શાળાઓમાં ઈ-સુરક્ષા અભિયાનનો પ્રારંભ
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી તેમજ જીટીયુ સેન્ટર ફોર સાયબર સિક્યુરિટીના ઉપક્રમે શાળાઓમાં ઈ-સુરક્ષા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અભિયાનના પ્રથમ તબક્કામાં અમદાવાદ અને ગાંધીનગરની ચાર શાળાઓના ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવશે. જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો.(ડૉ) નવીન શેઠે આ માહિતી આપ...
મોદી લોકસભાની ચૂંટણી માટે ડેટા ચોરી કરાવે છે ?
છેલ્લા કેટલાક સમયથી સોશ્યલ મિડિયા પર વાઇરલ થઇ રહેલા મફત સાઇકલ અને ૧૦,૦૦૦ લેપટોપ માટે બે વેબ લીંકમાં 15 ઓગસ્ટના રોજ મફત સાઇકલ અને લેપટોપ માટે રજીસ્ટ્રેશન કરવાનું કહેવામાં આવે છે. સોશ્યલ મીડિયાના વોટસઅપ પ્લેટફોર્મ પર છેલ્લા ઘણા સમયથી લીંક સાથેનો મેસેજ ફરી રહ્યો છે જેમાં કહેવામાં આવ્યુ છે કે, ફ્રી સાઇકલ યોજના ભારત સરકાર બધા છોકરા અને છોકરીઓને મફત સાઇક...
ડાંગમા રૂબેલા રસીમાં બાળકો એકાએક વધી ગયા
રાજ્યમાં ગત તા.૧૬ જુલાઇ-૨૦૧૮થી ૯ માસથી ૧૫ વર્ષ સુધીના બાળકો માટે ઓરી-રૂબેલા રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેને તમામ જિલ્લા-તાલુકા-શહેર અને ગ્રામ્યસ્તરે અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. આ રસીકરણથી એક પણ બાળકને આડઅસર થઇ હોય તેવી કોઇ ઘટના બની નથી. રાજ્યમાં પ્રથમ ડાંગ જિલ્લામાં ૬૦,૪૯૭ બાળકોના લક્ષ્યાંક સામે આજદીન સુધી ૬૨,૭૯૫ બાળકોનું રસીકરણ...
બાળકોને ચાણક્ય બનાવતી અમદાવાદની શાળા
ધોરણ ૮ માં ભણતા અશ્વિન દંતાણી તથા અંજલિ વિશ્વકર્માએ પુનાની ફાસ્ટેટ ગ્રોઈંગ કંપનીના એમ.ડી જલય પંડ્યાને પુછ્યુ કે...” આવડી મોટી કંપનીના એમ.ડી બનવા માટે ક્યાં ભણવું જોઈએ...?” જલય પંડ્યાએ ત્વરિત ઉત્તર આપ્યો કે... “ હું ધોળકા તાલુકાની ચલોડા પ્રાથમિક શાળામાં ભણ્યો છુ...”
ધોરણ ૮ માં ભણતી અન્ય બે વિધ્યાર્થિનિઓ પ્રિતી ખોરવાલ અને પ્રિયંકા મેણાએ રાજ્ય પરી...
વરસાદ ન પડતાં પાણીની ગંભીર કટોકટી, ખેડૂતોનો પાક નિષ્ફળ
રાજ્યમાં વરસાદ ખેંચાતા સર્જાયેલી સ્થિતિની ઉચ્ચસ્તરીય સર્વગ્રાહી સમીક્ષા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી. ૪ મહત્વપૂર્ણ નિર્ણયો
જળાશયોમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ હોઇ પીવાનું પાણી કોઇ સમસ્યા વિના નિયમીત અપાશે. સિંચાઈ માટે પાણી નહીં અપાય.
કચ્છનો ટપ્પર ડેમ નર્મદાના પ૦૦ MCFT જળથી ભરી દેવાશે.
ખેડૂતોને ૮ ને બદલે ૧૦ કલાક વીજળી અપાશે.
૧રપ મી.મી.થી ઓછા ...
68 યુવાનો ઉત્તમ નાગરિક બનવાની તાલીમ લેશે
હિંમત, સહનશીલતા, નિર્ભયતા સાથે સંવેદનશી નાગરિક ઘડવાની અનોખી પ્રક્રિયા એટલે “મિસાલ”. નવેસરથી ચારિત્ર્ય ઘડતર તરફ વિચારતી અને એ દિશામાં કામ કરતી વડોદરાની ઓએસીસ સંસ્થા દ્વારા દેશભરમાં ચાલી રહેલ અનેક અભિયાનોમાં કચ્છમાં છેલ્લા એક વર્ષથી એક્ઝામ કી એસી તેસી અને રીઝલ્ટ કી એસી તેસી, હાકલ, ઓએસીસ જીવન શિબિરો જેવા અનેક અભિયાનો ચાલી રહ્યા છે ત્યારે હાલે સમાજ ...
ગાંધીને ગદાર ગણાવતાં સોશિયલ મીડિયા જૂથમાં ગુજરાત ભાજપના નેતાઓ સામેલ
ભાજપના નવસારીના સાંસદ સી આર પાટીલ 'ગાંધી ગદ્દાર' નામના સોશિયલ મીડિયા ગૃપની વિવાદાસ્પદ પ્રવૃત્તિ સાથે સંડોવાયેલા હોવાથી ભાજપમાં વિવાદ ઉભો થયો છે. આ ગૃપના નામ સામે પત્રકાર દ્વારા સવાલો ઊભા કરાંતા ભાજપના સુરતના હર્ષ સંધવીએ આજે સવારે ગૃપ છોડી દેવાનું પસંદ કર્યું હતું. આ ગૃપના સંચાલકો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની નોંધ મુકાયાને 24 કલાક પ...
મેહુલ ચોકસીને ભાજપે ભગાડી મૂક્યો
૨૦૧૭ના માર્ચ મહિનામાં મુંબઈની પાસપોર્ટ ઓફિસે મેહુલ ચોક્સનીને ઓલ ક્લીઅરન્સનું પોલીસ સર્ટિફિકેટ આપ્યું ત્યારે મેહુલ ચોકસી સામે કુલ મળીને ૪૨ ફોઝદારી ગુનાઓ નોંધાઈ ચુક્યા હતા રમેશ ઓઝા
ગયા જુન મહિનામાં નીરવ મોદી લંડનમાં જોવા મળ્યો ત્યારે પ્રશ્ન ઉપસ્થિત થયો હતો કે જે માણસનો પાસપોર્ટ રદ કરી નાખવામાં આવ્યો છે એ જગતમાં ફરે છે કઈ રીતે અને એ પણ ઇંગ્લેન્ડ જ...
મગફળી કાંડની આગે ભાજપમાં આગ લગાડી,ઓડિયો વાયરલ
વિઠ્ઠલ રાદડીયા, આર.સી.ફળદુ અને ગાંધીનગરના નેતાઓ સાથે ઠંડુ પાડવા વાત કરી
કરોડો રૂપિયાની મગફળીકાંડમાં વાડ ચીભડાં ગળે એમ ભાજપના જ અનેકાનેક આગેવાનોએ પ્રજાના રૂપિયાનો વેડફાટ કર્યો હોવાનું હવે ધીમેધીમે ‘ઓન પેપર’ પણ આવવા માંડ્યું છે ત્યારે ગુજકોટ સૌરાષ્ટ્ર ઝોનના મેનેજરની એક ઓડિયો ક્લિપ આજે ચર્ચામાં આવી છે. હાલ મગફળી કૌભાંડમાં પકડાયેલા આ આરોપી મગન ઝાલાવડિ...
181 અભયમ મોબાઇલ એપનું લોન્ચીંગ, બટન દબાવો મદદ મેળવો
પૂર્વ મુખ્ય પ્રધાન આનંબેન પટેલે 2014માં શરૂં કરેલી 181 મહિલા હેલ્પલાઈન હવે મોબાઈલ અેપ્લીકેશન પણ શરૂ કરી છે. ગુજરાતની મહિલાઓ માટે ઝડપી મદદ મળી રહે તે માટે 181 અભયમ મોબાઇલ એપનું લોન્ચિંગ કર્યું છે. રાજ્યમાં કયાંય પણ કોઇ પણ મુસીબતમાં મહિલાઓને ગણતરીની પળોમાં જ પોસલીસની મદદ પુરી પાડવામાં આ એપ્લિકેશન સહાયક બનશે. મહિલા બાળ કલ્યાણ વિભાગ, ગૃહ વિભાગ તેમજ મહ...
ગાંધી તારી સાબરમતી મેલી, વકરતું સાબરમતીનું પ્રદુષણ
ગુજરાતના આર્થિક પાટનગર અને જાગૃત શહેર અમદાવાદના લોકો દ્વારા સાબરમતી નદીમાં દરરોજનું 12.50 કરોડ લીટર ગંદુ પાણી જેમનું તેમ જ છોડી દેવામાં આવી રહ્યું છે, જેના કારણે ખંભાતનો અખાત પ્રદુષીત થાય છે અને અમદાવાદથી ખંભાત સુધીના 24 ગમોની જમીનમાં પ્રદૂષણ આવી ગયું છે. આ માટે જો કોઈ જવાબદાર હોય તો અમદાવાદ મહાનગર પાલિકા (અમપા) છે, જે ગંદું પાણી અન-ટ્રીટેડ ઠાલવી દ...
સરકારી બેંકમાં 14 ટકા, સહકારી બેંકમાં અડધો ટકો લોન પરત આવતી નથી
ગુજરાતની સહકારી બેન્કો સાથે સહકારી ક્ષેત્રમાં દેશભરમાં શ્રેષ્ઠ છે. રાષ્ટ્રીયકૃત બેન્કોની એનપીએ 12-14 ટકા જેટલી ઉચીં છે. જયારે સહકારી બેન્કોની એનપીએ અડધા ટકા જેટલી છે તે જ આ ક્ષેત્રની પ્રતિબધ્ધતા દર્શાવે છે. ગુજરાતમાં પત્યેક ચાર વ્યકિતએ એક વ્યકિત સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલી છે, તેમ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું. ગુજરાત અર્બન કો-ઓપ...
12 લાખ લોકોને હોસ્પિટલમાં મફત સારવાર આપવામાં આવી
કેન્દ્ર સરકાર દ્વારા આગામી ઓગસ્ટ માસમાં આયુષ્યમાન ભારત યોજનાનો અમલ થનાર છે
રાજ્યમાં મા વાત્સલ્ય યોજના હેઠળ 64.06 લાખ પરિવારો એટલે રાજ્યની 3.25 કરોડ જનસંખ્યાને આવરી લેવામાં આવી છે. જે પૈકી 12.10 લાખ વ્યક્તિઓએ રૂ.17.1 અબજના ખર્ચે સારવાર લીધી છે. પાંચ લાખ સુધીની આવક ધરાવતા વરિષ્સિઠ નાગરિકને વાત્સલ્ય યોજના હેઠળ આવરી લીધા છે. પગના ધૂંટણના ઓપરેશન માટે હ...
દેવી પૂજકના 1700 વિદ્યાર્થીઓનું સન્માન
દેવી પૂજક સમાજ માટે શૈક્ષણિક અને રચનાત્મક કામગીરી કરનાર એસડીએમની એટલે કે સ્ટુન્ડન્ટ ડેવલપમેન્ટ તથા ઓલ ઇન્ડિયા દેવી પૂજક વિકાસ પરિષદ તથા અન્ય સાથી સંસ્થાઓ દ્વારા દેવી પૂજક સમાજના ધોરણ-10-12ના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન અર્થે ઇનામ વિતરણ તેમજ સમાજના નિવૃત કર્મચારી-અધિકારીઓનું સન્માન તથા બઠતી મેળવેલ અધિકારીઓ તેમજ સમાજના વિવિધ ક્ષેત્રો...
મંજૂરી મળે કે ના મળે, ઉપવાસ થશે જ, હાર્દિક પટેલ
:200થી વધું પ્રતિનિધિ સભાની સાથે આયોજન કર્યા બાદ પાસના મુખ્ય સંયોજક હાર્દિક પટેલે અમદાવાદ ખાતે જણાવ્યું હતું કે મંજૂરી મળે કે ના મળે. વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસ થશે.જોરદાર હો.૨૫ ઓગસ્ટના રોજ આયોજિત વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસના આયોજન ને લઈને આજે મારા નિવાસ સ્થાન પર ગુજરાતભર માંથી તાલુકા જિલ્લાના કન્વીનર,સહકન્વીનર અને મુખ્ય આંદોલનકારી સાથે આજે મહત્વ ની...

English