સરકારી કચેરીઓનો સમય સવારે 9.30થી 5.10 કરવાની ભલામણ
Recommendation to change the timing of guj.gov. offices from 9.30 am to 5.10 pm गुजरात में सरकारी दफ्तरों का समय सुबह 9.30 बजे से बदलकर शाम 5.10 बजे करने की सिफारिश
27/04/2025
ગુજરાત વહીવટી સુધારણા પંચનો દ્વિતીય ભલામણ અહેવાલ સરકારને 26 એપ્રિલ 2025ના રોજ સોંપવામાં આવ્યો છે. ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગથી સરકાર તમારે દ્વાર-‘ગવર્મેન્ટ એટ યોર ડોર...
21 વર્ષના વિલંબ બાદ ગાંધીનગર સચિવાલય સુધી અમદાવાદથી મેટ્રો જશે
Metro will run from Ahmedabad to Gandhinagar Secretariat after a delay of 21 years 21 साल की देरी के बाद अहमदाबाद से गांधीनगर सचिवालय तक चलेगी मेट्रो
27/04/2025
અમદાવાદ અને ગાંધીનગરની મેટ્રો ટ્રેન સેવાને મોટેરા સ્ટેશનથી ગાંધીનગરના સચિવાલય સુધી 27 એપ્રિલ 2025માં લંબાવવામાં આવી છે. આ સાથે જ, આ રૂટ પર મુસાફરીને વધુ સુવિધાજનક બનાવવા માટે સાત નવા આધ...
ગૌ પ્રેમી ભાજપના ગુજરાતના રાજમાં ગાયોની વસતી ઘટી, 70 લાખ બળદોનો સંહાર
Cow population decreased in cow-loving BJP rule, Gujarat, 70 lakh bulls were slaughtered
27/04/2025
૨૬ એપ્રિલ,૨૦૨૫ના રોજ “એનિમલ હેલ્થ ટેક્સ અ ટીમ”ની થીમ પર પશુ ચિકિત્સા દિવસ હતો ત્યારે ગુજરાતમાં પશુઓની સ્થિતી કેવી છે તે તપાસવામાં આવી રહ્યું છે. બે દાયકામાં દૂધ ઉત્પાદનમાં ૯.૨૬ ટકા વર્ષે ૧૧૮.૯૧ લાખ મેટ્રિક ટનનો વધારો થયો પણ પશુઓની સંખ્યામાં કોઈ ...
બીજ બેંક સ્થાપનારા રાજેશભાઈ બારૈયા, બીજ સમ્રાટ બન્યા
बीज बैंक की स्थापना करने वाले राजेशभाई बरैया बीज सम्राट बन गये। Rajeshbhai Bariya: The Seed Emperor of Gujarat
દિલીપ પટેલ
અમદાવાદ, 26 એપ્રિલ 2025
લુપ્ત થતા અને અપ્રાપ્ય વૃક્ષો અને વેલાને શોધી કાઢીને તેના બીજ એકઠા કરીને એક બીજ બેંક બની અને તે હવે રિઝર્વ બીજ બેંક ઓફ ઈન્ડિયા જેવી બની ગઈ છે. તેમના બીજની આર્થિક અને વેપારી મૂલ્ય સમજીને કોઈ ખેડૂત જો ...
ત્રાસવાદમાં સહિદ થયેલા કુબેર બોટના ખલાસીઓની મોદી સામે લડાઈ
દેશભક્ત કહેતાં ભાજપ પાસે ગુજરાત ભક્તિ નથી, દેખાડો કરતાં નરેન્દ્ર મોદીનો પર્દાફાશ
દિલીપ પટેલ
અમદાવાદ, 24 એપ્રિલ 2025
પાકિસ્તાનના આતંકવાદીઓ 26 નવેમ્બર 2008માં ચાંચીયા બનીને ગુજરાતની અરબી સમુદ્રની ભારતીય જળસીમામાં ઘૂસી ગયા હતા. પોરબંદરની કુબેર બોટ નં.પીબીઆર 2342ના માલીક વિનુભાઈ મસાણીની માલીકીની બોટ લઈ દરિયામાં ફિશીંગ કરી રહ્યાં હતા. પોરબંદરની 'કુ...
ભાજપના નરેન્દ્ર મોદીના રાજમાં 1914થી 11 વર્ષમાં 30 ત્રાસવાદી હુમલા, છત...
24 એપ્રિલ 2025
કેન્દ્રમાં મે, ૨૦૧૪માં ભાજપની સરકાર આવી અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી પણ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને નાથવામાં સફળતા મળી નથી. પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ ખતમ થયો નથી અને કાશ્મીરમાં સંપૂર્ણ શાંતિ નથી. આતંકવાદીઓએ ભારતીય લશ્કર-અર્ધલશ્કરી દળોના જવાનો, પોલીસ, નાગરિકો અને હિંદુ શ્રધ્ધાળુઓને નિશાન બનાવીને સતત હુમલા કર્યા છે. ભાજપ...
અમદાવાદમાં ઓલમ્પિક રમતોની જીદ 3 આશ્રમો અને 1 મંદિરની જમીનોનો ભોગ લેશે
अहमदाबाद में ओलंपिक खेलों के आयोजन पर 3 आश्रमों और 1 मंदिर की जमीन जाएगी 3 ashrams and 1 temple will lose land for hosting Olympic Games in Ahmedabad
ઓલમ્પિક માટે કેન્દ્રની મોદી સરકાર ગુજરાતને રૂ. 5 લાખ કરોડનું ખર્ચ આપશે કે નહીં તે નક્કી નથી
દિલીપ પટેલ
અમદાવાદ, 22/04/2025
ગુજરાતમાં 2036ની ઓલિમ્પિક રમતોત્સવ યોજવાની અરજી ભારતે વિશ્વની સંસ્થા ...
પૂર્વ મેયર કિરીટ પરમારે વીએસ ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ દબાવી દીધું હતું
અમદાવાદની હોસ્પિટલના ડોક્ટરો માનવતા ભૂલી કિલીનીકલ ટ્રાયલ કર્યા, ત્રણનાં મોત
સુપ્રિટેન્ડન્ટ, ડીન સહિતના ડોકટરોએ પૈસા લઈ લોકોનો જીવ લીધો
દિલીપ પટેલ
અમદાવાદ, એપ્રિલ 22, 2025
અમદાવાદ મહાનગરપાલિકાની વી.એસ. હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટરોએ માનવતા ભૂલી દર્દીઓ ઉપર નવી દવાના જોખમી અખતરા કર્યા હતા. કિલીનીકલ રીસર્ચ માટે મંજૂરી આપતા ત્રણ લોકોના મોત થયા હ...
ઉપલેટાના BJP ધારાસભ્ય મહેન્દ્ર ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો, ભાજપનો જૂથવાદ...
ભાજપના નેતાઓ પત્રો લખીને અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. ઉપલેટાના BJP ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા ઉપર ભ્રષ્ટાચાર સહિતના ગંભીર આક્ષેપો કરતો પત્ર લખાયો હતો. જૂથવાદ સપાટી પર આવ્યો હતો. A letter was written against Upleta BJP MLA Mahendra Padaliya making allegations corruption
ધારાસભ્યએ જિલ્લા પોલીસ વડાને પત્રની નકલ મોકલીને આવું કૃત્ય કરનાર સામે પગલા લેવા...
અમદાવાદની નગરી હોસ્પિટલમાં ૩ વર્ષમાં ૧૫૦૦ ચક્ષુદાન
1500 eye donations in 3 years at Nagari Hospital in Ahmedabad अहमदाबाद के नागरी अस्पताल में 3 साल में 1500 नेत्रदान
અમદાવાદ 18/04/2025
અમદાવાદની ચી. હ. નગરી આંખની હોસ્પિટલમાં આઈ બેન્કમાં દર વર્ષે સરેરાશ ૫૦૦ લોકો ચક્ષુદાન કરે છે. ગુજરાતમાં અંધ વસતી ઘણી વધારે છે.
નગરી આઇ બેંક દ્વારા મરણ પામેલા વ્યક્તિઓની આંખોનુ દાન સ્વીકારવામાં આવે છે. તેની કાળજ...
ગુજરાતમાં વર્ટીપોર્ટ અને એર ટેક્સીની વાતો
પણ વિમાન કંપની ભારતમાં 200 ટેક્સી શરૂ કરી સહી છે There is talk of vertiport and air taxi in Gujarat
17/04/2025
ગુજરાતમાં વર્ટીપોર્ટ અને એર ટેક્સી શરૂ કરવા માટે સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિમાં શહેરી વિકાસ, મહેસૂલ અને નાગરિક ઉડ્ડયન વિભાગના સચિવો છે. મહાનગરોમાં યોગ્ય જગ્યાઓની પસંદગી કરીને એક વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સોંપશે. પણ ભારતમ...
ભ્રષ્ટ અધિકારી અને ભાજપના નેતાઓને બચાવી દેવા આંખ આડા કમળ મૂકી દીધા
ભ્રષ્ટ અધિકારી અને ભાજપના નેતાઓને બચાવી દેવા આંખ આડા કમળ મૂકી દીધા Kamal flower put in eyes to save corrupt officials and BJP leaders
આણંદ પાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટને 9 વર્ષે પાણીચુ, ભાજપના પ્રમુખને બચાવી લેવાયા
આણંદ, 15 એપ્રિલ 2025
2016માં પ્રમુખ પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ લાંચનો ગુનો છતાં ભાજપે હોદ્દા આપ્યા, 2015માં 29 લાખની ખોટ કરાવી દ...
અમદાવાદ આગનું શહેર બની રહ્યું છે, એક વર્ષમાં 14 ટકાનો વધારો
Ahmedabad is becoming a city of fire, 14 percent increase in one year अहमदाबाद बनता जा रहा है आग का शहर, एक साल में 14 फीसदी की बढ़ोतरी
૨૦૨૪-૨૫માં ૨૮૩૫ આગના બનાવો, 14 ટકાનો વધારો, રોજની ૨૫ આગ છતાં ૫૦ના બદલે ૧૯ આગ મથક, ૫૫૮નો સ્ટાફ, દરરોજના ૨૫ આગની ઘટનાઓ, એમ્બ્યુલન્સ - શબવાહીના ૪૫ હજાર કોલ, અમદાવાદમાં 30 હજાર લોકોના અવસાન
અમદાવાદ,14 એપ્રિલ,2025...
ખેતમજૂરો ખેતમાલિકો થયા, 75 વર્ષે ફરી જમીન વિહોણા, ખેડે તેની જમીન નહીં,...
Farm labourers became farm owners. Landless again after 75 years.
દિલીપ પટેલ
અમદાવાદ, 2 એપ્રિલ 2025
15 એપ્રિલ, 1948ના રોજ વિધિવત્ સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના થઈ. સરદાર પટેલે જામનગરના જામ સાહેબ દિગ્વિજયને રાજપ્રમુખ અને ઉછંગરાય ઢેબરને મુખ્ય મંત્રી તરીકે ઘોષિત કર્યા. ભારત આઝાદ થયા પછી સરદાર પટેલ અને ગાંધીજી સૌરાષ્ટ્ર અલગ સ્ટેટ બને તેવું ઇચ્છતા ...
સુખભાદર નદીના ઉતર ફાંટાને પુનઃ જીવિત કરવા પ્રોજેક્ટ
અમદાવાદ, 11 - 4 - 2025
ધંધુકા તાલુકાના અડવાળ ખાતેથી કોટડા કટ વિયરની હેઠવાસમાં સુખભાદર નદીના ઉતર ફાંટાને પુનઃ જીવિત કરવાનું કામ શરૂ કરાયું હતું. પુરાતત્વ ક્ષેત્રે જાણીતું લોથલ બંદર સુકભાદર નદી પર આવેલું હતું. કાંઠે રંગપુરમાં પુરાતન શહેર મળી આવ્યું હતું. આ નદીના કિનારે ધંધુકા, ધોલેરા અને રંગપુર જેવાં શહેરો આવેલાં છે.
ધંધુકા તાલુકાના અડવાળ ગ...