Sunday, July 12, 2026

[:gj]અમૂલના ધનવાન સોઢી પાસે ડોન રવિ પૂજારીએ રૂ.25 કરોડની ખંડણી માંગી હ...

ગાંધીનગર, 25 ફેબ્રુઆરી 2020 allgujaratnews.in@gmail.com ૧૫ વર્ષ પછી ભારતના અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીને પશ્ચિમ આફ્રિકન દેશ સેનેગલથી ભારત લાવવામાં આવ્યો હતો. પૂજારીને બેંગલુરુ અને મેંગલુરુની પોલીસ લાવી હતી. રવી પૂજારીએ અમૂલ - ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના એમડી. આર. એસ. સોઢી પાસેથી 2016માં આણંદમાં રૂપિયા 25 કરોડની ખંડણી માંગી હતી....

[:gj]ડાંગરમાં 20 ટકા ખાતર બચાવતી મિથાયલોટ્રોફીક બેક્ટેરીયલ કન્સોર્શિયમ...

ગાંધીનગર, 20 ફેબ્રુઆરી 2020 આણંદ કૃષિ યુનિવર્સિટીની બી.એ.કોલેજ ઓફ એગ્રિકલ્ચરના એગ્રીકલ્ચરલ માઈક્રોબાયોલોજી અને બાયો-ફર્ટીલાઈઝર્સ પ્રોજેક્ટમાં રોનક આર. પ્રજાપતિ અને વાય કે ઝાલા અને આર. વી. વ્યાસે કરેલા સંશોધનો પ્રમાણે ડાંગરમાં મિથાયલોટ્રોફીક બેક્ટેરીયલ કન્સોર્શિયમ દ્વારા રાસાયણિક ખાતર 20 ટકા ઓછું વાપરીને ડાંગરની ઝડપી વૃદ્ધિ કરી શકાઈ છે. તેમની આ શ...

[:gj]કોકાકોલાએ ગ્રાહકોની સાથે છેતરપીંડી કરી [:]

કોકા-કોલા બ્રાન્ડેડની ‘મીનટ મેડ ઓરેન્જ જ્યુસ’ની M.R.P.  વિનાની રૂા.૭.૬૧ લાખથી વધુ કિંમતની ૨૧,૭૪૪ બોટલોનો જથ્થો સીઝ કરાયો ખેડા જિલ્લાના ગોબલજ ખાતે આવેલ મલ્ટીનેશનલ કંપની કોકા-કોલા બ્રાન્ડેડની ‘‘મીનટ મેડ ઓરેન્જ જ્યુસ’’ની M.R.P. વિનાની અંદાજે રૂા.૭.૬૧ લાખથી વધુ કિંમતની ૨૧,૭૪૪ બોટલોનો જથ્થો કાયદેસરની કાર્યવાહી કરી સીઝ કરવામાં આવ્યો છે. મલ્ટીનેશનલ ...

[:gj]વિદ્યામંડળ સાથે ચરોતરમાં 5 યુનિવર્સિટીઓ થઈ, 10 લાખ વિદ્યાર્થીઓ ભણ...

ચરોતર વિદ્યામંડળના 75માં સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે ઉપ-રાષ્ટ્રપતિ વૈંકયા નાયડુએ યુનિવર્સિટી જાહેર કરી હતી. કહ્યું હતું કે, રાષ્ટ્રને 74 વર્ષ સુધીની લાંબી સેવા આપવા બદલ તેને યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવે છે. ગુજરાતમાં ચરોતર વિદ્યામંડળની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણીના પ્રસંગે સંબોધન આપતી વેળા ઉપ-રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, સરદાર પટેલ ગ્રામીણ વિ...

[:hn]गुजरात कांग्रेस क्युं उम्मीद हार चूकी है ? अमित शाह के साथ है अमि...

गुजरात कांग्रेस अध्यक्ष अमित चावडा के नीजी क्षेत्रमे दल आफत में है। आनंद नगर पालिका के विपक्षी कांग्रेस के दंडक और पार्षद केतन बारोट के भाजपा में शामिल होने की संभावना है।  शिक्षा समिति के चुनावों में सदस्य बनने का अवसर नहीं मिलने पर नाराजग रहे। आनंद नगर पालिका की राजनीति पिछले कई समय से विवाद का विषय रही है। जिसे क्षेत्र अध्यक्ष नियंत्रित नहीं क...

[:gj]આણંદ કોંગ્રેસમાં વધું એક ભંગાણ, કોણ જવાબદાર ? ભરત કે અમિત ચાવડા ?...

આણંદ નગરપાલિકાના વિરોધ પક્ષ કોંગ્રેસના દંડક અને કાઉન્સિલર કેતન બારોટ ભાજપમાં જોડાય એવી શક્યતા છે. પ્રદેશ પ્રમુખના જમણા હાથ ગણાતાં કેતન બારોટે રાજીનામું આપવા પાછળ ધનપતિ બનેલા ભાંજપના નેતાઓની મોંઘી ઓફર કારણભૂત માનવામાં આવે છે. વળી, શિક્ષણ સમિતિની ચૂંટણીમાં સભ્ય પદે તક નહીં મળતાં નારાજગી ઉકેલવામાં અમિત ચાવડા નિષ્ફળ રહ્યાં છે. આણંદ નગરપાલિકાના રાજકારણમ...

[:gj]ખેડા જિલ્લાના મહિપતસિંહ ચૌહાણને ફોન પર ધમકી, ભાજપ નેતા શામિલ? [:]...

ખેડા જિલ્લામા સર્વ સમાજ સેનાના સંયોજક મહિપતસિંહ ચૌહાણને ફોન પર ધમકી, અગાઉ ભાજપના નેતા સામે પડ્યાં હતા સરકારી ગ્રાન્ટોમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર ખેડા જિલ્લામાં થઇ રહ્યો હોવાના અનેક કિસ્સા સામે આવ્યાં છે, પરંતુ જો તમે સાચી બાબતમાં અહીના કોઇ રાજકારણી સામે પડ્યો છો તો તમારો ખેલ ખતમ, થોડા સમય પહેલા જ લવાલ ગામના પૂર્વ સરપંચ મહિપતસિંહ ચૌહાણ ભાજપના એક ને...

[:hn]टेस्ट ओफ ईन्डिया – अमूल में 450 करोड के घोटाल में कूछ नहीं ...

8 अक्टूबर को, अमूल ने डेयरीने सरदार पटेल जयंती डेयरी का स्थापना दिवस मनाया। अमूल की नई जानकारी, जिसमें अन्य राज्यों में पौधों के रोपण या विस्तार की जानकारी दुग्ध समाजों के सभी पशुपालकों को दी गई थी देहाती लोग आश्वस्त थे कि आने वाले दो साल डेयरी फार्मिंग होंगे और बेहतर दूध की कीमतों का भुगतान किया जाएगा।  दुग्ध उत्पादन को बढ़ाना होगा इसलिए अच्छी नस्...

[:gj]ટેસ્ટ ઓફ ઈન્ડિયા – અમૂલનું 450 કરોડનું ચીજ કૌભાંડ, 19 મહિના...

૩૧ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ અમૂલ ડેરીના ૭૪મા સ્થાપના દિવસ અને ૧૪૪મી સરદાર પટેલ જયંતિની ઉજવણી કરી હતી. જેમાં અમૂલડેરીની નવી યોજનાઓ, બીજા રાજ્યોમાં પ્લાન્ટ નાંખવા કે વિસ્તરણની માહિતી દૂધ મંડળીઓના સૌ પશુપાલકોને આપી હતી. પશુપાલકોને વિશ્વાસ અપાવ્યો હતો કે આવનારા બે વર્ષો ડેરીઉધોગના રહેશે તેમજ દૂધના વધુ સારા ભાવો ચૂકવાવામાં આવશે. આર.સી.ઈ.પી. સંબધિતે એવું કોઈ પ...

[:hn]सरदार पटेल को मोदी का अन्याय कैसे ? जानो [:]

स्मारकों के निर्माण के विरोध में थे सरदार, फिर भी 3,000 करोड़ रुपये की प्रतिमा लगाई गई है। दुर्गा दास की सरदार ग्रंथ सूची के प्रमुख में, सरदार-बेटी मनिबेन ने लीखा कि सरदार कभी भी प्रधान मंत्री के पद के आकांक्षी नहीं थे। भाजपा नेता 6 साल से कह रहे हैं कि सरदार के साथ कंग्रेस ने अन्याय कीया था। मगर अब भाजपा ओर भाजपा के प्रमुख नेता नरेन्द्र मोदी...

[:gj]સરદાર પટેલને નરેન્દ્ર મોદીએ શું અન્યાય કર્યો ? વાંચો [:]

સ્મારકો ઊભા કરવાના સરદાર વિરોધી હતા. ગોડસે જેવા કટ્ટરવાદીઓએ ગાંધી ઉપરાંત નેહરુ અને સરદારની હત્યા પણ કરવાનાં કાવતરાં ઘડ્યાં હતાં. સરદાર-પુત્રી મણિબહેને દુર્ગા દાસની સરદારવિષયક ગ્રંથશ્રેણીના આમુખમાં નોંધ્યું છે કે સરદાર ક્યારેય વડાપ્રધાનપદના આકાંક્ષી નહોતા. મોદી અને ભાજપના નેતાઓ પોતાને મનગમતા ઈતિહાસને જે રીતે જનસભાઓમાં રજૂ કરીને તાળીઓ પડાવતા હો...

[:gj]ખેડા જિલ્લાના કપડવંજમાં એક સાથે 4 યુવકોની અંતિમ યાત્રામાં લાગણીના...

ગત શનિવારે કપડવંજમાં ગણેશ વિસર્જન દરમિયાન અશુભ ઘટના બની હતી, નદીના સંગમ પર એક સાથે 6 યુવકો પાણીમાં તનાયા હતા, જેમાંથી 2 બચી ગયા હતા, પરંતુ 4 યુવકોને બચાવી શકાયા ન હતા, તેમના મૃતદેહ મળી આવતા તેમના પરિવાર પર દુ:ખના ડુંગળ તૂટી પડ્યાં છે, શહેરના અંતિસર દરવાજા વિસ્તારમાં રહેતા ચારેય દલિત યુવકોની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ...

[:gj]અમૂલમાં સત્તાની મલાઈ ખાવા ભાજપ-કોંગ્રેસ એક થયા [:]

અધ્યક્ષ પદે ભાજપના રામસિંહ પરમાર અને વાઈસ ચેરમેનપદે કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમાર ચૂંટાયા BJP-Congress united to crush power in Amul. BJP's Ram Singh Singh Parmar and Vice-Chairman Rajendra Singh Parmar elected as its chairman. રાજકારણમાં ક્યારે કઈ અસંમજસની સ્થિતિ સર્જાય તેનો તાગ કાઢવો મુશ્કેલ હોય છે. અમૂલ ડેરીની ચૂંટણીના પરિણામો પણ આ વાક્યને સત...

[:gj]નડીયાદ ખાતે સુરીલુ ગુજરાત 2019 નું ગ્રેન્ડ ફીનાલેનું સમાપન[:]

ગામનું સુરીલું ગુજરાત ગુજરાતના ગામડાઓની ઉગતા ગાયક કલાકારોને આગળ લાવવા માટે સુરીલુ ગુજરાત હરિફાઈ મે મહિનાથી યોજવામાં આવી હતી. જેનો 21 જૂલાઈ 2019મીએ નડીયાદ ખાતે સુરીલુ ગુજરાત 2019નું 65 ગાયક કલાકારોનું ગ્રેન્ડ ફીનાલે યોજાયો હતો. જેમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ આવનારા તરીકે સૈફ સૈયદ, બીજા નંબર પર અમિષા સોલંકી અને ત્રીજા નંબર પર વ્રજ રાજપૂત હરિફાઈ જીત્યા ...

[:en]Gujarat agate workers use potentially low preventive practice to ...

Thursday, July 04, 2019 By Rajiv Shah A decade ago the World Health Organization (WHO) and the International Labour Organization (ILO) may have come up with a Global Programme for the Elimination of Silicosis by 2030. However, a new research paper co-authored by Canada-based scholars in association with senior Gujarat activist Jagdish Patel of ...