મોદીની જીદથી બગીચા પર બની રહી છે બુલેટ ટ્રેન
ફળદ્રુપ ખેતીની જમીન પર ખેડૂતો સરકારની અને ખાનગી કંપનીની બુલેટ ચલાવવા દેવા માંગતા નથી. દક્ષિણ ગુજરાતના ખેડૂતો બુલેટ ટ્રેનનો વિરોધ કરી રહ્યાં છે. વલસાડ અને નવસારી જિલ્લામાં અસરગ્રસ્ત ખેડૂતોનું કહેવું છે કે જમીન સંપાદન પ્રક્રિયા ગેરકાયદે, બિનસંવેદનશીલ અને અપારદર્શક છે. ખેડૂતોના ખેતરમાં ગેરકાયદે ઘુસીને બુલેટ ટ્રેનના માર્ગ બતાવતાં ખાંભા નાંખવામાં આવી રહ...
કોંગ્રેસની જૂઠ્ઠાણાં ફેલાવો યોજનાથી છે, ભાજપ
કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર મૂકેલા ગંભીર આરોપોનો જવાબ ભાજપના પ્રવક્તા આપી શક્યા નથી. મેહુલ ચોકસીને ભગાડવામાં ભાજપના નેતાઓ સંડોવાયેલા છે એ આરોપોનો કોઈ જવાબ ભાજપે આપવાનું ટાળ્યું હતું. કોંગ્રેસના દબાણથી જ લોનો આ ભાગેડુઓને લોનો આપવામાં આવી હતી. તે દેશની પ્રજા સુપેરે જાણે છે. ગ્રેસનાં નેતાઓના ...
બિલ્ડીંગોની પાર્કિંગ પ્લેસના ભાજપના અબજોના કૌભાંડથી વાહન પાર્કિંગ સમસ્...
પોલીસતંત્રનો ભય, દબાણખાતાનો ડર, હપ્તા રાજનો ભોગ બની રહેલા મહેનત કરીને જીવન નિર્વાહ કરતાં લોકોની રોજગારી છીનવાઈ રહી છે. ત્યારે ટ્રાફિકની સમસ્યા માટે ભાજપ સરકારનો ભ્રષ્ટાચાર સીધો જવાબદાર હોવાનો પત્રકાર પરિષદમાં આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, લારી-ગલ્લાં-પાથરણાં-ખુમચાના માધ્યમથી લાખો નાગરિકો મહેનતથ...
એક કરોડ આદિવાસી પ્રજા માટે રજા જાહેર કરો
અંબાજી થી ઉમરગામ સુધીના પટ્ટામાં વસતા 1 કરોડથી વધુ આદિવાસી સમાજ વતી 9 ઓગષ્ટ - વિશ્વ આદિવાસી દિવસને જાહેર રજા તરીકે જાહેર કરવાની માંગ સાથેનું આવેદનપત્ર માંડવી મામલતદાર મારફત મુખ્યમંત્રીને આપવાનો કાર્યક્રમ કરાયો હતો. આદિવાસી નાગરિકો હવે રજાની માંગણી કરી રહ્યા છે ત્યારે ભરૂચમાં યોજાનારા વિશાળ આદિવાસી સંમેલનમાં આ વાત કરવામાં આવશે. ધારાસભ્ય આનંદ ચૌધરીએ ...
ગરવી ગુર્જરીના ઉત્પાદનોના ઓન લાઇન વેચાણ માટેની વેબ એપ લોન્ચીંગ
મહાત્મા મંદિરમાં ગરવી ગુર્જરી-ર૦૧૮ આંતરરાષ્ટ્રીય બાયર સેલર મીટનો પ્રારંભ થયો છે. જેમાં હાથશાળ અને હસ્તકલા ક્ષેત્રના ૧૦૦થી વધુ આંતરરાષ્ટ્રીય બાયર્સ ર૦૦થી વધુ રાષ્ટ્રીય બાયર્સ, ૧પ૦થી વધુ એકઝીબીટર્સ-કારીગરો ૩ થી ૬ ઓગસ્ટના ચાર દિવસ સુધી હસ્તકલા-હાથશાળના વિવિધ પાસાંઓ અંગે પરામર્શ, બી-ટુ-બી મિટીંગ, સેમિનાર તથા પ્રદર્શની-વેચાણમાં સહભાગી થવાના છે. ગુજરાતની...
જમીન માપણીનું કરોડોનું કૌભાંડ, ખેડૂતો પરેશાન
ગુજરાતમાં 1.25 કરોડ ખેતરોના ફરીથી માપ કાઢવાનું કરોડો રૂપિયાનું કૌભાંડ ભાજપ સરકારે કર્યું છે. જેમાં ખેડૂતોને પારાવાર ખૂવારી ભોગવવી પડી છે. આ અંગે સામાજીક નેતા હાર્દિક પટેલે રાજ્યપાલને એક પત્ર લખ્યો છે. જે અક્ષરઃ આ પ્રમાણે છે. રાજ્યપાલ શ્રી
રાજ ભવન,
ગાંધીનગર.
ગુજરાત
01 ઓગષ્ટ 2018 વિષય : રાજ્યની પુનઃ જમીન માપણી પુરી થઈ, ગોટાળા તેમ જ રહ...
શિક્ષકો તૈયાર કરતી સરકારી કોલેજો બંધ, ખાનગી ચાલુ
ગુજરાતમાં શિક્ષકો તૈયાર કરતી કોલેજોની માઠી દશા બેઠી છે. રાજ્ય સરકારે જ્યારથી શિક્ષકોનું આર્થિક શોષણ શરૂ કર્યું છે ત્યારથી આજના યુવકો અને યુવતીઓ પીટીસી કોલેજમાં પ્રવેશ લેવાનું માંડી વાળી રહ્યાં છે. આ વર્ષે ડાયેટની એક અને ગ્રાન્ટેડની એક કોલેજ બંધ થઈ થઈ ગઈ છે. પહેલાં ડાયેટની 26 કોલેજ હતી જે આ વર્ષે સાવ ઘટીને 12 થઈ. જ્યારે સરકારી કોલેજો 8 હતી જે ઘટીને ...
રોજગારીના વચનો ઈજનેરો માટે ફોક કરતો ભાજપ
ગુજરાતમાં ઈજનેરોની બેકારી પરાકાષ્ઠા પર આવીને ઊભી છે. દર વર્ષે 45 હજાર વિદ્યાર્થીઓ ઈજનેર બનીને કોલેજમાંથી બહાર આવે છે. જેમાંથી 19 ટકા લોકોને જ રૂ.10 હજારથી લઈને રૂ.15 હજારના પગારથી નોકરી મળે છે. એટલે કે 8 હજાર નોકરીમેળવે છે. પણ તેમના પગાર બહુ ઓછા હોય છે. ઈજનેરી કંપનીઓ નવા વિદ્યાર્થીઓનું આર્થિક શોષણ કરે છે. તેમને પુરતાં પગાર આપતી નથી. જે પગાર આપે છે ...
માલિકીની જગ્યાએ જ વાહનો પાર્ક કરવાનું જાહેરનામું લાવો
2.30 કરોડ વાહનો માંથી 50 લાખ વાહનો તો રસ્તાની વચ્ચે જ 8 મહાનગરોમાં પડેલાં રહેતાં હોવાથી. સમગ્ર રાજ્યના 8 મહાનગરો ટ્રાફિક જામ થઈ જાય છે. 8 શહેરોમાં રસ્તા પર પાર્ક કરેલાં વાહનો પર રીતસર તૂટી પડવા માટે 2 ઓગસ્ટ 2018ની મોડી સાંજે રાજ્યના મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંહે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તિવારી તેમજ શહેરી વિકાસ વિભાગના ...
ગાંધીનગરનો 54માં જન્મ દિવસ અરુણ બુચે ઉજવ્યો
ગાંધીનગર વસાહત મહામંડળના પ્રમુખ અને શહેર માટે હંમેશા ચિંતા રાખનારા સૌથી વરિષ્ઠ નાગરીક અરૂણભાઈ બુચે આજે રાજકારણીઓ સાથે મળીને ગુજરાતના પાટનગરનો 54માં જન્મદિવસ મનાવ્યો હતો. પ્રારંભમાં સતત ૫૩ વર્ષથી પાટનગરના જન્મદિનની ઉજવણીનો કાર્યક્રમ યોજતાં વસાહત મહામંડળના પ્રમુખ અરૂણભાઇ બુચે શહેરની ગતિ-પ્રગતિમાં મહાનુભાવોના યોગદાનને આવકારી પાટનગરની સમસ્યા અને ઉકે...
મારી દીકરીને ડોક્ટર બનાવવી છે, સરકારે મોં ફેરવી લીધુ
‘મારે મારી દીકરીને ડોક્ટર બનાવવી છે. પણ એના ટકા ઓછા આવ્યા એટલે મે એને ડોકટરી ભણવા ફીલાપાઈન્સ મૂકી છે પણ ત્યાનો ખર્ચ વધારે છે. વિદેશમાં ભણતા વિદ્યાર્થીઓને ભણવા માટે સરકાર લોન આપે છે મે ફાઈલ મુકી પણ એ નામંજુર થઈ. મને સરકારમાંથી લોનની આશા હતી એટલે જ મે દીકરી આરતીને મારી પાસે જે સગવડ હતી એને લઈને વિદેશ મોકલી દીધી પણ મારી ફાઈલ સરકારે નામંજુર કરી. એમણે ક...
પોલીસ તમારી ફરિયાદ ન લેતો સીએમ ડેશબોર્ડ પર જાણી લેશે
રાજ્યના 650 ઉપરાંત પોલીસ મથકોનો સંપુર્ણ ડેટા એક જ ડેશબોર્ડ પર હવે ઉપલબ્ધ થયો છે ત્યારે પોલીસનું રિયલ ટાઈમ મોનીટરીંગ થઈ શકે છે. પોલીસ જ્યારે સામાન્ય લોકોની ફરિયાદો ન લે ત્યારે ડેશબોર્ડ દ્વારા તે જાણી શકાશે કે પોલીસે ફરિયાદ કેમ ન લીધી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના સામાન્ય માનવી સહિત સૌની સુરક્ષા અને સલામત ભાવિની જવાબદારી ગુજરાત પોલીસ પર છે ત્...
મેલી વિધીના બહાને નાથબાવા ગેંગે 105 લોકોને છેતર્યા
સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણાં જ સમયથી લોકોને અંધશ્રઘ્ધા અને ઘરમાં મેલુ છે તેની વિધી કરવાનાં બહાને વાતામાં ફસાવી છેતરપીંડી કરતી નાથ બાવાની ગેંગનાં બે સભ્યોને અમરેલી એસ.ઓ.જી.એ ઝડપી લીધેલા હતા. ગેંગનાં અલગ અલગ સભ્યોએ સૌરાષ્ટ્રનાં રાજકોટ, મોરબી, જામનગર, બોટાદ, અમરેલી, ભાવનગર અને જુનાગઢ જિલ્લામાં 105થી પણ વધુ સ્થળોએ આવી રીતે છેતરપીંડી કર્યાની કબુલાત ...
67 વિદ્યાર્થીનીઓની રૂબેલા રસીથી તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
અમરેલી શહેરમાં પટેલ સંકુલમાં વિદ્યાર્થીનીઓને ઓરી-રૂબેલાની રસીકરણ બાદ પેટમાં લોચા-ગભરામણની ફરિયાદ ઉઠતા 69 જેટલી બાળાઓને અમરેલીની સરકારી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાતા હોસ્પિટલમાં સારવારના પલંગ ખૂટતા એક પલંગ ઉપર 3-3 બાળાઓને રાખવામાં આવી હતી.
હોસ્પિટલ ડી.એચ.ઓ. પટેલે રસીકરણથી આવું બન્યાનો સ્પષ્ટ ઈન્કાર કરેલ હતો.
9 માસથી 1પ વર્ષના બાળકો...
35 બકરાને સિંહે મારી નાંખ્યા છતાં વળતર નહીં
13 જૂલાઈ 2018ના દિવસે રાજુલા તાલુકાનાં વિસળીયા ગામના એક માલધારીની જોકમાં વરસાદનાં કારણે પાંચ જેટલા સિંહોએ માલધારીના 35 નાના-મોટા બકરાનો શિકાર કર્યો હતો તેમ છતાં આ માલધારીઓને વન વિભાગે હજુ સપધી આર્થિક વળતર આપ્યું નથી.
વરસાદના કારણે પાંચ જેટલા સિંહોને જંગલમાં કોઈ શિકાર ન મળતા ભૂખના કારણે રાત્રીના એક કલાકે જંગલ છોડી ગ્રામ્ય વિસ્તારમાં ઘુસી ગયા હતા....

English