[:gj]ભરૂચની શાળાની 2 કરોડની જમીન 20 લાખમાં વેચી મારવા વકફબોર્ડના અધ્યક્ષ સજાદ હીરાનું પ્રમુખ પદ જોખમમાં[:hn]जमीन गफला में वक्फबोर्ड के चेयरमैन सज्जाद हीरा की अध्यक्षता खतरे में, ट्रीब्युनल का आदेश, 2 करोड की जमीन 20 लाख में स्कुलने कैसे बेचडाली [:]

[:gj]Wakfboard chairman Sajad Hira’s presidency

ગાંધીનગર, 24 ડિસેમ્બર 2020

ભરૂચથી 10 કિલોમીટર દૂર કરમાડ ગામની 2015માં એક શાળાની રૂ.2 કરોડની જમીન રૂ.20 લાખમાં વેચી મારવાના કૌભાંડ બાદ ગાંધીનગરની ગુજરાત રાજ્ય વક્ફ ટ્રીબ્યુનલ દ્વારા પગલાં લેવા આદેશ કરાયો છે. જેનાં વકફબોર્ડના અધ્યક્ષ સામે પગલાં ભરવા ભલામણ કરવામાં આવ્યો છે.

હવે ગુજરાત રાજ્ય વકફબોર્ડના અધ્યક્ષ સજાદ હીરાને દૂર કરવા સરકાર અને કેન્દ્રની સંસ્થાને ભલામણ કરી હોવાતી નૈતિકતાના આધારે તેમણે રાજીનામું આપવું પડશે અથવા રૂપાણી સરકાર પગલાં ભરીને નવા અધ્યક્ષ લાવી શકે છે.

જેનો અમલ 15 દિવસમાં કરીને અહેવાલ આપવા કહેવાયું છે. ટ્રીબ્યુલમાં અધ્યક્ષ તરીકે એ.આઈ.શેખ, સભ્ય તરીકે ડો,રીઝવાન કાદરી છે. જ્યારે એક સભ્ય યુ.એ.પટેલ કેટલીક બાબતો સાથે સહમત ન હતા. તેની પાછળ ગુપ્ત કારણો ચર્ચાય રહ્યાં છે.

વકફ અધિનિયમ (સુધારા) 2013ના કાયદા પ્રમાણે વકફબોર્ડની કોઈ પણ જમીન વેચી શકાતી નથી. કાયદાની ઉપરવટ જઈને કાયદાનો ભંગ કરીને વકફબોર્ડના પ્રમુખ તથા સભ્યોએ જમીન વેચવાની મંજૂરી પણ આપી દીધી હતી. તે જમીનનો કબજો પરત લેવા માટે 2016માં ગુજરાત સરકારે આદેશો આપ્યા હતા.

ધાર્મિક મિલકતોના રક્ષણ કરવાની વકફબોર્ડની જવાબદારી હોવા છતાં ભાજપના નેતાઓએ તે જમીન વેચવા વકફબોર્ડ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી હતી. બોર્ડમાં બેઠેલા લોકો ભાજપના ટોચના નેતાઓના ખાસ વ્યક્તિઓ છે.

તેથી વકફબોર્ડના તે જવાબદાર હોદ્દેદારોને દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમની સામે પગલાં ભરવાનું કહેવામાં આવ્યું છે. 9 ટ્રસ્ટીઓને ભવિષ્યમાં બીજા કોઈ ટ્રસ્ટમાં ન લેવા માટે પણ આદેશ કરાયો છે.

જેમાં જમીનો પચાવી પાડતા ભૂમાફિયાઓ સામે આ રીતે પગલાં ભરવામાં આવ્યા છે. આ તમામ પગલાં 15 દિવસમાં જ લેવા જણાવાયું છે.

પંચાયત, તાલુકા વિકાસ અધિકારી અને કલેક્ટર દ્વારા આ જમીનના બંગલા તોડી પાડી તે જમીન પરત લઈને ટ્રસ્ટને આપવા માટે હુકમ કરવામાં આવ્યો છે.

ટ્રસ્ટની 4452 ચોરસ મીટર જમીન વક્ફની માલિકીની હોવા છતાં અંજુમને હીખ્ઝુલ ઈસ્લામના નામની મિલકત એન એ કરીની મંજૂરી અબ્દુલા ઉમરજી પટેલે માંગી હતી. વેચવા માટે પરવાનગી માંગવામાં આવી હતી. મંજૂરી વગર પ્લોટ રૂ.20 લાખમાં વેચી નાંખવામાં આવ્યો હતો. 50 રૂપિયે ફૂટનો ભાવ થાય છે. જેના આધારે તેના પર 37 બંગલા બની ગયા છે. બે પ્લોટો સામાન્ય વપરાશ માટે રાખવામાં આવ્યા છે.

ટ્રસ્ટમાં ગેરરિતી થઈ છે. આજે આ જમીનની કિંમત રૂ.2 કરોડ થાય છે. વેચાણ કરવાનો ઠરાવ પણ રદ કરવામાં આવ્યો હતો.

આ કૌભાંડ બાદ અંજુમને હીફ્ઝુલ ઈસ્લામની ભરૂચમાં ઈમરાન ભોલા અને મહંમદ સીંઘીની કારોબારી અધિકારી તરીકે નિમણુંક કરી હતી. તેમાં તમામ ટ્રસ્ટીઓને પદ પરથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

ગંભીર બાબત તો એ છે કે આ જમીન વેચીને સામે સરકારની પડતર 1412 ચોરસ મિટર જમીન ટ્રસ્ટીઓએ વેચાતી લેવામાં આવી હતી.[:hn]गांधीनगर, 24 दिसंबर 2020

गांधीनगर में गुजरात राज्य वक्फ ट्रिब्यूनल ने भरूच से 10 किलोमीटर दूर करमद गांव में 2015 में 2 करोड़ रुपये की स्कूल की जमीन 20 लाख रुपये में बेचने के घोटाले के बाद कार्रवाई का आदेश दिया है। वक्फबोर्ड के अध्यक्ष के खिलाफ कार्रवाई करने की सिफारिश की गई है।

अब उन्हें नैतिक आधार पर इस्तीफा देना होगा क्योंकि उन्होंने सरकार और केंद्र से वक्फबोर्ड के चेयरमैन सज्जाद हीरा को हटाने की सिफारिश की है, अब रूपानी सरकार को नए चेयरमैन में लाने के लिए कदम उठा सकते हैं।

जिसे 15 दिनों के भीतर लागू करने और रिपोर्ट करने को कहा गया है। ट्रिब्यूनल में अध्यक्ष के रूप में एआई शेख और सदस्य के रूप में डॉ। रिजवान कादरी हैं। जबकि एक सदस्य यूए पटेल कुछ बातों से सहमत नहीं थे। इसके पीछे के गुप्त कारणों पर चर्चा की जा रही है।

वक्फ अधिनियम (संशोधन) अधिनियम 2013 के अनुसार, वक्फ बोर्ड की कोई भी जमीन नहीं बेची जा सकती है। वक्फबोर्ड के अध्यक्ष और सदस्यों ने भी कानून के उल्लंघन में जमीन की बिक्री की अनुमति दी। गुजरात सरकार ने 2016 में जमीन पर कब्जा वापस लेने के आदेश जारी किए थे।

भाजपा नेताओं को धार्मिक संपत्तियों की सुरक्षा के लिए वक्फ बोर्ड की जिम्मेदारी के बावजूद वक्फ बोर्ड द्वारा जमीन बेचने की अनुमति दी गई थी। बोर्ड में बैठे लोग भाजपा के शीर्ष नेताओं के विशेष व्यक्ति हैं।

इसलिए यह वक्फ़बोर्ड के उन जिम्मेदार नियुक्तियों को हटाने का आदेश दिया गया है। उनके खिलाफ कार्रवाई की गई है। 9 ट्रस्टियों को भविष्य में किसी अन्य ट्रस्ट में नहीं लेने का भी आदेश दिया गया है।

जिसमें भू-माफियाओं को पकड takenे के खिलाफ कदम उठाए गए हैं। ये सभी कदम 15 दिनों के भीतर उठाए जाने हैं।

पंचायत, तालुका विकास अधिकारी और कलेक्टर द्वारा बंगलों को ध्वस्त करने और ट्रस्ट को जमीन वापस करने का आदेश जारी किया गया है।

हालाँकि ट्रस्ट 4452 वर्ग मीटर भूमि का मालिक है। यह भूखंड 20 लाख रुपये में बेचा गया था। कीमत 50 रुपये प्रति फुट है। जिसके आधार पर उस पर 37 बंगले बनाए गए हैं। दो भूखंड सामान्य उपयोग के लिए आरक्षित हैं।

ट्रस्ट में भ्रष्टाचार हुआ है। आज, इस भूमि का मूल्य 2 करोड़ रुपये है। बेचने के संकल्प को भी रद्द कर दिया गया था।

इस घोटाले के बाद, अंजुम को भरुच में हिफ़ज़ुल इस्लाम के कार्यकारी अधिकारी के साथ-साथ इमरान भोला और मोहम्मद सिंघी नियुक्त किया गया था। इसमें सभी ट्रस्टियों को पद से हटा दिया गया था।

गंभीर बात यह है कि, सरकार की 1412 वर्ग मीटर जमीन ट्रस्टियों द्वारा खरीदी गई थी। स्कुल की बेच दी। मुस्लिम समाज में हडकंप है।[:]