Sunday, May 31, 2026

રેલવેનું ટિકિટ કૌભાંડ

રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)એ 21 જાન્યુઆરી 2020ના રોજ ઈ-ટિકિટીંગ રેકેટ શોધી કાઢ્યું છે. આ ઘટનામાં સંડોવાયેલા એક શખ્સની ધરપકડમાં બેંક ઓફ ઈન્ડિયાની 2400 બ્રાન્ચમાં એકાઉન્ટ હોવાનું સામે આવ્યું છે. આ રેકેટનું મુખ્ય મથક દુબઈમાં હોવાનું જાણવા મળ્યું છે. ભાજપના નેતા અને રેલ પ્રધાન પિયુષ ગોયેલ સામે આરોપો થઈ રહ્યાં છે. ઇ-ટિકિટના રેકેટમાં પકડાયેલા ગુલા...

લખનૌમાં 144 છતાં અમિત શાહની રેલી, ગૃહ પ્રધાન પોતે કાયદાનો ભંગ કરે છે

નાગરિકતા સુધારો કાયદાના સમર્થનમાં લખનૌની રેલીમાં અમિત શાહના નિવેદન પર કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ આકરી પ્રતિક્રિયા આપી હતી. કોંગ્રેસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર સત્તાના ઘમંડમાં ડૂબીને નિવેદનો આપવાનો આરોપ લગાવ્યો હતો. કહ્યું કે લખનૌમાં કલમ 144 લાગુ છે અને તેઓ એક રેલી યોજી રહ્યા છે. પૂછવામાં આવ્યું કે કાયદાનું ઉલ્લંઘન કોણ કરે છે? કોંગ્રેસ ન...

બિમારી, બેરોજગારી અને ખેડૂતો ગુજરાતમાં વધું આત્મહત્યા કરી રહ્યાં છે

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરોએ જાહેર કરેલા 2018ના અહેવાલ મુજબ ગુજરાતમાં વર્ષ 2018માં 7793 લોકોએ આત્મહત્યા કરી છે. જેમાં 5210 પુરુષ અને 2583 મહિલાનો સમાવેશ થાય છે. બિમારીના કારણે લોકો વધું મરી રહ્યાં છે. વિદ્યાર્થી કરતા વિદ્યાર્થિનીઓમાં આપઘાતનું પ્રમાણ વધુ છે. 268 વિદ્યાર્થી અને 302 વિદ્યાર્થીની મળી કુલ 570એ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ખેતીના ...

સાબરમતી જેલમાં 200 મોબાઈ પકડાયા, રાજ્યની જેલોમાં બે હજાર

સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીઓ દ્વારા ખંડણીનું કોલ સેન્ટર ચાલતું હોવાનું પકડાયું છે. છેલ્લા 6 વર્ષમાં સેન્ટ્રલ જેલમાંથી 198 મોબાઇલ અને 91 સીમકાર્ડ મળી આવ્યા છે. વિશાલ ગોસ્વામી ખંડણીનું નેટવર્ક સાબરમતી સેન્ટ્રલ જેલમાં VOIP ટેક્નોલોજીની મદદથી પોતાના ટાર્ગેટને ધમકી આપવા સંપર્ક કરતો હતો. છેલ્લા 6 વર્ષમાં જેલમાંથી મોબાઈલ અને સીમકાર્ડ સાથે 221 આરોપી...

અમદાવાદ 10 વર્ષમાં કુતરાબાદ બન્યું, દીપડાના શિકાર માટે કુતરા પકડો

રાજ્યમાં રખડતા કુતરાની સમસ્યા વિકરાલ બની રહી છે. ખેડાવાલાને કુતરાઓના આતંક અંગેની મળેલી માહિતી મુજબ વર્ષ 2019માં અમદાવાદમાં અલગ-અલગ વિસ્તારમાં કુલ 67,756 લોકોને કુતરા કરડ્યાં છે. અમદાવાદમાં 2 લાખ કરતા વધુ રખડતા કુતરા છે. દર મહિને ખસીકરણ માટે 30 લાખનો ખર્ચ કરવામાં આવે છે. ભ્રષ્ટાચારના કારણે કુતરા ઘટવાના બદલે વધી રહ્યાં છે. તેથી લોકોમાં માંગણી થઈ ર...

35 લોકોને ફાંસી આપો – રાષ્ટ્રપતિ કોવિંદ

નિર્ભયા ગેંગરેપ કેસના ચારેય દોષિતોને તિહાડ જેલ પ્રશાસન ફાંસીની ટ્રાયલ કરવા જઇ રહ્યું છે. દેશની અલગ અલગ જેલોમાં બંધ ૩૫ કેદીઓએ દયાની અરજી રાષ્ટ્રપતિને કરી હતી. આ તમામને દયા ન રાખી તે રાષ્ટ્રપતિ રદ કરી દીધી છે. હવે આ તમામને ફાંસી આપવામાં આવશે. ૩૫ લોકોમાં ચાર મહિલાઓ છે. નિઠારી કાંડના દોષી સુરેન્દ્ર કોલી ૨૦૧૪માં દયા અરજીને રાષ્ટ્રપતિ રદ કરી ચુકયા છે....

મહિલાને બ્લેકમેલ કરી લગ્ન કરી લીધા, પૈસા ઉડાવી માર્યા

અમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશનના મોટેરા વિસ્તારમાં આવેલા દેવપ્રિય ફલેટમાં રહેતી મુળ રાજસ્થાનની મનિષા નામની મહિલા થોડા સમય પહેલા દેવેન્દ્ર ઉર્ફે દેવા યાદવ નામના મુળ યુપીના શખ્સના સંપર્કમાં આવી હતી. પરિણિતાનું બળજબરીપૂર્વક અપહરણ કરીને ઉઠાવી ગયો હતો. કેફી પીણુ પીવડાવી દીધું હતું અને અર્ધ બેભાન હાલતમાં તેના બિભત્સ ફોટા તથા વિડીયો બનાવી તેના પર...

સુરતની રઘુવીર કાપડ માર્કેટની આગમાં કાપડ ખાક

આજે સવારે સુરતમાં પૂર્ણા-સારોલી રોડ ઉપર આવેલી રઘુવીર રીલીયમ માર્કેટ જ્યાં ૭૦ ટકા કાપડની દુકાનો આવેલી છે. ત્યાં બીજી વખત માત્ર ૧૪-૧પ દિવસમાં આગની ઘટના બની છે. વેન્ટીલેશનના અભાવેઆગ ખુબજ વિકરાર બની હતી. જાનહાનિના સમાચાર નથી. કરોડો રૂપિયાનું નુકશાન થયું છે. આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ કે આગ બુઝાવવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. સુરત મ્યુનિસિ...

5 રાજ્યોનો ભાગેડુ, ખંડણીખોર વિશાલ ઉપર 13 હત્યા અને 50 ગુના નોંધાયા છે

વિશાલ ગોસ્વામી તેના ભાઈ અજય અને સાળા રિન્કુની સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી છે. વિશાલ ગોસ્વામીએ છેલ્લા 8 મહિનાથી સાબરમતી જેલમાં બેઠા બેઠા ખંડણીનું રેકેટ ફરીથી શરૂ કર્યું હતું. 8 મહિનામાં નાના-મોટા વેપારીઓ પાસેથી અંદાજે 60 લાખની ખંડણી વસૂલી હતી. દર મહિને લઘુતમ બે થી પાંચ લાખની ખંડણી જેલમાંથી ધમકીઓ આપી વસૂલતો હતો. કોર્ટે આ ત્રણેયનાં 27...

છોકરીને એકલી જોઈને વિકૃત યુવક પેન્ટ કાઢી ધાબે પહોંચ્યો

અમદાવાદ: છોકરીને એકલી જોઈને વિકૃત યુવક પેન્ટ કાઢી ધાબે પહોંચ્યો, પછી થયું… અમદાવાદનાં ચાંદલોડિયા વિસ્તારમાં મહિલાએ તેમના પાડોશી યુવક સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાની પુત્રી ધાબે વાંચતી હતી ત્યારે યુવક અર્ધનગ્ન હાલતમાં ધાબે આવી ગયો હતો. તે બાદ પુત્રી નીચે ઘરમાં જતી રહી હતી. પુત્રીએ જયારે માતાને આ અંગેની જાણ કરી ત્યારે માતા ચોપડા લેવા તે ઉપર ગઇ હત...

હાર્દિક પટેલની ધરપકડ પાછળ ચાર ગુપ્ત કારણો

અમદાવાદ, 20 જાન્યુઆરી, 2020 કોંગ્રેસના યુવાન લડાયક નેતા હાર્દિક પટેલની ધરપકડ કરવા માટે કૌલાશનાથનની ટીમ એટલા માટે હતી કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે જેમાં હાર્દિક મોટી અસર કરી શકે તેમ છે. વિજય રૂપાણી કોઈ પણ ભોગે મહાનગરો અને પંચાયતોની ચૂંટણી જીતવા માંગે છે. જો તેની 25 ટકા પણ ગુમાવે તો ગુજરાતની સત્તા ગુમાવવી પડે તેમ છે. ધરપકડ કર...

દિકરીને ભણવું હતું, પિતાએ ઝેર આપી મારી નાંખી

સોમનાથ-વેરાવળનાં ઈણાજ ગામમાં પિતાએ જ ધોરણ ૧૧માં ભણતી 16 વર્ષની દીકરી હિરલને બેફામ માર મારીને ઝેરી દવા પીવડાવીને હત્યા કરી હતી. દીકરીને વધુ અભ્યાસ કરવો હતો તેથી સગા પિતા માલદે બાલુ સોલંકીએ હિચકારૂ પગલુ ભર્યું હતું. પિતાએ પરિવારની સામે ૨૯મી સપ્ટેમ્બર, ૨૦૧૯નાં રોજ દીકરીને પહેલા ઢોર માર માર્યો હતો. જે બાદ પરિવારને ધમકી આપતા જણાવ્યું હતું કે, આ વાત ક...

શાહ-મોદીના રાજ્ય ગુજરાતમાં જ નકલી નોટો વધું કેમ પકડાઈ છે ?

તેણે દેશમાં નકલી 2 હજાર રૂપિયાની નોટોના વ્યવસાય સાથે સંબંધિત ગંભીર અહેવાલ રજૂ કર્યો છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે નવેમ્બર 2016 થી ડિસેમ્બર 2018 માં નોટબંધીથી કેટલી રાજ્યની 2000 રૂપિયાની નકલી નોટો કબજે કરવામાં આવી છે? ગંભીર બાબત એ છે કે આ યાદીમાં ગુજરાત ટોચ પર છે. આ સૂચિમાં ટોચના 10 માં ભાજપ શાસિત ચાર રાજ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. ઝારખ...

સાયરા નિર્ભયા કેસમાં PI એન.કે. રબારીને કમને સસ્પેન્ડ કરતાં ઝા

પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝા જેમને છાવરવા માંગતા હતા તે મોડાસાના પી.આઈ એન.કે.રબારીને સસ્પેન્ડ કરવા પડ્યા છે. મોડાસા ગેંગરેપ મર્ડર કેસમાં એન.સી.એસ.સી રાજ્યના ચીફ સેક્રેટરીને નોટિસ ફટકારતા એન.કે. રબારી સામે કમને પગલાં ભરવા પડ્યા છે. મોડાસા ગેંગરેપ મર્ડર કેસમાં એન.સી.એસ.સી રાજ્યના ચીફ સેક્રેટરીને નોટિસ ફટકારતા પોલીસતંત્ર હરકતમાં મોડાસાના સાયરા (અમર...

કચ્છના નાના રણમાં ત્રણ ઘુડખરની હત્યા

કચ્છના નાના રણની અંદર કુડા કોપરણી ગામ નજીક ત્રણ ઘુડખરની  હત્યા નોંધાતા તંત્રએ ગંભીર નોંધ લીધી છે.  ધ્રાંગધ્રા રેન્જ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા ફાયરીંગ વડે  આ ઘાતકી કૃત્ય થયું હોવાની પ્રાથમિક માહિતી બહાર આવી છે. અભ્યારણ્યના  અધિકારી,  પોલીસ સ્ટાફ તેમજ પશુ ડોક્ટરની ટીમ  ઘટના સ્થળે તુરંત પહોંચી પોસ્ટમોર્ટેમની કાર્યવાહી કરી હતી. નાયબ વન સંરક્ષક એ...