Monday, August 10, 2026

દિલીપ સંઘાણી સામે ઈફકોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ

દિલીપ સંઘાણી સામે ભ્રષ્ટાચારના આરોપ Corruption allegations against Dileep Sanghani, IFFCO इफको में भ्रष्टाचार का आरोप, दिलीप संघानी के खिलाफ एक पत्र जारी મૂકતો પત્ર જાહેર થયો છે. આ અગાઉ તેઓ મોદીની સરકારમાં પ્રધાન હતા ત્યારે તેમની સામે માછલા પકડવા માટે કૌભાંડના આરોપો હતા. ગુજરાતના રૂ.400 કરોડના કોંભાંડમાં પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની સર...

ગુજરાત સરકારને કહ્યું વીઆઈપી યાત્રાળુઓ મોકવાનું બંધ કરો

ગુજરાતના 2 લાખ યાત્રાળુઓનું ચારધામ યાત્રામાં શું થશે What will happen to the Chardham Yatra of 2 lakh pilgrims from Gujarat? गुजरात के 2 लाख तीर्थयात्रियों की चारधाम यात्रा का क्या होगा? અમદાવાદ ઉત્તરાખંડમાં 10મી મેથી ચારધામ યાત્રા શરૂ થઈ છે. જેમાં 20 લાખ લોકો જોડાય તેમ છે. 20 લાખમાંથી ગુજરાતના 1.80થી 2 લાખ યાત્રાળુ હશે. તે સમયે અહીં પુજારીઓ ...

અમરેલીમાં 4500 કરોડનું સોનું અને ભાજપના વિવાદ

Gold worth 4500 crores in Amreli and BJP controversy अमरेली में 4500 करोड़ का सोना, और बीजेपी विवाद દિલીપ પટેલ અમદાવાદ, 14 મે 2024 2021 માં ગુજરાત સરકાર સાથે ઈન્ડો એશિયા કોપર સાથે એમઓયુ અમરેલીના રાજુલા માટે કર્યા હતા. કામગીરી 2025 માં શરૂ થવાની છે. આ વિશાળ પ્રોજેક્ટમાં રૂ. 17 હજાર કરોડનું થવાનું છે. જેમાં તાંલુ ગાળવામાં આવશે. આવી બીજી ભ...

ગુજરાત: ઉમેદવારોની પસંદગી પર ભાજપમાં ઉઠ્યા પ્રશ્નો

Gujarat: Questions raised in BJP on selection of candidates गुजरात: उम्मीदवारों के चयन पर बीजेपी में उठे सवाल ભાજપમાં 30-40 વર્ષથી કામ કરનારા કાર્યકરોને ટિકિટ મળતી નથી. પરંતુ કોંગ્રેસમાંથી આવતા નેતાઓ મંત્રી બને છે. ભાજપમાં ચાલી રહેલા ભરતી મેળા આ વખતે ભાજપને ભારે પડી ગયા હતા. કોંગ્રેસના નેતાઓ સવારે રાજીનામું આપે છે, બપોરે ભાજપમાં આવી જાય છે. સાંજ...

અમિત શાહની ચૂંટણી સ્ટ્રેટેજી, ગાંધીનગરમાં ગુંડાઓને છૂટો દોર

અમિત શાહની 10 લાખની લીડ મેળવવાની ચૂંટણી સ્ટ્રેટેજી દિલીપ પટેલ 1 - ગુંડાઓને છૂટો દોર આપી દીધો. 2 - અસામાજિક તત્વોને જેલમાંથી પેરોલ 3 - બસમાં ભાજપના ખર્ચે અજમેર શરીફ યાત્રાયે લઈ જવાયા. 4 - મતદાન બહિષ્કાર કરવાના બહાને મતદાન નહીં કરવા આંદોલન કરાયું. 5 - ગુજરાત ભરના ગુંડાઓ સાથે ભાજપના નેતાઓની બેઠક બોલાવી હતી. 6 - પહેલાં તો કોંગ્રેસનું બુથ પરની ...

વડાપ્રધાન મોદીએ દેશના રાજ્યોની 162 મુલાકાત લીધી, પરંતુ મણિપુરની નહીં

ગયા વર્ષે 3 મેના રોજ મણિપુરમાં વંશીય સંઘર્ષ શરૂ થયો ત્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 વિદેશ પ્રવાસો પણ કર્યા છે. મે 2023 થી એપ્રિલ 2024 ની વચ્ચે, તેમણે રાજસ્થાનની સૌથી વધુ બે ડઝન મુલાકાત લીધી અને 22 વખત મધ્યપ્રદેશની પણ મુલાકાત લીધી. ગુજરાતમાં તેઓ 24 વખત આવીને ગયા છે. મોદી ગુજરાતમાં સભાઓ ગજવીને ગયા પણ તેઓએ ક્યારેય મણિપુરની હિંસા અંગે એક શબ્દ કહ્યો...

ગુજરાતમાં કોરોના રસીથી હ્રદય અને ટીબીથી લાખાનો મોત

કોરોના રસીથી હ્દય અને 25 ટકા ટીબી વધ્યો Lakhs of people are dying of heart disease and TB in Gujarat due to corona vaccine गुजरात में कोरोना वैक्सीन के कारण लाखों लोग हृदय रोग और टीबी से मर रहे हैं દિલીપ પટેલ અમદાવાદ, 5 મે 2024 ગયા વર્ષે ભારતમાં ટીબીના 25 લાખથી વધુ કેસ નોંધાયા હતા, જે છ દાયકામાં સૌથી વધુ છે. સરકારી ડેટા અનુસાર, ભારતમાં ગયા વર...

ચૂંટણી પ્રચારના 7 તબક્કામાં મોદીએ કેમ પીછેહઠ કરવા પડી

દિલીપ પટેલ અમદાવાદ, જ્યારે મતદાનની ટકાવારી ઓછી હોય ત્યારે તેને સરકાર વિરુદ્ધ ગણવામાં આવે છે. અંડરકરંટ ઓછું મતદાન બતાવે છે. પહેલા તબક્કામાં જ મતદાન ઓછું થતાં ભાજપે મતદારોના મત પડાવવા માટે દરેક તબક્કે 7 વખત ચૂંટણી મુદ્દા બદલવાની ફરજ પડી હતી.7 તબક્કાના ચૂંટણી પ્રચારનો અંત આવી ગયો છે. ત્યારે ભારતમાં પ્રચાર કેવો હતો. ગુજરાતમાં પ્રચાર કેવો હતો તે સમજીએ...

ગુજરાતના 50 શહેરના 1 કરોડ લોકો જીવતા બોંબ પર જીવે છે

દિલીપ પટેલ અમદાવાદ 31 મે 2024 રાજકોટમાં TRP ગેમ ઝોનમાં આગ લાગવાથી 27 લોકોના મોત થયા બાદ ગુજરાતમાં આગ લાગવાની શક્યતા ધરાવતાં સ્થાનો અંગે ચિંતામાં છે. 50 શહેરોની અંદર ગુજરાત ઔદ્યોગિક વસાહત આવી ગઈ છે. જેમાં આગ લાગવાથી બ્લાસ્ટ થઈ શકે એવા કેમિકલ બને છે અથવા રાખવામાં આવે છે. 50 જીઆઈડીસીની આસપાસ 1 કરોડ લોકો જીવના જોખમે જીવી રહ્યાં છે. ગુજરાતના 50 શહે...

ગુજરાતના વિશ્વ વેપારી વીરજી વોરાને, શિવાજીએ સુરત સળગાવીને બરબાદ કર્યા

ગુજરાતના વિશ્વ વેપારી વીરજી વોરાને, શિવાજીએ સુરત સળગાવીને બરબાદ કર્યા - બીબીસી ગુજરાતી વેબસાઈટના આભાર સાથે આ લેખ પ્રસિદ્ધ કરીએ છીએ. જે ગુજરાતના પ્રતિષ્ઠિત રાજકીય નેતા અને ગુજરાતની ભાજપ સરકારમાં મોદી અને કેશુભાઈની સરકારમાં પ્રધાન રહીને સારી કામગીરી કરનારા જયનારાયણ વ્યાસે આ અહેવાલ લખ્યો હતો.  ડૉ. જય નારાયણ વ્યાસ બી. બી. સી. ગુજરાતી માટે 12 મા...

ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયેલા 82 સાંસદોની યાદી

અત્યાર સુધી ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયેલા સાંસદોની યાદી અહીં આપવામાં આવી છે, 82 સભ્યોની યાદી છે. રાજ્ય સભા એ ભારત ના સંસદ નું ઊપલું સદન છે. ભારતીય બંધારણ પ્રમાણે રાજ્ય સભાના 250 સભ્યો છે. ગુજરાતના 11 સભ્યો સદનમાં હોય છે. ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટાયેલા સભ્યો કરે છે. રાજ્ય સભાનું ક્યારેય વિસર્જન થતું નથી. તેના એક તૃતિયાંશ સભ્ય...

ઔષધીય વનસ્પતિ અને તેના ઉપયોગો

1 અગથીયો -આધાશીશી, પેટરોગ 2 અઘેડો -ભસ્‍મક રોગ, સરળ પ્રસુતિ 3 અમરવેલ - લોહી વિકાસ, ચામડીનારોગો 4 અરણી - તાવ,શરીરના સોજા 5 અરડૂસો- ધનુર્વા ,સુવારોગ 6 અરડૂસી- કફ,ઉધરસ,ક્ષય 7 અનંતમૂળ/ઉપલસરી - મૂત્રરોગ, ત્‍વચાનો રંગ સુધારવા 8 અર્જુન સાદડ - હદયરોગ, ફેકચર 9 અરીઠા - કેશ રક્ષક , અંગદાહ 10 અંજીર- શરીર પુષ્‍ટિ,પેટરોગ, કબજીયાત 11 અંકોલ - વિષનાશક, ફુડ...

Who paid whom and how much – donor wise for political party

Who paid whom and how much - Donor Wise (Alphabetical) Sno Donor Party Amount 1 14 REELS PLUS LLP BHARAT RASHTRA SAMITHI Rs. 1,00,00,000.00 ~1 Crore+ 2 A B C INDIA LIMITED BHARATIYA JANATA PARTY Rs. 40,00,000.00 ~40 Lacs+ 3 AAKANKSHA BAHETY PRESIDENT, ALL INDIA CONGRESS COMMITTEE Rs. 10,00,000.00 ~10 Lacs+ ...

વલસાડ લોકસભા બેઠક પરથી સાંસદ કેસી પટેલની ટિકિટ કાપી

આદિવાસી નેતા ધવલ પટેલની કોંગ્રેસના અનંત પટેલ સાથે લડાઈ 13 માર્ચ, 2024 બીજેપીની બીજી યાદી ગુજરાતઃ ભાજપે બુધવારે લોકસભા ચૂંટણી માટે તેની બીજી યાદી બહાર પાડી. હવે ભાજપે 7 સીટો પર જાહેરાત કરી છે. વલસાડ લોકસભામાંથી ધવલ પટેલને ટિકિટ આપવામાં આવી છે. ભાજપે કોંગ્રેસના આંદોલનકારી નેતા અનંત પટેલ સામે સોશિયલ મીડિયા નિષ્ણાત ધવલ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. વલ...

મોદી સામે ટક્કર લેવાનું પરિણામ, અંજાર જમીન કેસમાં પૂર્વ કલેક્ટર પ્રદીપ...

સરકારે ગેરકાયદેસર જમીન ફાળવીને મોટું નુકસાન કર્યું હતું. માર્ચ 14, 2024 ભુજ, બુધવાર અંજારની જમીનની ગેરકાયદેસર ફાળવણી અને સરકારને ગંભીર નુકસાન પહોંચાડવાના કેસમાં પૂર્વ કચ્છ કલેક્ટર પ્રદીપ શર્મા અને તત્કાલીન નિવાસી નાયબ કલેક્ટર સામે આરડીસી નોંધવામાં આવી હતી. અજીતસિંહ ઝાલાની ધરપકડ બાદ મંગળવારે મોડી સાંજે એલસીબીએ પ્રદીપ શર્માની ધરપકડ કરી કોર્ટમાં ...