ચોખા કે છાણથી હ્યુમિક એસિડ ઘરે બનાવી લાખો રૂપિયાનું ખેત ઉત્પાદન વધારતા...
ગાંધીનગર, 22 જૂન 2021
સજીવ ખેતીમાં હ્યુમિક એસિડનો ઉપયોગ થાય છે. ખેડૂતોએ રાસાયણિક ખાતરો, ઝેરી જંતુનાશક દવાઓનો ઉપયોગ શરૂ કર્યો છે. હ્યુમિક એસિડ એ ખાણમાંથી ઉત્પન્ન થયેલ બહુમુખી ખનિજ છે. ઉજ્જડ જમીનને ફળદ્રુપ પણ બનાવે છે. પોટેશિયમ હ્યુમેટ છે. કોસ્ટિક પોટાશની ક્રિયા દ્વારા બનાવવામાં આવે છે. પોટેશ્યમ હ્યુમેટ પણ કહે છે. ચીનથી મોટા પ્રમાણમાં આવે છે. બજારનુ...
ગુજરાતમાં બેકારી વધી પણ સરવે ભ્રમ ઊભો કરે છે
વધતી મોંઘવારીમાં બેકારીનો 2021માં બમણો માર દિલ્હીમાં દર બીજી વ્યક્તિ બેકાર, ગુજરાતમાં માત્ર 2.3 ટકા બેકારી છે. રાજધાની દિલ્હીમાં બેકારીની ટકાવારી 45 ટકા સુધી પહોંચી, હરિયાણામાં બેરોજગારી દર 29.1 ટકા અને તામિલનાડુમાં 28 ટકા. અહેવાલ સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી દ્વારા જાહેર કરાયો છે. પણ ગુજરાતની વિગતો જાહેર કરી છે તે શંકાસ્પદ છે. 201...
અદાણી ગ્રુપની કંપનીના શેરો મંદી બાદ તેજી અદાણી પાવરના શેર 9.96 ટકા વધા...
એચડીએફસી, બજાજ ફિનસર્વ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચયુએલ, કોટક મહિન્દ્રા બેંક, પાવરગ્રિડ, એશિયન પેઇન્ટ્સ, એચડીએફસી બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચસીએલ ટેક, સન ફાર્મા, બજાજ ફાઇનાન્સ, એક્સિસ બેંક, ડો રેડ્ડીઝ, બજાજ ઓટો, આઈસીઆઈસીઆઈ બેંક અને આઈટીસી શેરો લીલા નિશાને બંધ થયા છે.
અદાણી ગ્રીન, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ટોટલ ગેસના શેરો પાંચ ટકાના ઉછાળા સાથે બંધ ...
ભારતમાં ઘૂસેલા ચીનના જાસૂસ, 1300 ભારતીય સીમકાર્ડ ચીન મોકલ્યા
પકડાયેલા ચીનના નાગરિક પાસેના લેપટોપ અને આઈફોનની તપાસ કરતા ચુકયો હોવાની માહિતી મળી
કોલકાતા
પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશ બોર્ડર ગેરકાયદેસર રીતે ક્રોસ કરીને ભારતમાં પ્રવેશતા પકડાયેલા ચીનના નાગરિક હાન જૂનવેના બચાવમાં ચીનની સરકાર ઉતરી છે.
ચીનના નાગરિક સામેના આરોપો અંગે ચીનનુ કહેવુ છે કે, તે જાસૂસ નથી અને તેની સાથે ભારતે આંતરાષ્ટ્રિય સ્તરે થયેલી વિએના સ...
વિશ્વની મહાકાય સેમસંગ કંપની ગુજરાત ન આવી, ઉત્તર પ્રદેશ જતી રહી, રૂપાણી...
નવી દિલ્હી, 21 જૂન 2021
સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ ભારતમાં પોતાનો ત્રીજો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ 2015માં ગુજરાતમાં સ્થાપવાનું વિચારતું હતું. ભારતની સૌથી મોટી મલ્ટિનેશનલમાંની કંપની, સ્માર્ટફોન સહિત ઇલેક્ટ્રોનિક સામાન બનાવવા માટેના નવા પ્લાન્ટ માટે ઉત્તર પ્રદેશ, તમિળનાડુ અને ગુજરાતમાં જમીન મેળવવા માટે કામ શરૂં કર્યું હતું. પણ કંપની ગુજરાતમાં ન આવી અને ઉત...
બે કંપનીની રસી લેવી તે વધું અસર કરે છે, ડબલ્યુએચઓ વૈજ્ઞાનિક સૌમ્યા
બ્રિટન, સ્પેન અને જર્મનીના ડેટા મુજબ દર્દીઓ બે જુદી જુદી રસી લીધા પછી વધારે આડઅસરનો અનુભવ કરી રહ્યાની પણ ચેતવણી
સ્ટોકહોમ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)એ બે જુદી જુદી કોરોના રસી લેવા અંગે સારા સમાચાર આપ્યા છે. ડબ્લ્યુએચઓનાં મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામિનાથને કહ્યું છે કે, બે જુદી જુદી કંપનીઓની રસી લેતા તે કોરોના વેરિયન્ટ સામે અસરકારક રીતે ક...
સંપૂર્ણ વિગતો – રાજસ્થાનમાં ભાજપમાં આંતરકલહ, ગુજરાતમાં રૂપાણી-પા...
વસુંધરા રાજેના સમર્થક એવા એક ડઝન પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્યો મેદાનમાં કૂદી પડ્યા
નવી દિલ્હી
રાજસ્થાન કોંગ્રેસમાં ક્લેષ વચ્ચે હવે ભાજપની લડાઈ પણ ખુલીને સામે આવી ગઈ છે. પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે મૌન સેવી રહ્યા છે પરંતુ તેમના સમર્થકો ખુલીને મેદાનમાં ઉતરી આવ્યા છે. સમર્થકોનું એવું કહેવું છે કે, વસુંધરા જ ભાજપ છે અને ભાજપ જ વસુંધરા છે. આવું જ...
સિંહોમાં કોરોના વાયરસ ચોથી વખત દેખાયો, ગીરના સિંહોનું શું થશે
તામિલનાડુમાં ચાર સિંહોમાં કોરોના વાયરસ જોવા મળ્યો
સેમ્પલ ભોપાલ મોકલવામાં આવતા જીનોમ સિકવન્સિંગ કરાતા કોરોનાનું સંક્રમણ હોવાનું જણાયું
ચેન્નાઈ
તામિલનાડુના વંડાલૂરમાં આવેલા અરિગનર અન્ના બાયોલોજીકલ પાર્કમાં ચાર સિંહોના કોવિડ 19ના સેમ્પલનું જીનોમ સિક્વન્સિંગ કરાતા માલૂમ પડ્યું છે કે તેમને કોરોના વાયરસના પૈંગોલિન લિનિયેજ બી.1.617.2નું સંક્રમણ થયું છે...
રાજકોટમાં સીસીટીવી ફૂટેજથી નથવાણીને આજીવન કેદ, માતાને ચોથા માળેથી ફેંક...
રાજકોટના બી.કે. મોદી ફાર્મસી કોલેજમાં પ્રોફેસરની નોકરી કરનાર શખ્સે પથારીવશ માતાને ફેંકી દીધા હતા
રાજકોટ
પથારીવશ વૃદ્ધ માતાને ચોથા માળેથી ફેંકી મોતને ઘાટ ઉતારનાર પ્રોફેસર દીકરાને હત્યાના ગુનામાં દોષિત જાહેર કરી, કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. વૃદ્ધા શહેરના 150 ફૂટ રિંગ રોડ પર નાણાવટી ચોક પાસે આવેલા દર્શન એવન્યુ એપાર્ટમેન્ટમાં દીકરા સાથે રહેતા હ...
દોડવીર મિલ્ખાસિંહના જીવન અંગે જાણો બધું જ
ફ્લાઈંગ શિખનું જીવન સંઘર્ષોથી ભરપૂર હતું
ભારત-પાક. ભાગલમાં મિલ્ખાસિંહે માતા-પિતા, આઠ ભાઈ-બહેન ગુમાવ્યા હતા
વિભાજન દરમિયાન મિલ્ખા સિંહ કોઈ રીતે પરિવારના જીવતા બચેલા અન્ય સભ્યો સાથે ભાગીને ભારત પહોંચ્યા હતા
નવી દિલ્હી
ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંહે શુક્રવારની રાત્રે અંતિમ શ્વાસ લીધા અને આખા દેશમાં દુખનું મોજું ફરી વળ્યું. 91 વર્ષીય મિલ્ખા સિંહે ...
ઈરાનના નવા કટ્ટરપંથી રાષ્ટ્પતિ ઈબ્રાહિમ રાયસી અંગે જાણો ઉદારવાદી હેમ્મ...
રાયસીએ 1 કરોડ 78 લાખ મત પ્રાપ્ત કર્યા, ચૂંટણી દોડમાં ઉદારવાદી ઉમેદવાર હેમ્માતી ખુબ પાછળ રહી ગયા
દુબઈ ઈરાનમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં દેશના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના કટ્ટર સમર્થક અને કટ્ટરપંથી ન્યાયપાલિકા પ્રમુખ ઇબ્રાહિમ રાયસીએ શનિવારે મોટા અંતરથી જીત મેળવી છે. એવી પ્રતીત થાય છે કે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં દેશના ઈતિહાસમાં આ વખતે સૌ...
ખેડૂતો કપાસનું વાવેતર વધારે કરશે, મગફળીનું વાવેતર ઘટશે ને કપાસનું આગાત...
ગાંધીનગર, 19 જૂન 2021 આ ભાવને લઈને ખેડૂતો આ વર્ષે કપાસનું વાવેતર વધું કરી રહ્યાં છે. ગયા વર્ષે 25.53 લાખ હેક્ટરમાં વાવેતર થયા હતા. તે આ વખતે વધીને 27 લાખ હેક્ટર સુધી પહોંચે એવું વલણ આગોતરા કપાસના વાવેતર પરથી જોવા મળે છે. ખેડૂતોએ હાલ 1 લાખ હેક્ટરમાં વાવેતર કરી દીધા છે. જે ગયા વર્ષે આ સમય દરમિયાન 78 હજાર હેક્ટર હતું. આમ વાવેતરમાં સારો એવો વધારો થશ...
અમદાવાદના શીલજમાં લોકો 5 મહિનાથી અર્ધ અંધકાર યુગમાં જીવે છે, કોલ્ડસ્ટો...
ગાંધીનગર, 17 જૂન 2021
શીલજ નાંદોલીમાં છેલ્લાં 48 કલાકમાં 12 કલાક વિજળી નથી. આસપાસના લોકોએ સંખ્યાબંધ ફોન કોલ કરેલા છતાં કોઈ સુધારો નથી. જવાબ સુદ્ધા અપાતો નથી. ગ્રાહક સંભાળ કેન્દ્ર ફોન ઉપાડે અને અડધી પડધી વાત સાંભળીને ફોન કાપી નાંખે છે. જો બે દિવસમાં વીજળી 24 કલાક નહીં મળે તો સ્થાનિક શીલજ પ્રેમીઓ હવે ગાંધીનગર જઈને વીજ પ્રધાનને મળવા માટે વિચારી રહ્યા...
કોરાનાની પહેલી રહેરમાં બે ગણા મકાનો વેચાયા છતાં બિલ્ડરોએ ભાવ વધારી દીધ...
ગાંધીનગર, 17 જૂન 2021
ગુજરાત સરકારની સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફીમાં 150 ટકાનો વધારો થયો છે. 2020-21માં રૂ. 1235 કરોડની આવક થઈ હતી. 2019-20 દરમિયાન આ આવક માત્ર રૂ. 501 કરોડ જેટલી હતી. જેમાં વીતેલા વર્ષમાં દોઢસો ટકાનો વધારો થયો હતો. કોરોનાની બીજી લહેરમાં મકાનોની માંગ ઘટી છે. તેથી સરકારની આવગ 1 હજાર કરોડની નીચે જતી રહેશે. દોઢ લાખ મકાનોના બદલે ...
મોદી સરકારે 22 AIIMSનો વાયદો કર્યો હતો, 7 કરી શકી
ગાંધીનગર, 17 જૂન 2021
દેશની સ્વાસ્થ્ય પ્રણાલીમાં AIIMS સારી મેડિકલ સુવિધા આપવાના મામલામાં તેને આગળ માનવામાં આવે છે. એવામાં દરેક સરકાર પોતાના મેનિફેસ્ટોમાં AIIMSની સ્થાપના કરવાનો વાયદો કરે છે. મોદી સરકાર તરફથી પણ AIIMSને લઇ ઘણી જાહેરાતો કરવામાં આવી છે. 22 નવી AIIMS બનાવવાની વાત સરકાર દ્વારા કરવામાં આવી છે. તો ભોપાલ, ભુવનેશ્વર, જોધપુર, પટના, રાયપુર ...

English














