ચોર ખાય, મોર ખાય બાકીનું ભાજપના ભ્રષ્ટાચારીઓ ખાય
રૂ.૪૦૦૦ કરોડના ભાજપ મગફળી કૌભાંડમાં આખી ગુજરાત સરકારે આંખ આડા કાન કર્યા છે. ગુજરાતની ભાજપ સરકારના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નામ કલકત્તાના રૂ. ૬૦ કરોડના બારદાન કૌભાંડમાં આવનારા દિવસોમાં બહાર આવે તો નવાઈ નહીં. ધરતીપુત્રના કાળી મજુરી કરેલા ગરીબ ખેડૂત પરિવારના ભાજપના નેતાઓ ૪૦૦૦ કરોડ રૂપિયા ખાઈ ગયા છે. “ચોર ખાય, મોર ખાય બાકીનું ભાજપના ભ્રષ્ટાચારીઓ ખ...
ટ્રાફિક પોલીસ સાથે કોંગ્રેસ, 1500ને પ્રતિજ્ઞાા લેવડાવી
12 ઓગસ્ટ, રવિવારના રોજ શહેરમાં પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે AEG દ્વારા શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના 1500થી વધુ વાલી, વિદ્યાર્થીઓની હાજરીમાં 350થી વધુ તેજસ્વી વિધાર્થીઓને સન્માનવાનો કાર્યક્રમ યોજાઈ ગયો એ કાર્યક્રમની થીમ "પાર્કિંગ સમસ્યા અને સમાધાન" પર વૈવિધ્યપૂર્ણ પરફોર્મન્સ યોજાયા હતાં.
આ કાર્યક્રમના મુખ્ય મહેમાન ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવ...
હરીપર સહકારી સંસ્થાના કાંતી ગઢીયા કૃષિમંત્રીના સગા છે કે નહીં ?
વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ જણાવ્યું હતું કે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવામાં કૌભાંડ આચરવામાં આવતું હોવાની ફરિયાદ ફેબ્રુઆરી મહિનાથી કોંગ્રેસ કરી રહી છે. છ મહિનાનો સમય વીત્યા પછી પણ સરકાર રૂ. ૪૦૦૦ કરોડના કૌભાંડીઓને છાવરવાનો પ્રયાસ કરી રહી છે. મગફળીની મલાઈ ભાજપના મળતિયાઓ તારવી ગયા ન હોય તો સરકાર કોંગ્રેસની ન્યાયિક જાંચની માગણી કેમ સ્વી...
અમદાવાદમાં ફ્રી પાર્કિંગના સ્થળો ક્યાં છે ?
કયા વિસ્તારમાં ક્યાં પાર્કિંગ ફ્રી છે અને કેટલા વાહનોની ક્ષમતા ધરાવે છે 48 નવાં સ્થળ કયા કયા છે? • ચીમનલાલ ઈન્સ્ટિટ્યૂટ પાસે, જોધપુર, (ફોર વ્હીલર્સ-150, ટૂ-વ્હીલર્સ-700)
• પ્રેરણાતીર્થ દેરાસર પાસે, જોધપુર,(ફોર વ્હીલર્સ-135, ટૂ-વ્હીલર્સ-650)
• ફોર્મ્યુલા 1 હોટલ પાસે, આનંદનગર રોડ, (ફોર વ્હીલર્સ-300, ટૂ-વ્હીલર્સ-1000)
• નોવા વિલેજ ગાર્ડનની પા...
ટોરેન્ટ વીજ કંપનીના છુપા ચાર્જ સામે આંદોલન
અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ શશીકાંત પટેલની આગેવાની હેઠળ ટોરેન્ટ પાવર કંપની દ્વારા ગ્રાહકોની લૂંટ ચલાવવામાં આવી રહી છે તે અંગે ધરણાં યોજવામાં આવ્યા હતા. ટોરેન્ટ કંપની દ્વારા છુપા ચાર્જીસ અને વીજ વધારો પરત ખંચવેની માંગણી કરવામાં આવી હતી. જે રેલી કાઢી દેખાવો કરાયા હતા. જેમાં કોંગ્રેસ શહેર પ્રમુખ ઘવાયા હતા. અગાઉ આમ આદમી પક્ષ દ્વારા આંદોલન કરાયું હતુ...
કોંગ્રેસ દ્વારા ભાજપના મગફળી કૌભાંડ સામે 27 જિલ્લામાં ધરણા
કોંગ્રેસ દ્વારા 13 ઓગસ્ટ 2018ના રોજ અનેક સ્થળે ધરણા કરવામાં આવ્યા હતા. ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદ કરેલ મગફળીમાં રૂ.૪૦૦૦ કરોડના મગફળી કૌભાંડની ન્યાયીક તપાસની માંગ સાથે આજરોજ રાજ્યના તમામ જીલ્લામાં કોંગ્રેસ પક્ષ દ્વારા ધરણા-પ્રદર્શન યોજાયા હતા. રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિ અને સરકારી તિજોરીને ચૂનો લગાડનાર ભાજપ સરકાર અને તેના મળતિયાઓ પર આકરાં પ...
9 કરોડના હીરાની લૂંટના આરોપીઓને પકડવા પોલીસનું સન્માન
ભાવનગર શહેરમાં જુલાઇ-૨૦૧૮માં થયેલી રૂ.૯ કરોડની હીરાની લૂંટને ભાવનગર પોલીસે ત્રણ દિવસમાં ગુનેગારોને પકડી પાડ્નેયા હતા. પોલીસ માટે અને રાજ્ય સરકાર માટે ભાવનગર ડાયમંડ મેન્યુફેકચર એસોસીએશન દ્વારા યોજાયેલ અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રેન્જ આઇ. જી. નરસિંમ્હા કોમાર, ભાવનગર પોલીસ વડા પ્રવીણસિંહ માલ તથા ડી.વાય.એસ.પી....
પૂર્વ કૃષિ પ્રધાન ચીમન અને હાલના કૃષિ પ્રધાન ફળદુની મગફળી કૌભાંડમાં સં...
ગુજરાતમાં ખરીદવામાં આવેલી રૂ.4,000 કરોડની મગફળીમાં કૌભાંડ થયું હોવાનું જાહેર થતાં જ ભાજપ સરકારના પૂર્વ કૃષિ પ્રધાન ચીમન સાપરીયા અને હાલના કૃષિ પ્રધાન રણછોડ ફળદુ સામે મુશ્કેલી ઊભી થઈ છે. વિરોધ પક્ષ ચીમન સાપરીની જામજોધપુરની સહકારી મંડળીમાંથી ખરીદકરવામાં આવેલી મગફળીમાં માટી અને કાંકરા આવતાં હોવાનો વિડોયો જે સમયે કોંગ્રેસના જામજોધપુરના ધારાસભ્ય ચીરાગ ક...
કોર્ટમાં પડરત કેસનો મધુસુદન મિસ્ત્રી ભોગ બન્યા, હવે મોદીના વિસ્તારનો ક...
2014ની લોકસભાની ચૂંટણીમાં વદોડરાથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા મધુસુદન મિસ્ત્રી સામેનો અત્યંત મહત્વનો રાજકીય કેસ હવે સાડા ચાર વર્ષ પછી ચાર્જ ફ્રેમ થઈ રહ્યો છે. તેઓ વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડી રહ્યાં હતા ત્યારે તેઓ અને તેમની સાથેના કાર્યકરોએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈલેક્ટ્રીક પોલ પર લાગેલા પોસ્ટર ફાડી નાંખ્યા હતા. જે અ...
રસોડામાં વાનરો મહિલાઓને પરેશાન કરે છે, અનેક મહિલાઓ પર હુમલા
પંચમહાલમાં કંડાચ ગામની મહિલાઓ દ્વારા કહેવામાં આવ્યું કે અમે જ્યારે રસોઈ બનાવતા હોઈએ છીએ ત્યારે વાનરો હેરાન કરે છે. રસોડાની બારીમાં આવીને બેસીને જાય છે. પછી શાકભાજી અને લોટ લઈને ભાગી જાય છે. જો કોઈ મહિલા પ્રતિકાર કરે તો વાનરો તે મહિલા પર હુમલો કરે છે. ગામનની મહિલાઓ રસોઈ બનાવતા સમયે પુરુષને પોતાની પાસે બેસાડે છે. પુરુષ બાજુમાં હોવાના કારણે વાનરો મહિલ...
રસ્તાના રાજકારણમાં આંકડાની ભ્રમજાળ
ભાવનગર ખાતે રૂ. ૮૨૦ કરોડના ખર્ચે બનનાર નારીથી અધેલાઇ સુધી બનનાર નેશનલ હાઇવે નંબર ૭૫૧ સેક્શનને ચારમાર્ગીય કરવાના કાર્યનો શીલાન્યાસ ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ કર્યો હતો. આ રોડ બનવાથી ભાવનગર- અમદાવાદનુ અંતર ૩૦ કિ.મી. જેટલું ઘટી જશે. વાહનોનું કરોડો રૂપિયાનું પેટ્રોલ-ડીઝલ બચી જશે. વર્ષ ૨૦૧૭-૧૮માં દેશમાં ૯૮૦૦ કિ.મી. રસ્તાઓનું અને વર્ષ ૨૦૧૮-૧૯માં ૧૬૦૦...
સરકારના 80 ટકા વૃક્ષો સુકાઈ જાય છે, ટાઈમ્સ 80 ટકા ઉછેરે છે
આ વર્ષે ૧૦ કરોડ વૃક્ષો વાવીને ગુજરાતને ગ્રીન ગુજરાત-કલીન ગુજરાત બનાવવામાં આવશે. તેના ભાગરૂપે ગાંધીનગરમાં ભાટ પાસે ૬૨,૦૦૦ ચો.મી. વિસ્તારમાં આકાર લઇ રહેલા ઔડા ગાર્ડનમાં આજે ૩૫,૦૦૦ જેટલા વૃક્ષો વાવવાના અભિયાન શરૂં કરાયું હતું. વિસ્તારમાં સાયકલ ટ્રેક, વૉક-વે, એમ્ફી થિયેટર અને પાર્ટી પ્લોટ સાથેનું ઉદ્યાન આકાર લઇ રહ્યું છે. અગાઉના સરકારના આંકડા કહે છે કે...
દારૂબંધીમાં ગુજરાતને વળતર આપવામાં મોદીનો અન્યાય
15માં નાણાંપંચ સમક્ષ ગુજરાત દ્વારા માંગણી કરવામાં આવી છે કે, રાજ્યોએ નશાબંધી નીતિ અપનાવી હોય તેમણે એના પરિણામે થતી મહેસૂલી આવકની ખોટ પૂરવા કેન્દ્રીય નાણાપંચે તે બાબતે પણ સહાયરૂપ થવા વિચાર કરવો જરૂરી છે. જોકે, ગુજરાત સરકાર 1961થા આ માંગણી કરતું આવ્યું છે. અગાઉની કોંગ્રેસ સરકારોએ તે માંગણી સ્વિકારી ન હતી હવે ચાર વર્ષથી ભાજપની કેન્દ્ર સરકારે પણ તે માં...
ગુજરાતમાં છેલ્લો વાઘ ક્યારે દેખાયો ?
ગુજરાતમાંથી વાઘ લુપ્ત થઈ ગયો હતો પણ 25 વર્ષ પછી ફરી એક વખત વાઘ દેખાયો છે. 1993માં ત્યારે મોડાસામાં ત્રણ વ્યક્તિ પર હુમલો કરેલો ત્યાર બાદ વસતી ગણતરીમાં 1997માં એક વાઘ હતો. હવે ફરીથી દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના નિઝરથી લગભગ 15 કિ.મી. દૂર મહારાષ્ટ્રની હદમાં આવેલાં નામગાંવ નામના નાનકડા ગામ નજીક તાજેતરમાં મઘરાતે વાઘ દેખાયો હતો. 38 વર્ષના દિનસિંહ કોકણી ...
ખડમોરનો શિકાર વધી રહ્યો છે
ઓડિટી તરીકે ઓળખાતા બસ્ટર્ડ એટલે કે ખડમોર 4થી 5 કરોડ વર્ષથી પૃથ્વી પર છે. પણ હવે માણસની વિઘાતક પ્રવૃત્તિના કારણે તે નાશ થવા તરફ જઈ રહ્યાં છે. હવે બહુ ઓછા ખડમોર ભારત અને ગુજરાતમાં બચ્યા છે. ભારતની ભૂમિ પર છ જાતના ખડમોર જોવા મળે છે- ગ્રેટ ઈન્ડિયન-ઘોરાડ, લેસર ફ્લોરિકન-ખડમોર, બેંગાલ ફ્લોરીકન-હુબારા ગ્રેટ બસ્ટાર્ડ અને લીટલ બસ્ટાર્ડ છે. ખડમોર, ટિલોર, ખડતે...

English