્ડિયા, બિગ બાસ્કેટ અને ડોમિનોઝ જેવા સંગઠનોમાં ડેટા ભંગની અસર અંગેના એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે હેકરોએ આ ભંગમાંથી રાષ્ટ્રીય માહિતી કેન્દ્ર-એનઆઈસી ઇમેઇલ્સના ઇમેઇલ એકાઉન્ટ્સ અને પાસવર્ડ મેળવ્યા છે.
આને ધ્યાનમાં રાખીને એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે સૌ પ્રથમ, ભારત સરકારની ઇમેઇલ સિસ્ટમમાં નેશનલ ઇન્ફોર્મેટિક્સ સ...
ગુજરાતી
English











