બુલેટ ટ્રેન સામે આટલો વિરોધ કેમ
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઓવિયાણ ગામે સોમવારના રોજ સૂચિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જમીન સંપાદન માટે સર્વે માટે આવેલી ટીમને ગ્રામજનોએ જમીન માપણી કરતા અટકાવી દીધા હતા. અને વિરોધ દર્શાવતા જણાવ્યું હતું કે અગાઉ અમો ખેડૂતોએ વાંધા અરજી રજૂ કરી હતી તેનો આજ દિન સુધી જવાબ મળ્યો નથી જેથી અમે જમીન માપણી નહીં કરવા દઈએ માપણી કરવા આવેલા અધિકારીઓને પરત ફરવું પડયુ...
સેહસા ગામમા મધરાતે પોલીસ અત્યાર
15 ઘરમાં રાતે તોડફોડ કરી પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના સેહસા ગામમાં ગત તારીખ 12-8-2018ના રોજ પોલીસ પ્રશાસનના કહેવા મુજબ બનાવના સ્થળે કોઈ ગુનાનો આરોપી આવેલો છે તેવી માત્ર બાતમીના આધારે પાટણ જિલ્લા પોલીસે કૉબિંગ હાથ ધરી ગામમાં રીતસરનો આતંક મચાવેલો હતો. કૉબિંગના નિયમો નેવે મૂકી બાળકો અને મહિલાઓના અધિકારોને તેમજ માનવતાને નેવે મૂકી પોલીસે કૉબ...
સેહસા ગામમાં પોલીસનો અત્યાચાર
સેહસા ગામમા પોલીસનું દુઃસાહસ, 15 ઘરમાં રાતે તોડફોડ કરી
પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના સેહસા ગામમાં ગત તારીખ 12-8-2018ના રોજ પોલીસ પ્રશાસનના કહેવા મુજબ બનાવના સ્થળે કોઈ ગુનાનો આરોપી આવેલો છે તેવી માત્ર બાતમીના આધારે પાટણ જિલ્લા પોલીસે કૉબિંગ હાથ ધરી ગામમાં રીતસરનો આતંક મચાવેલો હતો. કૉબિંગના નિયમો નેવે મૂકી બાળકો અને મહિલાઓના અધિકારોને તે...
રૂ.4 હજાર કરોડના ભ્રષ્ટાચારના મુદ્દે વિધાનસભા ઘેરાવ કરાશે
રૂ.400 કરોડના મગફળી કૌભાંડ સંદર્ભે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે આયોજીત ધરણા-પ્રદર્શન કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા યોજવામાં આવ્યો હતો. રૂ.4000 કરોડના મગફળી કૌભાંડ સંદર્ભે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે આયોજીત ધરણા-પ્રદર્શન કાર્યક્રમમાં પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા, સિદ્ધાર્થભાઈ પટેલ, ધારાસભ્ય શૈલેષભાઈ પરમાર (ઉપનેતા, ગુજરાત વિધાનસભા), હિંમતસિંહ પટેલ, ગ્ય...
31 ઓક્ટોબરે સરદારનું વિશ્વમાં સૌથી ઊંચું પૂતળું ખુલ્લું મુકાશે
72માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સુરેન્દ્રનગરમાં તિરંગો લહેરાવી મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સલામી આપી હતી. ગુલામી કાળ ન જોયો હોય એવી નવી પેઢીને સ્વરાજ્ય મળ્યા બાદ સુરાજ્યની રચનામાં લાગી જવા આહ્વાન કરીને કહ્યું હતું કે મહામુલ્ય આઝાદીના જતન માટે સહિયારો પુરૂષાર્થ કરવો પડશે. મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીની શાનદાર ઉજવણી અને 31 ઓક્ટોબરે સરદાર પટેલના જન્...
નળસરોવરના શિકારી ગામ વિદેશી પક્ષીના શિકાર કેમ કરે છે
વિરમગામ પાસે વાંસોટી ડેમ ગામના રહેવાસીઓ નળસરોવર પક્ષી અભયારણ્યમાંથી શિકારી ગેંગ 9 ઓગસ્ટે પકડાઈ છે. ચાર શિકારીઓ વિદેશી પક્ષીનો શિકાર કરતાં હતા. ત્યારે વન વિભાગને આસપાસના ગામ લોકોએ જાણ કરતાં આ ગેંગના એક સભ્ય ધનજીના રહેવાસી 23 વર્ષના વાહલ કરમશીને વન વિભાગે પકડી પાડ્યો છે. બીજા ત્રણ શિકારી વિષ્ણું દિલુભા-20, નાના સાગર પઢાર-22, રાજેશ અભા પઢાર-19 ભાગી છ...
ભાજપ સરકારનું બીજું એક શિક્ષક ભરતી કૌભાંડ
29 જુલાઇના રોજ ચાર વર્ષ બાદ ટાટ-TAT પરીક્ષામાં 1.47 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. લેવાયેલી TATની પરીક્ષાનું પેપર અગાઉ દિવસ લિક કરીને ઉમેદવારો પાસેથી પાંચથી સાત લાખ રૂપિયા લેવામાં આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેમાં શિક્ષકો અને બોર્ડના કેટલાંક જાણભેદું તથા રાજ્ય બહારના એક અધિકારીએ મદદ કરી હોવાનું જાણકાર લોકો કહી રહ્યાં છે. અરવિંદ પટેલ નામના...
20 લાખ બાંધકામ મજુરોના રૂ.2 હજાર કરોડ સરકાર વાપરતી નથી
બાંઘકામ મજદૂર સંગઠનની વાર્ષિક સામાન્ય સભામાં ગુજરાતના અર્થશાસ્ત્રી હેમંત શાહે વિગતો આપતાં જણાવ્યું હતું કે બાંધકામ ક્ષેત્રે 20 લાખ મજૂરો છે છતાં તેમના માટે સરકાર ચિંતિત નથી. તેમણે રજૂ કરેલી વિગતોમાં
1996માં બાંધકામ મજૂરોના કલ્યાણ માટે સંસદે કરેલા બે કાયદાનો અમલ 8 વર્ષ મોડો 2004 માં ગુજરાતમાં થયો હતો. અને તે પણ અધકચરો અમલ થયો છે.
ગુજરાત સરકા...
700 જવાનોના લશ્કરી ગામ કોડીયાવાડાનું અમદાવાદમાં સન્માન
લશ્કર પ્રત્યે અદભૂત પ્રેમ રાખતાં આખા ગામનું 15 ઓગસ્ટ 2018ના દિવસે અમદાવાદની જાગૃત જન સંસ્થા તરફથી સન્માનિત કરવામાં આવ્યું હતું. કેવું છે આ ગામ સાબરકાંઠા જીલ્લાનાં વિજયનગરનું કોડીયાવાડા ગામમાં 700 ઘરની 2200 લોકોની વસ્તી ધરાવે છે. આ ગામમાં ઘરદીઠ એક થી બે લોકો સેનામાં જોડાઈ એક નવો ચીલો ચાતર્યો છે. જ્યાં હાલ 450 યુવાનો લશ્કરમાં છે. જેમાં 7 નેવી અ...
ગુજરાતના 4 પોલીસ જવાનોને રાષ્ટ્રપતિ મેડલ
સ્વતંત્રતાદિવસ પોલીસ મેડલની જાહેરાત; આ વર્ષે 942 પોલીસ કર્મીઓને પોલીસ મેડલથી સમ્માનિત કરાયા. ગુજરાતના 4 પોલીસ કર્મીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ પદક, જ્યારે 25 પોલીસ કર્મીઓને પ્રશંસનીય સેવા માટે પોલીસ પદકથી સન્માનિત કરવામાં આવ્યા.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થાનની મુલાકાત લેતા મુખ્યમંત્...
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળ ચોટીલાની આજે મુલાકાત લઈને મુખ્યમંત્રીએ ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી. રાષ્ટ્રીય શાયરના જીવનઝરમર તથા સાહિત્યના પ્રદર્શનને નિહાળી ગૌરવ
વ્યકત કર્યું હતું. રાષ્ટ્રીય શાયર મેઘાણી પ્રપૌત્રશ્રી પીનાકીનભાઈ મેઘાણીએ કહયું હતું. કે, 28મી ઓગસ્ટએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પણ જન્મજ...
25 સ્થળે રવિશંકર અમદાવાદમાં તનાવ મુક્ત કરશે
આર્ટ ઓફ લિવિંગ સંસ્થા ના પ્રણેતા તથા અધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરજી 17-18-19 ઓગસ્ટ દરમ્યાન ભારતભરમાં ટેકનોલોજીના માધ્યમથી વેબકાસ્ટ દ્વારા એક સાથે દોઢ લાખથી વધુ લોકોને હેપ્પીનેસ પ્રોગ્રામ દ્વારા સુખમય, તનાવમુક્ત તથા ઉર્જાપૂર્ણ જીવન જીવવાની કળા નું શિક્ષણ આપશે. અમદાવાદ શહેરમાં આર્ટ ઓફ લીવીંગના પ્રક્ષીક્ષકોની હાજરીમાં વેબકાસ્ટ દ્વારા આ અનોખો ...
ખૂનના કેદી ભાજપનો પ્રચાર કરવા જેલથી બહાર કેમ આવ્યો, તપાસ શરૂ
ગઈ વિધાનસભાની ચૂંટણીમાં ખૂન કેસની સજા ભોગવી રહેલાં અનિરૂદ્ધસિંહ જાડેજા જેલમાં હતા તેમ છતાં તે સારવારના બહાને જેલની બહાર આવીને ભાજપનો પ્રચાર કરતાં હતા તે અંગે ત્યારે ભારે વિવાદ સર્જયો હતો. આ અંગે ગુજરાતની વડી અદાલતે તેમની સામે તપાસ કરવાનું કહેતાં સરકાર અને જેલ સત્તા વાળાઓ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તેમને જેલની બહાર લાવવા માટે કયા ભાજપના રાષ...
ખેડૂતોની જમીન બુલેટ ટ્રેનના નામે કરી દેવાનું શરૂં
ગુજરાતના જે ગામડાંમાંથી બુલેટ ટ્રેન પસાર થાય છે તે ગામડાંના ખેડૂતોની જમીન માલિકીમાં જમીન સંપાદન થઈ ગઈ છે તેવી ખેડૂત હક્ક પત્રક નંબર 6માં અનેક સ્થળે નોંધ દાખલ કરી દેવામાં આવતાં હવે ખેડૂતો માલિક મટી ગયા છે. આ અંગે ખેડૂતોને કોઈ લેખિત જાણ પણ ગુજરાત સરકારે આજ સુધી કરી નથી. તેથી ખેડૂતો પર સરકાર કેવા જુલમ કરી રહી છે તે અંગે ખ્યાલ આવે છે. નવસારી જિલ્લાન...
સ્ત્રીઓની ચેઇન લુટનારા લુટારુઓ માટે કાયદો આવશે
લોકોને હજુ કાયદામાં વિશ્વાસ છે અને આ વિશ્વાસ કાયમી ધોરણે જળવાઇ રહે તે આજની આવશ્યકતા છે તેમ જણાવી તેમણે છેવાડાની માનવીને ઝડપી ન્યાય મળે, સાચા ન્યાયની પ્રતિતિ થાય, કોર્ટમાં કેસોનું ભારણ ઘટે તે માટે કાર્યરત થવા ન્યાય જગતને અપીલ કરી હતી.
સરકારે દારૂબંઘી, ગૌ હત્યા, હુક્કાબાર માટેના કડક કાયદા બનાવ્યા છે અને હજુ આગામી સમયમાં સ્ત્રીઓની ચેઇન લુટનારા લુટારુ...

English