કોરોનાને અટકાવવામાં રૂપાણીને નિષ્ફળતા મળતા ભારત સરકાર 3 તબીબને અમદાવાદ...
અમદાવાદ, 7 મે 2020 અમદાવાદ શહેરમાં કોરોના ચેપને અટકાવવામાં નિષ્ફળ રહેલા મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાને રજા પર ઉતારી દીધા છે. મુખ્ય પ્રધાનની નિષ્ફળતા જાહેર થતાં કેન્દ્ર સરકારે દરમિયાનગીરી કરી છે. રોગને અટકાવવા માટે 3 જાણીતા તબિબોને અમદાવાદની સ્થિતી સુધારવા માટે મોકલવાનો નિર્ણય કર્યો છે. વહિવટ કરવામાં નિષ્ફળ રહ્યાં હોય અને કેન્દ્ર સરકારે દરમિ...
30 ટ્રેનો ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં ૮૨,૦૦૦ લોકોને મોકલી દેવાશે
ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાંથી સૌથી વધુ ટ્રેન યુ.પી., બિહાર, ઝારખંડ અને ઓડીશા જવા રવાના થઇ છે. માત્ર ચાર દિવસમાં ૩૦થી વધુ ટ્રેનો સુરત, રાજકોટ, અમદાવાદ અને વડોદરાથી રવાના થઇ છે. જેના દ્વારા ૪૬ હજારથી વધુ શ્રમિકો રવાના થયા છે. બુધવારે વધારાની બીજી 30 ટ્રેનો ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં રવાના થશે એટલે આવતીકાલ સુધીમાં અંદાજે ૮૨,૦૦૦થી વધુ શ્રમ...
ગુજરાતમાં દારૂબંધીના કારણે રૂ.25 હજાર કરોડનું નુકસાન, પણ શાંતિ
ડબ્લ્યુએચઓ અનુસાર, દેશમાં સરેરાશ દરેક વ્યક્તિ દર વર્ષે 5.7 લિટર આલ્કોહોલ પીવે છે. ગુજરાતમાં 6.5 કરોડની વસતી પ્રમાણે જો અડધો દારૂ પિવા તો હોય તો પણ 3 લીટર દારૂ માથા દીઠ શરેરાશ પીવામાં આવે છે. જેની એક લિટરની કિંમત 400 રૂપિયા ગણવામાં આવે તો પણ 1200 રૂપિયાનો દારુ પિવામાં આવે છે. ગુજરાત કરકાર જો દારુ બંધીની છૂટ આપી દે તો લોકો 6 લીટર દારૂ પિવા લાગે તે...
અલંગમાં કામ શરૂં પણ મંદી અને મજૂરોથી ઓછા જહાજ ભંગાશે
ભાવનગર જિલ્લાના અલંગ શિપયાર્ડ એક મહિના બાદ ફરી ધબકતું થયું છે. લોકડાઉને કામ પર લગાવેલી બ્રેક એક માસ બાદ ફરી ખુલતા અલંગ શિપ રિસાયકલીંગ યાર્ડના અડધા પ્લોટમાં સફાઈ કામગીરી સાથે કામ શરૂં થયા હતા. બાકીના પ્લોટ પણ બે દિવસમાં ધમધમતા થઈ જશે. આ વર્ષે 4 મિલિયન ટન લોખંડ અને 1.50 અબજ ડોલરનું ટર્નઓવર થવાની ધારણા હતી. જેમાં 20 ટકાનો ઘટાડો થશે. હાલ અલંગમાં મજૂ...
સુરતના 20 લાખ લોકો હીજરત કરી રૂ.200 કરોડ ટિકિટ ભાડું ચૂકવશે
20 લાખ લોકો સુરત છોડે તો 100થી 200 કરોડ રૂપિયા ટિકિટ ભાડું થશે. જે સરકાર આપવાની નથી તેથી ગરીબ મજૂરો પર આફત આવી છે. ઓછામાં ઓછું રૂ. 500 ભાડું સરેરાશ ગણવામાં આવે તો આ સ્થિતિ છે કે 17 લાખ લોકો હીજરત કરવા લાઈનમાં છે. સુરતમાંથી અગાઉ ક્યારેય ન થઇ હોઈ એટલા મોટા પ્રમાણમાં હવે હિજરત શરું થઇ છે. કોરોનાનું પહેલું લોકડાઉન આવ્યું ત્યારે સુરતના 1 લાખ હીરા ઘસુ...
વિમાનની સલામીનું 20 લાખનું ખર્ચ, પણ જોખમી કામનો નર્સોને 3 ગણો પગાર તો ...
અમદાવાદ 4 મે 2020
અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને બી.જે મેડીકલ કોલેજ પર એરફોર્સ દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી તેની પાછળ રૂ.10 લાખનું ખર્ચ થયું હોવાનું અનુમાન છે. જો આ ખર્ચ વેન્ટીલેટર ખરીદવા માટે ખર્ચ કરાયું હોત તો ઘણાં લોકોના જીવ વચી શક્યા હોય એમ કેટલાંક તબિબો માની રહ્યાં છે. કર્મચારીઓ પોતાનો પગાર વધારવા અને કોરોના સમયે જોખમી ફરજ જેટલા દિવસ બજાવી...
અમદાવાદમાં કોરોના માટે ખરેખર કોણ જવાબદાર, તબલીગિસ કે નમસ્તે ટ્રમ્પ?
24 એપ્રિલ, 2020 ના રોજ તેના વીડિયો સંદેશાવ્યવહારમાં, મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અમને માહિતી આપી હતી કે માર્ચ મહિનામાં ગુજરાત સરકારે કોવિડ -19 રોગચાળો ફેલાતો અટકાવવા માટે વિદેશથી પરત ફરતા 6,000 લોકોની ધરપકડ કરી હતી. તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે કોવિડ -19 નો ફેલાવો તબલીગીઓ દિલ્હીના નિઝામુદ્દીનથી પાછા ફરવાના કારણે થયો હતો. તેમના નિવેદનોને વ્...
અમદાવાદ આસપાસના તમામ ગામો સેનીટાઈઝ કરી દેવાયા, આખું શહેર કેમ નહીં ?
કોરોનાના સંક્રમણને અટકાવવા અમદાવાદ જિલ્લામાં સેનિટાઇઝેશન તમામ ૪૬૪ ગામોમા એક સાથે એક જ સમયે સેનીટાઈઝેશન કરવાની સર્વ પ્રથમ ઘટના 4 મે 2020એ બની હતી. પણ અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આખું શહેર સેનીટાઈઝેશન કરી શકાયું નથી. તે કમીશનર વિજય નહેરાની મોટી ખામી બહાર આવી છે. ગામોમાં એકબીજાના સ્પર્શ કે જાહેર જગ્યાઓ પર લાગેલા વાયરસના કારણે સંક્રમણ ન વધે તે માટ...
મોદી – રૂપાણી સામ સામે – ગુજરાત સ્થાપના દીને રૂપાણીએ આપી ભ...
ગાંધીનગર, 1 મે 2020 1 મે 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ તેના 60માં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી ભ્રષ્ટાચાર રીતરસમથી શરૂ કરી છે. ગુજરાતના સ્થાપના દીને તમામ રાજકીય પક્ષો અને સામાજિક નેતાઓ એક બનીને ગુજરાતના કલ્યાણની યોજના અંગે ચર્ચા કરતાં હોય છે. 60 વર્ષના ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત બન્યું છે કે, સ્થાપનાના દિવસોમાં જ ભ્રષ્ટાચારના આરોપો મૂકવામાં આવ...
મોદીનું ટ્રમ્પે નાક કાપી લીધું, અમદાવાદમાં 1 કરોડ માણસથી સ્વાગત કામ ન ...
નરેન્દ્ર મોદી પહેલા નેતા જેને White House ના ટ્વીટર એકાઉન્ટ પરથી Unfollow કરવામાં આવ્યા મોદીને અમેરિકાએ 14 વર્ષ સુધી ઘુસવા ન દેવા વીઝા આપ્યા ન હતા. છતાં મોદીએ અમદાવાદમાં ટ્રમ્પનું સ્વાગત કરવા એક કરોડ માણસો ભેગા કર્યા હોવાનું ટ્રેમ્પે જાહેર કર્યું હતું. ત્યાર બાદ ભારત અને અમદાવાદમાં ભયંકર કોરોના ફાટી નિકળ્યો હતો. હવે મોદીના જેના મિત્રએ મોદીનું...
અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે યોગ અને પ્રાણાયામનો પ્ર...
ગુજરાતની પ્રથમ ઘટના કે એલોપથી હોસ્પિટલમાં યોગ શરૂં કરાયો હોય કોરોનાની મહામારીને નાથવો એક પડકાર જરૂર છે પરંતુ રાજ્ય પ્રશાસન કોઈપણ કચાસ રાખ્યા વિના કે પાછું પડ્યા વગર મક્કમ પણે તેનો પડકાર કરી રહ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડેઝિગ્નેટેડ કોવિડ- ૧૯ જાહેર કરાયેલી ૧૨૦૦ બેડની હોસ્પિટલ માં હોસ્પિટલ તંત્ર દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓમાં રોગ પ્રતિક...
દર્દીઓના કપડા જંતુ મુક્ત કરવા રૂા.૬ કરોડની લોન્ડ્રી ક્યાં છે ?
kovid- 19 હોસ્પિટલમાં દાખલ દર્દીઓના કપડા, બ્લેન્કેટ, ટોવેલ 121 ડિગ્રી તાપમાનમાંથી પસાર થઈ દરરોજ ૧૦૦૦ થી વધુ જોડી કપડા વોશિંગ સાથે સ્ટરિલાઈઝ્ડ કરાય છે કોરોનાનું સંક્રમણ અટકાવવા રાજ્ય પ્રશાસન યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે. એક પણ ક્ષેત્ર એવું નથી કે જેમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત ન કર્યું હોય.
રાજ્ય સરકાર દ્વારા કોરોનાના સંક્રમિત દર્દીઓ માટેની ...
ગુજરાતમાં કોરોનાની બીમારી ફેલાવવામાં દેશમાં સૌથી આગળ
ગુજરાત માટે ચિંતા
23 એપ્રિલે પ્રાપ્ય ડેટાના આધારે આઇઆઇટી દિલ્હીએ એક નવું ડેશબૉર્ડ પ્રકૃતિ તૈયાર કર્યું. આ ડેશબૉર્ડ બતાવે છે કે 19 રાજ્યો અને 10 જિલ્લાઓમાં ભારતના કુલ ચેપના 60% છે. ડેટા અનુસાર દેશમાં સૌથી વધુ ચેપનો દર (આરઓ) 3.3 ગુજરાતમાં છે. આરઓ એટલે કોઇ બીમાર માણસ એક ગ્રૂપમાં સરેરાશ કેટલા વ્યક્તિને બીમાર પાડી શકે એનો દર. એટલે ગુજરાતમાં દરેક ચેપી વ...
તાળા બંધીથી ગુજરાતને 97 હજાર કરોડનું નુકસાન, કોને કેટલું ?
દેશમાં તાળા બંધીના કારણે 12 લાખ કરોડનું નુકસાન થશે, જેમાં ગુજરાતને રૂ.97,598 કરોડનું ભારે મોટું નુકસાન 40 દિવસમાં થઈ ગયું છે. રોજનું રૂ.2500 કરોડનું નુકસાન ગુજરાતને થઈ રહ્યું છે. કોરોના વાયરસના ચેપના ફેલાવાને રોકવા માટે દેશમાં 40-દિવસીય પૂર્ણ-સમય અમલીકરણની દેશ અને રાજ્યોની અર્થવ્યવસ્થા પર ખૂબ ખરાબ અસર પડશે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઈઆ...
હોમિયોપેથી અને આયુર્વેદની દવા આપી તેને કોરોના ન થયો
ગાંધીનગર, 25 એપ્રિલ 2020 ૮૨.૭૧ લાખ આર્સેનીકમ આલ્બમ -૩૦ પોટેન્સી હોમિયોપેથી દવાઓનું વિતરણ કરાયું છે. તેમને કોરોના થયો નથી. 91 હજાર લોકોના ડેટા સરકાર પાસે છે તેના પરથી આવું નિદાન કરી શકાય છે. પ્રતિરોધક આયુર્વેદિક અમૃતપેય પણ આવું જ અસરકારક છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવાની બાબતમાં સખત ધ્યાન આપવાની આવશ્યકતા છે. કોરોના સંક્રમણથી બચવા રોગ પ્રતિકારક ...

English