અમદાવાદ અને ગાંધીનગરની કોટેશ્વરની 50 હેકટર જમીન છૂટી કરી, જૂઓ કૌભાંડના...
                    50 hectares of land in Koteshwar, Ahmedabad and Gandhinagar released कोटेश्वर, अहमदाबाद और गांधीनगर में 50 हेक्टेयर भूमि जारी
અમદાવાદ, 28 ઓક્ટોબર 2025
અરજદારોએ કોટેશ્વર અને સુઘડની જમીનનાં હેતુફેર માટે રાજય સરકારમાં રજુઆત કરી હતી.
નજીકમાં સ્પોર્ટસ સંકુલ આવેલું હોવાથી નાગરીક સુવિધા માટે 50 હેકટર જમીનનો ઝોન ફેર કરવાની દરખાસ્ત રાજય સરકારની મંજ...                
            ગુજરાત અશાંત ધારાથી શહેરોમાં ધાર્મિક વિભાજન વધી ગયું
                    Gujarat Disturbed Areas Act Widens Religious Divisions in Cities गुजरात अशांत क्षेत्र अधिनियम शहरों में धार्मिक विभाजन को बढ़ाता है ગુજરાત 25 વર્ષથી શાંત અને કોમી રમખાણ વગરનું શાંત રાજ્ય છે તો અશાંત ધારો Gujarat has been a peaceful state for 25 years without any communal riots, so why do you think it is a troubled state?
દિલીપ પટેલ
અમદાવાદ, 25 ઓક...                
            શહેરીકરણ – આર્થિક અને રાજકીય મજબૂત કરાતા ગામડાઓ ફેંકાયા
                    
3 વર્ષોમાં 225 ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર Cities have been strengthened economically and politically, now there is no trace of villages
દિલીપ પટેલ
અમદાવાદ, 25 મે 2025
ગુજરાતમાં 51 ટકા વસતી હવે શહેરોમાં રહે છે. 4 મહાનગરો હતા ત્યારે ગુજરાતની 43 ટકા વસ્તી શહેરોમાં હતી.  8 મહાનગરો થયા એટલે શહેરીકરણનો વ્યાપ 47 ટકા થયો હતો. 17 મહાનગરો થતાં હવે તે...                
            મોદીને સુરતમાં રાજા જાહેર કરવા તૈયારી
                    સુરતની સભાનું રૂ. 350 કરોડનું ખર્ચ અને સભાનું રહસ્ય શું છે?
દિલીપ પટેલ
અમદાવાદ, 4 માર્ચ 2025
ગરીબોને સુરતના લિંબાયત નીલગીરી મેદાનમાં હાજર રહેવા બોલાવાયા છે. અહીં મફત અનાજનું વિતરણ કરવામાં આવશે.પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ, સુરત શહેર-જિલ્લાના 2 લાખથી વધુ ગરીબોને અન્નદાન કરવાના છે.
પ્રજા પાસેથી પૈસા લઈને મોદી અન્નદાન કરતાં પહેલાં ...                
            સરકારી કર્મચારીઓનું સંઘી કરણ, કેશુભાઈનો વિરોધ તો મોદીની તરફેણ
                    Sanghisation of govt employees, Keshubhai opposed but Modi supported
અમદાવાદ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રવૃત્તિઓમાં સરકારી કર્મચારીઓના ભાગ લેવા પર 58 વર્ષનો પ્રતિબંધ હતો તે મોદી સરકારે હઠાવી દીધો હતો. 9 જુલાઈ, 2024ના રોજ 58 વર્ષ જૂનો પ્રતિબંધ હવે હઠી ગયો છે જે વાજપેયી સરકાર વખતે પણ યથાવત્ હતો.
ગુજરાતમાં પણ 24 વર્ષ પહેલા સરકારી કર્મચારીઓ રાષ...                
            મકરંદ મહેતા : ગુજરાતનો ઇતિહાસ લખનારા
                    Makarand Mehta: History Writer of Gujarat मकरंद मेहता
8 સપ્ટેમ્બર 2024
ગુજરાતના અગ્રણી ઇતિહાસકાર મકરંદ મહેતાએ પહેલી સપ્ટેમ્બરના રોજ 93 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધો. પોતાનાં મૃત્યુની એક સાંજ પહેલાં પોતાના પુસ્તક “વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ અને તેની પોળો”ને આખરી ઓપ આપી રહ્યા હતા. તેમણે પોતાના જીવનને ભરપૂર માણ્યું. હું લખવા માટે જ જીવું છું અને જીવવ...                
            દરિયાની સપાટી 300 ફુટ વધવાથી દ્વારકા ડૂબી હતી
                    2024
પ્રાચીન નગરી દ્વારકા અરબી સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ હોવાનું મનાય છે. ઘણા બધા પથ્થરો ગોઠવેલા જોવા મળે છે. અહીંથી મળેલા મોટા પથ્થરો એવું દર્શાવે છે કે અહીં પ્રાચીન બંદર હતું. તેમાં કોઈ શંકા રહેતી નથી.
સીએસઆઈઆર-એનઆઈઓના ભૂતપૂર્વ મુખ્ય વિજ્ઞાની ડૉ. રાજીવ નિગમે 50,000 વર્ષ દરમિયાન દરિયાની સપાટીમાં કેવી રીતે ફેરફારો થયા છે તેનો ડૅટા એકઠા કર્યો છે. 15...                
            ભીમજી પારેખ સામે ઔરંગઝેબની હાર
                    ભીમજી પારેખ : એ ગુજરાતી, જેણે મુગલસમ્રાટ ઔરંગઝેબ પાસે માફી મંગાવી
9 સપ્ટેમ્બર 2024
મૂળ લેખ - જયનારાયણ વ્યાસ- બીબીસી ગુજરાતી સાભાર સાથે
સુરતને સમૃદ્ધિના શિખરે સ્થાપિત કરવામાં 16મી અને 17મી સદીના કાળ ખંડમાં એક વૈષ્ણવ તો બીજો જૈન એમ બે વણિક મહાજનનો મોટો ફાળો હતો.
બંનેએ માત્ર વ્યાપાર કરવાની વૃત્તિથી નહીં પણ ઉદ્યોગસાહસિકતાનો અણસારો આપતાં એવાં ...                
            સોમનાથ, પૂરી અને કેદારનાથ મંદિર ખજાનો લૂંટાયો
                    Treasure of Somnath, Puri and Kedarnath temple looted
અમદાવાદ, 8 સપ્ટેમ્બર 2024
હિંદુઓના બે મહાન જ્યોતિર્લીંગ ધરાવતાં મંદિરો લૂંટી લેવામાં આવ્યા છે. એક મુસલમીને લૂંટ્યું બીજું હિંદુઓએ લૂંટ્યું. સૌપ્રથમ સોમનાથ. એ જ રીતે, કેદારમ હિમાવત પૃષ્ઠ એટલે કે કેદાર હિમાલયની પાછળના ભાગમાં કેદારનાથ છે.
2021માં સોમનાથ મહાદેવ મંદિર પર 135.5 કિલો સોનું ચઢાવા...                
            આદિવાસીઓના મસિહા ગોવિંદગૂરુ, જલિયાવાલા બાગથી મોટો હત્યાકાંડ
                    રાજસ્થાન, પંચમહાલની આસપાસના વિસ્તારનો એક સમય હતો કે આદિવાસી સમાજ ઘણી બધી બદીઓથી ઘેરાયેલો હતો. ત્યારે આવી બદીઓ અંધશ્રધ્ધા, દારુબંધી, ચોરીથી દુર કરવાનુ કામ શ્રી ગોવિંદગૂરુ કર્યૂ હતું અને પોતે આદિવાસીઓના મસિહા તરીકે ઓળખાયા હતાં. તો આવો આપણે શ્રી ગોવિંદગૂરુ વિશે જાણીએ.
વિશ્વ આદિવાસી દિવસ.
આદિવાસી સમાજના જીવનકાળ સાથે માનગઢ હત્યાકાંડ કે જે જલિયાવાલા ...                
            ગુજરાતમાં 15 લાખ મૂર્તિઓ નદીમાં નંખાય છે, વડોદરાની કલાની કથા
                    15 lakh idols immersed in river in Gujarat, art story of Vadodara! गुजरात में 15 लाख मूर्तियां नदी में विसर्जित, वडोदरा की कला कहानी!
અમદાવાદ, 5 સપ્ટેમ્બર 2024
મહેસાણા જીલ્લાના ઉંઝા તાલુકાના ઔઠોર ગામમાં આવેલુ બાપ્પાનું મંદિર ઔઠોરના ગણપતિ મંદિર છે. 1200 વર્ષથી અહીં ગણપતીની માટીની મૂર્તિ બને છે.
દક્ષિણ ગુજરાતમાં ગણેશોત્સવથી 10 હજાર લોકોને રોજગ...                
            વડાલીના શૉન્તુની અનંત ગાથા
                    ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં શિક્ષણ મેળવીને પોતાના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે એક યુવાન દલિત વ્યક્તિના સંઘર્ષથી પ્રેરિત, એક લેખકે તેની વાર્તા કહેવાનું નક્કી કર્યું
લેખક - ઉમેશ સોલંકી
ચિત્રાંકન - લાબાની જંગી
તંત્રી - પ્રક્ષથા પંડ્યા
શાન્તિલાલ, શાન્તુ, ટીણિયો : એક વ્યકતિનાં ત્રણ નામ. ભાવ પ્રમાણે નામ બોલાતાં રહે. આપણે શાન્તુ કહીશું. શાંતુ સાબર...                
            ગુજરાતમાં રક્ષાબંધનમાં 2 લાખ મહિલાઓએ મફત મુસાફરી કરાવી
                    2 lakh women traveled free on Raksha Bandhan in Gujarat गुजरात में रक्षाबंधन पर 2 लाख महिलाओं ने मुफ्त यात्रा की
અમદાવાદ, 21 ઓગસ્ટ 2024
ગુજરાતનાં 6 શહેરોના 2 લાખ મહિલાઓને રક્ષાબંધનના તહેવારોમાં મફત મુસાફરી કરી હતી. સરકાર હવે બીજા ધર્મોના તહેવારોમાં પણ આ રીતે મફત મુસાફરી કરવાની છૂટ આપે તો 4 લાખ મહિલાઓ મફત મુસાફરી કરી શકે તેમ છે. જોકે તેની સાથે એ...                
            અંબાજીમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવશે, જ્યાં પર્યાવરણનું નખ્ખોદ કઢાય છે
                    अंबाजी में संगमरमर की खदानों ने बरपाया कहर, विश्व पर्यावरण दिवस मनाया जाएगा, ખાણ ખનીજ વિભાગના લિઝ માલિકો ઉપર બે હાથ
ગાંધીનગર, 2 જુન 2023
5 જૂન 2023માં વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી 'વન કવચ' થીમ પર અંબાજી ખાતે કરવાની જીહેરાત સરકારે કરી છે. 10 હજાર વૃક્ષો વવાશે અને ડ્રોન દ્વારા બીજની છંટકાવ કરાશે.
અમદાવાદ, આણંદ, કચ્છ, જામનગર, દેવ...                
            ભારતમાં મુસ્લિમોનો જન્મ દર હિંદુ કરતાં નીચો ગયો, તેથી મોદી વસતી ગણતરી ...
                    ભારતમાં મુસ્લિમોની વસ્તી અંગેના દાવાઓનું સત્ય શું છે?
શ્રુતિ મેનન અને શાદાબ નજમી, બીબીસી વાસ્તવિકતાની તપાસ - રિયાલિટી ચેક
17 એપ્રિલ 2023
એપ્રિલમાં ભારતની વસ્તી ચીનની વસ્તી કરતાં વધી જશે. ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારતમાં મુસ્લિમોની સ્થિતિને લઈને અનેક દાવા કર્યા છે. અમેરિકાની મુલાકાત દરમિયાન નિર્મલા સીતારમણે એ દાવાઓને ફગાવી દીધા હતા કે ભ...                
            
 ગુજરાતી
 English
		











