ગુજરાતને વધુ એક થપ્પડ – એક સિંહ પાછળ વર્ષ રૂ.2 લાખ અને વાઘ પાછળ ...
ગાંધીનગર, 16 માર્ચ 2020 કોર્પોરેટ રાજકારણના નેતા પરિમલ નથવાણીએ નરેન્દ્ર મોદીની બેવડી ચાલને ખૂલ્લી પાડી છે. નરેન્દ્ર મોદીને ગુજરાતે વડાપ્રધાન બનાવ્યા છતાં તેઓ સતત ગુજરાતને અન્યાય કરતાં રહ્યાં છે. ગીરના સિંહ માટે પૂરતી રકમ આપવા માટે તેમણે મુખ્ય પ્રધાન તરીકે વારંવાર માંગણી મનમોહન સીંગ સમક્ષ કરી હતી. પણ મોદી વડાપ્રધાન બન્યા પછી ગુજરાતને ગીરના સિ...
21 લાખ હેક્ટર ઉજ્જડ વેરાન જમીન પર ઉદ્યોગો સ્થાપવાથી શું થાય ?
ગાંધીનગર, 16 માર્ચ 2020 ઉજ્જડ વેરાન અને ખેડી ન શકાય એવી જમીન 26 લાખ હેક્ટર જમીન 2005-06માં હતી તે 10 વર્ષમાં ઘટીને 21 લાખ હેક્ટર થઈ છે. ગુજરાતમાં 13.80 ટકા જમીન ઉજ્જડ અને વેરાન પડી રહી છે. કચ્છ જિલ્લામાં રણના કારણે 36.92 ટકા આવી જમીન છે. સુરેન્દ્રનગરમાં રણ, જામનગર-દેવભૂમિ દ્વારકામાં સમુદ્રકાંઠાના કારણે 1.55 લાખ હેક્ટર અને ભાવનગરએમ આ 3 જિલ્લામાં ...
કોરોના વાયરસ મોરબીને ફળ્યો, 15% ધંધો વધ્યો છે, 20-25% સુધી પહોંચશે
રાજકોટ 12 માર્ચ, 2020 જ્યારે કોરોનાવાયરસથી આરોગ્ય અને અર્થતંત્ર બંને દ્રષ્ટિએ વિશ્વના મોટા દેશોને અસર થઈ છે, તે મોરબી જિલ્લાના સિરામિક ઉદ્યોગ માટે ફાયદાકારક હોવાનું બહાર આવ્યું છે. વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા અને ભારતના સૌથી મોટા સિરામિક ક્લસ્ટર તરીકે જાણીતા, કોરોના વાયરસના ફાટી નીકળ્યા પછી, છેલ્લા બે મહિનામાં 15% નો વૃદ્ધિદર જોવા મળ્યો છે.
...
અનાજનું ચિંતાજનક રીતે ગુજરાતમાં ઉત્પાદન ઘટી ગયું
ગાંધીનગર : ગુજરાતમાં ચિંતાજનક હદે અનાજનું ઉત્પાદન ઘટી રહ્યું છે. ગુજરાત વિધાનસભામાં અંદાજપત્ર પછી 2020માં રજૂ કરેલા અહેવાલમાં જણાવ્યું હતું કે, અનાજનું ઉત્પાદન -8.58 લાખ ટન ઘટી ગયું છે. તેથી ગુજરાત હવે અન્ન ક્ષેત્રે ખાદ્ય ધરાવતો પ્રદેશ બની ગયો છે. બહારથી અનાજ આયાત કરીને ગુજરાતના લોકોને આપવામાં આવી રહ્યું છે. 2014-15માં 77.99 લાખ ટન અનાજ પાક્યું હતુ...
તરબૂચના બી ની ખેતી, લોકોનું આરોગ્ય સારું કરી શકે
આણંદ : ઉનાળો શરૂ થયો છે, હવે તરબૂચ બજારમાં સારી રીતે મળતા થશે. તરબૂચ ખાઈને તેના બી ફેંકી દેવામાં આવે છે. બી ઉપર થયેલા સંશોધન પ્રમાણે તે ખાવાથી શરીરના અનેક ફાયદા થાય છે. ગુજરાતમાં જૈન પરિવાર નિયમિત રીતે તરબૂચ બી ખાય છે. તેની છાલ કાઢીને ખવાય છે. ખેડૂતો આવા બી મેળવીને તેનો સારો ધંધો કરી શકે છે. તરબૂચ ખરાબ થાય તે ઓછા ભાવ આવે ત્યારે તેના બીની સારી કમાણી...
મોદી સરકારે 6 વર્ષમાં પેટ્રોલ પર ૧૪૨.૪૧ ટકા અને ડીઝલ પર ૪૨૮.૯૩ ટકા વેર...
એક્સાઈઝ ડ્યૂટીમાં રૂા. ૩ ના વધારાથી પ્રજાના ખીસ્સા ખંખેરતી કેન્દ્ર સરકારઃ મોંઘવારીના વધુ એક મારથી પ્રજા પરેશાન. · કેન્દ્રની મોદી સરકારે નવેમ્બર-૨૦૧૪ થી જાન્યુઆરી-૨૦૨૦ પેટ્રોલ પર ૧૪૨.૪૧ ટકા અને ડીઝલ પર ૪૨૮.૯૩ ટકા એક્સાઈઝ ડ્યુટીમાં વધારો ઝીંકી દીધો છે. · કેન્દ્ર સરકાર નક્કી કરેલ ભાવવધારા-ઘટાડા અંગેની નિતિનું જાતે જ ઉલ્લંઘન કરીને દેશની જનતા પાસે...
કૃડ ઓઈલ સસ્તુ થયું પણ મોદીએ પેટ્રોલનો રૂ.3નો વધારો જીંકી દીધો
ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઘટાડો થયા પછી પણ સરકાર ડીઝલ અને પેટ્રોલમાં 3 રૂપિયા વધારો કરે છે સરકારે પેટ્રોલ અને ડીઝલ પર બે રૂપિયાની વિશેષ એક્સાઇઝ ડ્યુટી વધારવાનો નિર્ણય લીધો છે. એક રૂપિયાનો સેસ વધારવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. વધેલા ભાવો શનિવાર, 14 માર્ચ, 2020 થી અમલમાં આવશે. આ નિર્ણયથી સરકારને વધારાના ભંડોળ એકત્ર કરવામાં મદદ મળશે અને એવી અપેક્ષ...
દેશના સૌથી મોટા આયુષ્યમાન કૌભાંડમાં રૂપાણી સરકાર વિધાનસભામાં મૌન કેમ ?...
ગાંધીનગર, 13 માર્ચ 2020 રાજ્ય સરકારે 61,000 ભૂત આયુષ્માન કાર્ડ રદ કરવા જાન્યુઆરી, 2020માં આદેશ આપ્યો હતો પણ પછી તેમાં આગળ શું થયું તે અંગે ગુજરાત વિધાનસભામાં જાહેરાત કરી નથી. આ કૌભાંડ એટલું વ્યાપક છે કે તેમાં ભાજપની રૂપાણી સરકાર બદનામ થઈ જાય તેમ છે. તેથી સરકાર આ કૌભાંડ દબાવી દેવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. પણ તે છાપરી પોકારીને કહેશે કે આયુષ્ય...
યશ બેંકનો 49 ટકા હિલ્સો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ખરીદશે, યોજના જાહેર
નાણામંત્રી નિર્મલા સીતારામને શુક્રવારે યસ બેંકને બચાવવાની યોજનાની જાહેરાત કરી. મીડિયા સાથે વાત કરતાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે કહ્યું કે બેંકમાં 49 ટકા હિસ્સો એસબીઆઈ ખરીદશે, જ્યારે અન્ય રોકાણકારોને પણ આ માટે આમંત્રણ અપાયું છે. તેમણે કહ્યું હતું કે એસબીઆઇ દ્વારા રોકાણ કરવામાં આવેલી રકમ સાથે, શરત એ હશે કે તેનો હિસ્સો 26% આગામી ત્રણ વર્ષ સુધી રહે...
ગુજરાતના 9 લાખ કર્મચારીઓને 4 ટકા મોંઘવારી આપવી પડશે, 50 લાખ ખાનગી પેઢી...
કેબિનેટ દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 4% વધારો, હોળીની ભેટને મંજૂરી કેન્દ્રીય કર્મચારીઓને સરકાર તરફથી હોળીની મોટી ભેટ મળી છે. કેન્દ્રીય કેબિનેટે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાને મંજૂરી આપી છે. કર્મચારીઓની આ વધેલી મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરી, 2020 થી અમલમાં આવશે, જે બાકી રકમ ચૂકવવામાં આવશે. વર્ષમાં બે વાર કેન્દ્ર...
અમદાવાદમાં એપલ ફોનનો નકલી માલ પકડાયો, માંગો તે કંપનીનો નકલી માલ મળે
બાપુનગર પોલીસને સાથે રાખીને બુધવારે શિલ્પ આર્કેડ કોમ્પલેક્ષમાં દરોડો પાડયો હતો. અને અનુપ શ્રીરામપ્રગટ પાંડે (અનુપ મોબાઈલ રીપેરીગ) કિશોર દોલતરામ પ્રજાપતિ (ઓમ અંબેશ્વર મોબાઈલ સેન્ટર) અભિષેક ભંવરલાલ જૈન (અરીહંત મોબાઈલ) પ્રકાશ ધનજી પ્રજાપતી (ઓમ અંકલેશ્વર મોબાઈલ ટુ) ઉપરાંત અન્ય દુકાનોનાં માલિકો સામે પણ કોપીરાઈટ હેઠળ ફરીયાદો નોધાવી હતી. આ તમામ દુકાનોનો સ...
આર્થિક નીતિમાં નિષ્ફળ રહેલા મોદીના કારણે રિયલ એસ્ટેટમાં માંડ 2 ટકાનો ભ...
અમદાવાદ, ચેન્નાઈ, કોલકત્તા અને પુણે જેવા શહેરોમાં છેલ્લાં પાંચ વર્ષમાં મકાનોના ભાવ-ર-૪ ટકાનો વધારો થયો હતો. પ્રોપટાઈગરે કહયું હતું કે ભારતના મોટાભાગના શહેરોમાં પ્રાઈમ રેસીડેન્સીશયલ માર્કેટમાં પ્રોપર્ટી વેલ્યુમાં છેલ્લાં પાંચ વર્ષમાં ધીમો ગ્રોથ જાવા મળ્યો છે. આર્થિક નરમાઈ અપેક્ષા કરતાં વધુ સમય રહી હોવાને કારણે ભાવ પર અસર થઈ હતી. દેશમાં ભાજપની નરેન્દ...
ભારતમાં શેર બજાર તૂટતા 4 લાખ કરોડ ગુમાવી દેતાં રોકાણકારો
શેરબજારમાં ગુરૂવારના દિવસે પણ હાહાકારની સ્થિતી રહી હતી. શેરબજારમાં કોરોના વાયરસની દહેશત વચ્ચે દલાલ સ્ટ્રીટમાં હાલત કફોડી રહી હતી. મૂડીરોકાણકારોએ ૪ લાખ કરોડ રૂપિયા ગુમાવી દીધા હતા. મિનિટોના ગાળામાં જ રોકાણકારોની સંપત્તિમાં અભૂતપૂર્વ ઘટાડો નોંધાઈ ગયો હતો. સ્થિતિમાં છેલ્લે સુધી કોઈ સુધારો થયો ન હતો. હાલમાં રોકણકારો જંગી રકમ ગુમાવી ચુક્યા છે. આજે પણ રો...
રૂપાણી સરકાર રોજગારી માંગનારા યુવાનોને કચેરીના દરબાજા બતાવી દે છે
ગાંધીનગર, 13 માર્ચ 2020 યુવાનો રોજગારી મેળવવા માટે સરકારને અરજી કરે છે પણ તેમાંથી 24 ટકા મંજૂર કરવામાં આવે છે. બાકીની ફગાવી દેવામાં આવે છે. 1.95 લાખ યુવાનો રોજગારી મેળવવા માટે અરજી કરી હતી. તેમાં 47 હજાર મંજૂર કરી અને બાકીના યુવાનોને ધુતકારી કાઢીને રોજગારી આપવામાં ન આવી. રાજ્યના 16 જિલ્લામાં 5 લાખ 56 હજાર 29 બેરોજગારો 39,584 બેરોજગારો ...

English