Saturday, May 18, 2024

[:gj]મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલનો આત્મા રાજકોટના ફાંકોડી વિજય રૂપાણીમ...

मुख्यमंत्री भूपेंद्र पटेल की आत्मा पूर्व मुख्यमंत्री विजय रूपाणी में प्रवेश करती है - कहा गुजरात में विश्व स्तरीय 103 विश्वविद्यालय - CM Bhupendra Patel's soul enters ex CM Vijay Rupani - said Gujarat has 103 world-class universities દિલીપ પટેલ ગાંધીનગર, 24 એપ્રિલ 2023 મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલએ રાજકોટની 1870માં માત્ર રાજવંશોને સિક્ષણ આપવા...

[:gj]વાંકાનેરમાં ભાજપના 18 અંગ વાંકા, મોરબીથી દિલ્હી સુધીનું રાજકારણ[:...

વાંકાનેરમાં ભાજપના 18 અંગ વાંકા, મોરબીથી દિલ્હી સુધીનું રાજકારણ વાંકાનેર નગરપાલિકા સરકારે કેમ સુપરસિડ કરવી પડી वांकानेर वांका में भाजपा के 18 अंग, मोरबी से दिल्ली तक राजनीति वांकानेर नगरपालिका सरकार को क्यों हटाना पड़ा? Wankaner - BJP politics from Morbi to Delhi Why did the Wankaner municipality government have to be suspand? ગાં...

[:gj]લસણ અને છાસથી જંતુનાશક દવા [:]

વિરપુર રાજકોટ અજય બાવનજી હીરપરાએ પોતાના 30  વિઘાના ખેતરમાં પાંચ-પાંચ વિધાના અલગ અલગ પ્લોટિંગ પાડીને  મરચી,લસણ ડુંગળી, ઘઉં,ચણાનું વાવેતર કર્યું છે. આઠ વિઘા, મરચીના વાવેતરમાં બેડ અને મલ્ચીગ પદ્ધતિથી વાવેતર કરેલ છે. ટપક સિંચાઈ પદ્ધતિ હોવાથી પાણીનો બગાડ ઓછો થાય છે. મરચીના પાકમાં નાખવા માટે પ્રાકૃતિક દેશી ખાતર જાતે જ પોતાની વાડીએ બનાવે છે. જેમાં...

[:gj]બંધારણ વિરૂદ્ધ ઈંડાંનો ધંધો બંધ કરાવાયો[:]

રાજકોટ અને વડોદરામાં ઈંડાનો ધંધો બંધ કરાવાયો પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈંડાંની નોનવેજ લારીઓ બંધ કરાવવામાં આવે છે. જે કાયદો અને બંધારણની વિરૂદ્ધમાં છે.

[:gj]વિશ્વના તીખા મરચા ભૂત ઝોલકિયા લંડનમાં નિકાસ, રૂપાલાએ ગુજરાત માટે ...

The world's hot chilli ghost Zolkia exported to London, Rupala did nothing for Gujarat ગાંધીનગર, 2 ઓગષ્ટ 2021 ભૂત ઝોલકિયા, સૌથી તીખા મરચાં જે ઇશાન ભારતથી લંડન પહોંચ્યા છે. ગુજરાતના અમરેલીના વતની કૃષિ પ્રધાન પરસોત્તમ રૂપાલા હોવા છતાં તેઓ અમરેલીના પ્રખ્યાત મચરા નિકાસ કરાવી શક્યા નથી. નાગાલેન્ડના મરચા હવે ઈંગ્લેન્ડ પહોંચી ગયા છે. ભૂત ઝોલકીયા જાતન...

[:gj]પૂર્વ રાજ્યપાલ વજુ વાળા ગુજરાતમાં સક્રિય થતાં રૂપાણી સામે જોખમ, વ...

જૂલાઈ 2021 વજુભાઈ વાળા રાજ્યપાલ પદેથી નિવૃત્ત થયા પછી ગુજરાતમાં સક્રિય થયા છે. તેની સાથે એવી ચર્ચા હતી કે તેમને રૂપાણીના સ્થાને મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે. અથવા વહેલી ચૂંટણી આપવામાં આવશે. પણ વિજય રૂપાણીએ જે રીતે ગુજરાતના 7 માતા અને દેવોના દર્શન કરવા જઈ આવ્યા તેથી હવે તેમના પદનો ભય ઓછો થયો હોવાનું માનવામાં આવે છે. તેથી વહેલી ચૂંટણી નહીં આવે. પણ ...

[:gj]રાજકોટમાં સીસીટીવી ફૂટેજથી નથવાણીને આજીવન કેદ, માતાને ચોથા માળેથી...

રાજકોટના બી.કે. મોદી ફાર્મસી કોલેજમાં પ્રોફેસરની નોકરી કરનાર શખ્સે પથારીવશ માતાને ફેંકી દીધા હતા રાજકોટ પથારીવશ વૃદ્ધ માતાને ચોથા માળેથી ફેંકી મોતને ઘાટ ઉતારનાર પ્રોફેસર દીકરાને હત્યાના ગુનામાં દોષિત જાહેર કરી, કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. વૃદ્ધા શહેરના 150 ફૂટ રિંગ રોડ પર નાણાવટી ચોક પાસે આવેલા દર્શન એવન્યુ એપાર્ટમેન્ટમાં દીકરા સાથે રહેતા હ...

[:gj]મોદી સરકારે 22 AIIMSનો વાયદો કર્યો હતો, 7 કરી શકી[:en]Modi govern...

ગાંધીનગર, 17 જૂન 2021 દેશની સ્વાસ્થ્ય પ્રણાલીમાં AIIMS સારી મેડિકલ સુવિધા આપવાના મામલામાં તેને આગળ માનવામાં આવે છે. એવામાં દરેક સરકાર પોતાના મેનિફેસ્ટોમાં AIIMSની સ્થાપના કરવાનો વાયદો કરે છે. મોદી સરકાર તરફથી પણ AIIMSને લઇ ઘણી જાહેરાતો કરવામાં આવી છે. 22 નવી AIIMS બનાવવાની વાત સરકાર દ્વારા કરવામાં આવી છે. તો ભોપાલ, ભુવનેશ્વર, જોધપુર, પટના, રાયપુર ...

[:gj]ઓછા પ્રાણવાયુએ બેઈન સર્કિટનો ઉપયોગ કરીને કોરોનાના 50 દર્દીઓની જિં...

રાજકોટ, 6 મે 2021 કોરોનાના કારણે ઓક્સિજનની કટોકટી સર્જાઈ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગે બેઈન સર્કિટનો ઉપયોગ કરીને કોરોનાના 50 દર્દીઓની જિંદગી બચાવી છે. વેન્ટિલેટર 50 લિટર ઓક્સિજન એક મિનિટમાં વાપરે છે. તેની સરખામણીમાં બેઈન સર્કિટમાં 12થી 15 લીટર ઓક્સિજન રાખવો પડે છે. આ ટેકનિકનો ઉપયોગ દર્દીના રિકવરી ફેઝમાં કરી શકાય છે. રાજકોટ સિ...

[:gj]જાહેરાતો મોટી પણ રૂપાણી અને મોદીના મત વિસ્તારમાં આખી કોરોના ટ્રેન...

રાજકોટ, 9 એપ્રિલ 2021 ગુજરાતમાં કોરોના દર્દીઓ એકાએક વધી જતા સરકારી અને ખાનગી બંને હોસ્પિટલમાં પથારી ખૂટી રહી છે. રાજકોટ શહેરમાં સિવિલ હોસ્પિટલની સામે 320 બેડના રેલવેના 20 કોચમાં તૈયાર કરવામાં આવેલા હતા. જે મોદી અને રૂપાણીના સંકલનના અભાવે એક વર્ષથી પડી રહ્યાં છે. બન્ને સરકારનો ગેરવહિવટનો નમૂનો મોદી અને રૂપાણીના મત વિસ્તાર રાજકોટમાં જોવા મળ્યો છે. ...
मिर्च CHILLI

[:gj]મરચાની ખેતીમાં 3 વર્ષથી માલામાલ, છતાં ગુજરાતના ખેડૂતો ભારતમાં પછા...

Chilli farming best for 3 years, yet Gujarat lag behind in India and the world, planting increase 25% ગાંધીનગર, 6 એપ્રિલ 2021 ગુજરાતમાં સૂકા મરચા માટે ખેતીમાં છેલ્લાં 3 વર્ષથી પૈસા કમાવાનું શ્રેષ્ઠ સાધન બની ગયું છે. મોટા ખેતરો ધરાવતાં મરચાના ખેડૂતો લાખોપતિ થઈ ગયા છે. તેથી આ ચોમાસામાં મરચાનું વાવેતર 25 ટકા વધે એવી ખેડૂતો તૈયારી કરી રહ્યાં ...

[:gj] દેશમાં સૌથી વધું તલની ઉત્પાદકતામાં ગુજરાતને નામના અપાવતાં સૌરાષ્...

ગાંધીનગર, 25 માર્ચ 2021 સમગ્ર દેશ કરતાં ગુજરાતના ખેડૂતો એક હેક્ટરે તલનું ઉત્પાદન મેળવવામાં સૌથી આગળ છે. દેશના કોઈ પણ રાજ્ય સરકરતાં બે ગણું તલનું ઉત્પાદન મેળવીને આખા દેશમાં ગૌરવ અપાવ્યું છે. છેલ્લા અહેવાલ પ્રમાણે ગુજરાત ત્રણેય ઋતુ મળીને 566 કિલો અને ઉનાળુમાં 900 કિલો તલ એક હેક્ટરે પેદા કરવામાં સળફતા મેળવી છે. જ્યારે દેશની સરેરાશ 298 કિલોની છે....

[:gj]રાજકોટમાં 300 કિલો વજનની સરલાનું શરીર સડીને ફાટી ગયું[:en]Sarla&#...

16 Mar, 2021 રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા સરલાબેન નામના એક મહિલાનું વજન 300 કિલો આસપાસ હોવાને કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. ખાસ તો પોતાના સ્થાનેથી હલનચલન કરી શકતા ન હતા. એક જ રૂમમાં છેલ્લા 15થી 20 દિવસથી રહેતા હતા. તેમનું શરીર સડી જવાને કારણે તેઓ અસહ્ય દર્દથી પીડાતા રહ્યાં હતા. સરલાબેનની મદદે રાજકોટનું સાથી સે...
Vijay Rupani

[:en]The rules made by BJP President and PM in Rupani’s Rajkot w...

Rajkot, 12 February 2021 Panchayat candidates have been declared in Rajkot, the constituency of Gujarat Chief Minister Vijay Rupani. With the approval of Prime Minister Modi, BJP President CR Patil had announced the purification of the party by making 3 rules. Patil's 3 rules, not fourth time candidates, retirement at 60 years and relatives not ...

[:gj]પાટીલનો સત્તાનો સોદો – પક્ષાંતર કરાવીને ભાજપ હવે કોંગ્રેસના...

ગાંધીનગર, 12 ફેબ્રુઆરી 2021 ગુજરાતના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ભાજપ દ્વારા રાજકોટ જિલ્લા પંચાયતના 36 ઉમેદવારોના નામો જાહેરાત કરવામાં આવ્યા છે. કોંગ્રેસમાંથી પક્ષાંતર કરીને આવેલા સભ્યને ઉમેદવાર બનાવાયા છે. ભાજપના પ્રમુખ સી આર પાટીલે રાજકોટની ભૂમિ પરથી જાહેરાત કરી હતી કે કોંગ્રેસના એક પણ લોકોને ભાજપમાં નહીં લેવામાં આવે. હવે ત્યા...