Monday, August 3, 2026

મધ્યપ્રદેશના પન્ના જિલ્લાની જેમ આણંદને આમળાના અથાણાં અને મુરબ્બાથી વિશ...

ગાંધીનગર, 13 જૂન 2021 અમૃત ફળ આમળાનું વેવાતર શરૂ થયું છે. આયુર્વેદની મોટા ભાગની દવાઓ અને ટોનિકમાં આમળા વપરાય છે. એસીડીટી દૂર કરે એવો આમળાનો મુરબ્બો છે. આમળામાંથી 300 જેટલી વસ્તુઓ આણંદમાં બની શકે તેમ છે. વૃક્ષને યુવાન જેવા બનાવવાની ક્ષમતા આમળામાં છે. ચવનપ્રાસમાં આમળા જ સૌથી વધું હોય છે. આમળા રસ અને શેરડીના રસને ભેગા કરી પ્રવાહી ગોળ બને છે. આમળામા...

દૂધસાગર ડેરીને હિમાચલ-હરિયાણામાં શરૂ થશે, પણ આ 12 ભ્રષ્ટાચારનું શું કર...

મહેસાણા મહેસાણાની દૂધસાગર ડેરીએ ખુબ મોટું નામ ધરાવે છે. વર્ષે કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતી આ ડેરી હવે પોતાના વ્યવસાયનો વ્યાપ વધારી રહી છે. દૂધસાગર ડેરી હવે માત્ર ગુજરાત પુરતી સીમિત નથી રહી. હવે તેનો વ્યાપ દેશના અન્ય રાજ્યોમાં પણ વધી રહ્યો છે. મેહસાણાની દૂધસાગર ડેરીનો પ્લાન્ટ હવે હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં સ્થાપશે અમુલ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ...

વેપાર સુધારણામાં ગુજરાત ફેંકાયું, કેરળ 8 મું રાજ્ય બન્યું

વ્યવસાયિક સુધારણા કરવામાં સરળતા માટે કેરળ 8 મો રાજ્ય બન્યું; 2,373 કરોડ રૂપિયાના વધારાના ઉધારને મંજૂરીદિલ્હી 13 જાન્યુઆરી 2021 વેપાર સુધારણામાં ગુજરાત ફેંકાયું, કેરળ 8 મું રાજ્ય બન્યું છે. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આર્થિક રીતે નબળો દખાવ કરતાં ક્યાંય સ્થાન કેન્દ્ર સરકારે આપ્યું નથી. નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગ દ્વારા નિર્ધારિત વેપાર સુધ...

સરકારે સ્પષ્ટતા કરી હતી કે એનઆઈસી ઇમેઇલ સિસ્ટમમાં સાયબર અતિક્રમણ નથી

દિલ્હી 13 જૂન 2021 એર ઇન્ડિયા, બિગ બાસ્કેટ અને ડોમિનોઝ જેવા સંગઠનોમાં ડેટા ભંગની અસર અંગેના એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે હેકરોએ આ ભંગમાંથી રાષ્ટ્રીય માહિતી કેન્દ્ર-એનઆઈસી ઇમેઇલ્સના ઇમેઇલ એકાઉન્ટ્સ અને પાસવર્ડ મેળવ્યા છે. આને ધ્યાનમાં રાખીને એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે સૌ પ્રથમ, ભારત સરકારની ઇમેઇલ સિસ્ટમમાં નેશનલ ઇન્ફોર્મેટિક્સ સ...

અમેરિકામાં ટિકટોક પરનો પ્રતિબંધ પાછો ખેંચાયો, એપ્સની તપાસ કરી જોખમી નથ...

નવી દિલ્હી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને ગુરૂવારે એક મહત્વનો નિર્ણય લીધો હતો. અમેરિકામાં ટિકટોક, વીચેટ અને અન્ય 8 એપ્લિકેશન પર પ્રતિબંધ મુકનારા ડોનાલ્ડ ટ્ર્મ્પ પ્રશાસનના નિર્ણય પર રોક લગાવી દેવામાં આવી છે. જો બાઈડન પ્રશાસને હવે એક નવો આદેશ જાહેર કર્યો છે જેના અંતર્ગત આ એપ્સને લઈને તપાસ કરવામાં આવશે. સાથે જ એ નિષ્કર્ષ કાઢવામાં આવશે કે, શું આ મોબાઈલ ...

બજાજ ફિનસર્વ, એસબીઆઈ, બજાજ ફાઇનાન્સ, ઈન્ડસઇન્ડ બેન્ક અને ડિવીઝ લેબના શ...

સેક્ટોરલ ઇન્ડેક્સમાં ઓટો સિવાયના તમામ ક્ષેત્રો લીલા નિશાન પર બંધ, નવી દિલ્હી સપ્તાહના ચોથા કારોબારી દિવસે શેરબજાર લાભ સાથે બંધ રહ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેંજ શેરનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 358.83 પોઈન્ટ વધીને 52,300.47 અને નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 102.40 પોઇન્ટ વધીને 15,737.75 પર બંધ રહ્યો છે. માર્કેટ ગઈ કાલે 51942 પોઇન્ટ2 પર બંધ થયું હતું ...

8 દિવસ પછી હોલમાર્કિંગ ઘરેણાં જ વેચી શકાશે, 14,18,22 કેરેટ સોનાની શુધ્...

ઝવેરીઓને ફક્ત 14, 18 અને 22 કેરેટ સોનાના આભૂષણો વેચવાની જ મંજૂરી મળશે નવી દિલ્હી આગામી 16 જૂનથી સોનાના આભૂષણોનું હોલમાર્કિંગ શરૂ થઈ જશે. કેન્દ્ર સરકારે સોનાના આભૂષણો અને કલાકૃતિઓ માટે અનિવાર્યરૂપથી હોલમાર્કિંગની વ્યવસ્થા લાગુ કરવાની સમય મર્યાદા 1 જૂનથી લંબાવીને 15 જૂન સુધીની કરી દીધી હતી. મતલબ કે, 15 જૂન બાદ ઝવેરીઓને ફક્ત 14, 18 અને 22 કેરેટ સોના...

વિચિત્ર – મધ્ય પ્રદેશમાં મેક્સ હેલ્થ કેર હોસ્પિટલ સિરમ 10 હજાર ર...

જબલપુર મધ્યપ્રદેશના જબલપુરમાં બનેલી એક વિચિત્ર ઘટના બાદ રાજ્યના આરોગ્ય વિભાગની ઉંઘ ઉડી ગઈ છે. આરોગ્ય વિભાગ અધિકારીઓ જબલપુરમાં છેલ્લા કેટલાક દિવસોથી એ હોસ્પિટલની શોધખોળ કરી રહ્યા છે જેણે સિરમ ઈન્સ્ટિટ્યુટને 10000 કોરોના વેક્સીનનો ઓર્ડર આપ્યો હતો. કારણકે અધિકારીઓનો દાવો છે કે, આ હોસ્પિટલ જબલપુરમાં છે જ નહીં. 25 મેના રોજ સીરમ ઈન્સ્ટિટ્યુટને એમપીની 6...

તલમાં 4.50, તૂવેર-અડદ-દાળના ટેકાના ભાવમાં કિલોએ રૂ.3નો વધારો કરી મોદીએ...

નવી દિલ્હી કેન્દ્રીય મંત્રીમંડળમાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. સરકારે બજાર સત્ર 2021-22 માટે ખરીફ પાક પર એમએસપી એટલે કે ન્યુનત્તમ ટેકાના ભાવને મંજૂરી આપી હતી. બુધવારે આ અંગે માહિતી આપતાં કેન્દ્ર સરકારે કહ્યું કે એમએસપીમાં ગત વર્ષની તુલનામાં સૌથી વધુ વૃદ્ધિ તલના પાક (રૂ. 452 પ્રતિ ક્વિન્ટલ) પર કરવામાં આવી છે. આ પછી, તૂવેર અને અડદ પરના એમએસપી (બં...

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેંક અને ટીસીએસના કારણે શેર તૂટ્યા

સેન્સેક્સમાં 334 અને નિફ્ટીમાં 105 પોઈન્ટનો મોટો કડાકો,  લાર્સન એન્ડ ટુબ્રોનો શેર સૌથી વધુ 1.80 ટકા તૂટ્યો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, બજાજ ફિનસર્વ, ઈન્ડસઇન્ડ બેન્ક, બજાજ ફાઇનાન્સ, એસબીઆઈ અને મારૂતિના શેરમાં ગિરાવટ મુંબઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેંક અને ટીસીએસ જેવા મોટા શેરોમાં નફો બુકિંગ થવાને કારણે બુધવારે સ્થાનિક શેર બજારો લાલ નિશાન સાથે બંધ...

સરકારે મગની ટેકાના ભાવે ખરીદી ન કરતાં ખેડૂતોને એક કિલોએ 35ની ખોટ

ગાંધીનગર, 9 જૂન 2021 મગના ઉનાળું વાવેતરમાં ખેડૂતોને ભાવ ન મળવાના કારણે કરોડોનું નુકસાન ગયું છે. રાજ્ય સરકારે ટેકાના ભાવે ખરીદી ન કરતાં ટેકા કરતાં પણ નીચા ભાવે ખેડૂતો વેચી રહ્યાં છે. 60 હજાર હેક્ટરમાં 3.60 કરોડ કિલો મગ પાકવાની ધારાણા છે. એક કિલોના 95 ભાવ મળતો જોઈતો હતો. તેના સ્થાને એક કિલોના રૂ.60 માંડ મળે છે. આમ એક કિલોએ રૂપિયા 35ની ખોટ જઈ રહી છ...

વિશ્વનું પ્રથમ પ્રવાહી નેનો યુરિયાની શોધ, સરકાર અને ખેડૂતોને કરોડોનો ફ...

ગાંધીનગર, 8 જૂન 2021 ખેતી ક્ષેત્રે ગુજરાતના લોકોએ વિશ્વને અનેક મોટી ભેટ આપી છે. તેમાં સમગ્ર દુનિયાના ખેડૂતોને નેનો યુરીયાની ભેટ પણ ગયા અઠવાડિએ આપી છે. ગુજરાતના કાલોલમાં ઇફકો નેનો બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર્સ કો-ઓપરેટીવ લિમિટેડ - IFFCOએ નેનો લીક્વીડ ખાતર તૈયાર કર્યું છે. પ્રથમ કન્સાઈમેન્ટ બજારમાં આવી ગયું છે. હવે ખ...

પ્રજા પાસે લૂંટ કરતી રૂપાણી સરકાર ને અદાણીને ચોરીની છૂટ

ગાંધીનગર, 7 જૂન 2021 અમદાવાદ શહેરમાં માસ્ક ન પહેરેલા લોકોને 23 માર્ચ 2020થી 23 માર્ચ 2021 સુધીના 1 વર્ષમાં પોલીસે 4 લાખ લોકોને પકડીને રૂપિયા 34 કરોડનો દંડ વસૂલ્યો હતો. લાખો હેક્ટર જમીન પણ અદાણીને પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ફાળવી હતી. તેની સ્ટેમ્પ ડ્યુટી હજી બાકી છે. જો આ ખાતાઓ ઉમેરવામાં આવે તો આ રકમ 5 થી 6 હજાર કરોડ સુધી જઈ શકે છે. ...

વિશ્વમાં સૌથી વધું એરંડા પકવતાં ગુજરાતના ખેડૂતોનું આર્થિક શોષણ કરતાં ઉ...

ગાંધીનગર, 4 જૂન 2021 ગુજરાતના ખેડૂતો એરંડી પેદા કરવામાં અને હેક્ટર દીઠ સૌથી વધું ઉત્પાદન મેળવવામાં દેશમાં સતત 5 વર્ષથી આગળ રહ્યાં હોવાનો એક અહેવાલ ભારત સરકારે ગયા અઠવાડિયએ જાહેર કર્યો છે. એરંડીની ખેતી કરતાં રાજ્યોની 2015-16થી 2019-20ના 5 વર્ષની સરેરાશ જાહેર કરી છે. વિશ્વમાં સૌથી વધું એરંડી ગુજરાત પકવે છે. 2018-19માં દેશમાં એરંડીનું ઉત્પાદન 12...

કોરોનાના કારણે ખેડૂતોએ ફુલોના ખેતરો ખેડી નાંખવા પડ્યા

ગાંધીનગર, 3 જૂન 2021 ગુજરાતમાં છેલ્લા 20 વર્ષમાં ફુલોનું ઉત્પાદન અને વાવેતર બે ગણું થઈ ગયું છે. એક હેક્ટરે 9.62 ટન ફૂલો ખીલે છે. ઉત્પાદકતા પણ લગભગ બે ગણી થઈ છે. છતાં ખેડૂતોની હાલત તો ધનપતિ થઈ નથી. ફૂલ મેરીગોલ્ડ છે પણ ખેડૂતો ક્યારે ગોલ્ડ જેવી આવક મેળવતા થયા નથી. તેમાંએ કોરોનામાં ફૂલોનો ભાવ એકદમ ઘટી ગયો હોવાથી ફૂલોની ખેતી સામે સંકટ ઊભું થયું છે. ...