અમેરિકાના BAPS મંદિરમાં પકડાયેલા ગુલામો બાદ હવે, કોરતરણીના પથ્થરોના કલ...
અમદાવાદ, 20 મે 2021
11 મે, 2021ને મંગળવારના દિવસે અમેરિકાના ન્યુજર્સી રાજ્યના રૉબિન્સવિલ્લામાં 2014થી નિર્માણ પામી રહેલા ભવ્ય સ્વામિનારાયણ મંદિરમાં અમેરિકાના ત્રણ વિભાગ - એફ.બી.આઇ.; હોમલેન્ડ સેક્યુરિટી અને શ્રમવિભાગના અધિકારીઓએ સામૂહિક રેડ પાડી. ત્યારે ભારતના મજૂરો ગુલામની જેમ જીવતાં મળી આવતા તેમને મુક્ત કરવામાં આવ્યા છે. બોચાસણવાસી અક્ષર પુરુષોત્...
Corona like disease in sheep and goats, no cure, vaccine remedy
કોરોના જેવો ઘેટા-બકરામાં બકરી પ્લેગ રોગ, કોઈ દવા ન હોવાશી રસી એકમાત્ર ઉપાય
ગાંધીનગર, 19 મે 2021
કોરોના જેવા લક્ષણો ધરાવતો બકરી પ્લેગ ગુજરાતમાં જોવા મળે છે. બકરીના પ્લેગ તરીકે પણ ઓળખાતા પીપીઆર (પેસ્ટ ડેસ પિટિટ્સ રુમિનન્ટ્સ) રોગને લીધે દર વર્ષે હજારો બકરા અને ઘેટા મૃત્યુ પામે છે. રસીકરણ એક માત્ર ઉપાય છે. જેની કોઈ દવા નથી. ગુજરાતમાં 18 લાખ ઘેટા ...
ગુજરાત ભાજપે જાહેર કરેલો વેક્સિનનો સચ્ચાઈનો વીડિયો ખોટો નિકળ્યો, પાટીલ...
અમદાવાદ, 19 મે 2021
ગુજરાત ભાજપે આજે 19 મે 2021 સવારે તેના આધિકારિક સોશીયલ મીડીયા પ્લેટફોર્મસ પર ખોટી માહિતી જાહેર કરી હોવાનો ઘટસ્ફોટ સોશિયલ મિડિયા નિષ્ણાંત પાર્થેશ પટેલે કર્યો છે.
નરેન્દ્ર મોદીના ફેસ બુક અને પેજ હેન્ડલ કરી ચૂકેલા પાર્થેશે ભાજપની પોલ પકડી છે. વેક્સિન અંગે સરકાર પર ઉઠતા સવાલો પર જે ફેકટ ચેક વીડિયો રિલીઝ કર્યો તેમાં તમામ મા...
વાવાઝોડા પહેલા આંબા પરથી કેરી ખરી ગઈ, ખેડૂતોને 2 હજાર કરોડના નુકસાનની ...
ગાંધીનગર, 17 મે 2021
વાવાઝોડું ત્રાટકે તે પહેલાં ભારે પવનથી આંબાના વૃક્ષો પરથી કેરીઓ ખરી પડી છે. જેથી ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. રૂપિયા 6 હજાર કરોડ જેટલી કેરી પાકે તેવો અંદાજ હતો. જેમાં 50 ટકા કેરી આંબા પરથી ઉતારીને બજારમાં વેચી હોવાનું ખેડૂતો જણાવી રહ્યાં છે. આમ રૂપિયા 3 હજાર કરોડની કેરી વેચાઈ ગઈ હતી. હવે 3 હજાર કરોડની કેરી આંબા પર હતી. જ...
ગુજરાતમાં ડાયાબિટીશના 30 લાખ દર્દીઓમાં કોરોના પછી વધારો, રેમડેસિવિર કે...
ગાંધીનગર, 17 મે 2021
અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં 80થી 83 ટકા દર્દીઓમાં ઓબેસિટી, ડાયાબિટીસ, કૅન્સર, કિડની, બીપીના રોગો રહ્યાં છે. જેમાં ડાયબિટીસના દર્દીઓને સુગર વધઘટ સતત થયા કરતું જોવા મળ્યું છે. ગુજરાતમાં 30 લાખ ડાયાબિટીશના દર્દીઓ છે જેમાં વધારો થઈ રહ્યો છે.
કોરોનાના કારણે 8511 લોકો મોતને ભેટ્યા છે. ગુજરાત રાજ્યમાં કુલ 5.50 લાખ દર્દીઓને હોસ્પિટ...
મગફળી કેટલી વાવવી જોઈએ તે અમેરિકાએ જાહેર કર્યું, ગુજરાતના કૃષિ વિભાગે ...
ગાંધીનગર, 17 મે 20201
વિશ્વમાં જેટલી મગફળી પાકે છે તેમાં ગુજરાતના ખેડૂતોનો સૌથી મોટો હિસ્સો રહેલો છે. તેથી ગુજરાતના ખેડૂતો વિશ્વમાં ક્યાં કેટલી મગફળીનું વાવેતર આ વર્ષે થયું છે કે થવાનું છે તે અંગે જાણકારી રાખે તો તેમને ઘણો ફાયદો થઈ શકે છે. કારણ કે ખેડૂતો હવે કપાસ છોડીને મગફળી તરફ આ વર્ષે વધારે જુકાવ રાખશે.
ગયા વર્ષે ગુજરાતની મગફળી અને બીયાંની ભ...
“તાઉતે” વાવાઝોડાથી બચવા ભાવનગરના 43 ગામોનું સ્થળાંતર કરાયું, લશ્કર આવશ...
ગાંધીનગર, 16 મે 2021
“તાઉતે” વાવાઝોડુ ઝડપથી ગુજરાત તરફ આવી રહ્યું છે. દિવ, ભાવનગર, જુનાગઢમાં હીટ થાય તેવી હવામાન વિભાગની આગાહી છે. અહીં અગરીયાઓનું પણ સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને 44 એન.ડી.આર.એફ.ની ટીમ ફાળવી આપવામાં આવી છે. 26 ટીમ આવી ગઇ છે. બીજી સાંજ સુધીમાં આવી જશે.
“તાઉતે”નો સામનો કરવા આર્મી, નેવી અને એરફોર્સ...
શ્રીમંતોના ભાલિયા ઘઉંના ભાવ કોરોના રાક્ષસ ખાઈ ગયો, અડધી કિંમતે પણ લેવા...
ગુજરાતમાં નવા જ પ્રકારની ભાલિયા ઘઉંની બજાર વ્યવસ્થા કોરોનાના કારણે તૂટી ગઈ
ગાંધીનગર, 15 મે 2021
અમદાવાદ આસપાસના ખેતરોમાં કુદરતી રીતે પાકતાં ઓર્ગેનિક ભાલિયા ઘઉં માત્ર 25 હજાર હેક્ટર વિસ્તારમાં થાય છે. ગુજરાતની આગવી ઘઉંની જાત ભાલિયા બ્રાંડ સામે ખતરો ઊભો થયો છે. ખેત બજારો બંધ હોવાના કારણે ઘઉંના ભાવ તૂટી ગયા છે.
20 કિલોનો 280થી 300 ભાવ અત્યાર...
અમરેલી વિધાનસભા વિસ્તારમાં 2350ના મોત, કોંગ્રેસના સરવેમાં પહેલા દિવસે ...
ગાંધીનગર, 14 મે 2021
વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી કહે છે કે, અમે લોકોના મોતની સાચી વિગતો મળે અને તેમને સરકાર સહાય કરે તે માટે સરવે શરૂ કર્યો છે. જેમાં પહેલા જ દિવસે 11500 લોકોએ ઓન લાઈન અરજી કરી છે. રોજ સરેરાશ 10 હજાર લોકોની અરજી આવે છે. ગ્રામીણ ગુજરાતની હાલત ખરાબ છે.
વિધાનસભાનું સોશિયલ ઓડિટ
20 દિવસથી વિધાનસભા કોંગ્રેસ પક્ષ દ્વારા ધારાસભ્યને સોશ...
ગુજરાતમાં 48 લાખ ટન ઘઉંનું ઉત્પાદન, ટેકાના ભાવે ખરીદી માત્ર 1 ટકો, પંજ...
ગાંધીનગર, 14 મે 2021
3500 કિલો હેક્ટરે ગણતાં 13.66 લાખ હેક્ટરમાં 48 લાખ ટનના ઉત્પાદનની શક્યતા હતી. લગભગ એટલું ઉત્પાદન 2021ના શિયાળામાં થયું છે. તેની સામે ગુજરાતના ઘઉં પકવતાં ખેડૂતો પાસેથી માત્ર 0.49 લાખ ટન ઘઉંની ખરીદી અત્યાર સુધી કરવામાં આવી હોવાની જાહેરાત કેન્દ્ર સરકારે કરી છે. જે 1 ટકો ખરીદી પણ થતી નથી.
10 મે 2021 સુધીમાં ઘઉંની ખરીદી
રાજ...
કોરોનામાં મા – બાપ ગુમાવનારા બાળકોને આશ્રય પૂરો પડી, 3 હજાર સહાય...
ગાંધીનગર, 13 મે 2021
ગુજરાતમાં કોરોનાની મહામારીમાં જે બાળકોના માતા અને પિતા બંનેનુ અવસાન થઈ ગયું હોય તેમને રૂપિયા 3 હજારની મહિને સહાય જાહેર કરાઈ છે.
બાળકોને એના કોઈ પણ સગા ઉછેરતા હોય તો એ બાળકની ઉંમર 18 વર્ષ સુધી પાલક માતા-પિતા યોજના હેઠળ દર મહિને બાળકદીઠ રુ.3 હજાર સહાય આપવામાં આવશે.
બાળકના પિતાનું અવસાન કોરોનામાં થયું હોય અને માતાને બાળકને ...
મ્યૂકર માઈકોસિસ ખતરનાક હદે વધી રહ્યો છે, રાજકોટમાં સૌથી વધુ દર્દી, ઈન્...
ગાંધીનગર, 13 મે 2021
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સોમવારે મ્યૂકર માઈકોસિસના 105 દર્દી દાખલ હતા. 2 દિવસમાં નવા 86 કેસ આવેલા છે. તેના 3 ગણાં રાજ્યમાં બીજા સ્થળોએ મળીને કુલ 800 દર્દી હોઈ શકે છે. રાજકોટ, ભાવનગર, જામનગર સહિતના વિવિધ શહેર જિલ્લામાંથી આ રોગના નવા દર્દીઓનો ધસારો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થઈ રહ્યો છે.
અમદાવાદમાં મ્યૂકર માઈકોસિસના 191 દર્...
જે કામ 4 મહિના પહેલાં કરવું જોઈતુ હતું તે હવે મુઢ રૂપાણી સરકારે શરૂ કર...
ગાંધીનગર, 13 મે 2021
જે કામ જાન્યુઆરી પહેલા પૂરું કરી દેવું જોઈતું હતું તે કામ હવે સંવેદનહીન મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ શરૂ કર્યું છે. રાજ્યમાં ઓક્સિઝન ન હોવાના કારણે અનેક લોકો મોતને ભેટ્યા છે. જો દરેક તાલુકા મળીને 250 અને શહેરોમાં 125 મળીને 375 પ્રાણવાયુ બનાવતી પ્લાંટ બનાવવાની જરૂર હતી.
ત્યારે રૂપાણી સરકાર મુઢ બનીને ઊંઘતી હતી. હવે એકાએક 348 આ...
ટામેટાના ભાવ 2 રૂપિયે કિલો, મિનરલ વોટરથી સસ્તા ટામેટા ખેતરમાં ફેંકી દે...
ગાંધીનગર, 12 મે 2021
ડીસેમ્બર અને માર્ચ-એપ્રિલમાં 50 હજાર હેક્ટરમાં ટામેટાની ખેતી થાય છે. એપ્રિલમાં ગુજરાતમાં ટામેટાની આવક શરૂ થઈ ત્યાં ભાવ ગગડી ગયા હતા. ગુજરાતમાં બન્ને ઋતુમાં 10થી 14 લાખ ટન ટામેટા પાકે છે. હાલ 4 લાખ ટન ટામેટા પાકે એવો મોલ ખેતરોમાં ઊભા છે. એક હેક્ટરે 43500 લિટર પાણી સાથે 29 ટન ટામેટા પાકે છે. આમ એક કિલો ટામેટા પેદા કરવા માટે 15 લ...
રૂપાણીના 25 ગણા મોતના આંકડા, મોતના સાચા આંકડા માટે કોંગ્રેસ મૃત્યનો સર...
ગાંધીનગર, 10 મે 2021
ગુજરાતની વડી અદાલતે સરકારને ટકોર કરી છે કે સરકાર આંકડાઓ છુપાવે છે. એવા સંજોગોમાં ગુજરાતમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા તમામ મૃતકના પરિવારોને સરકારની રૂપિયા 4 લાખની સહાય મળે એ હેતુથી ગુજરાત કોંગ્રેસ દ્વારા જે પણ મૃતક પરિવારો છે, એમની માહિતી મેળવવામાં આવશે. એ માહિતી એકત્રીત કરીને સરકારને સુપ્રત કરવામાં આવશે. જેથી કરીને આ પરિ...
ગુજરાતી
English














