બંધારણ વિરૂદ્ધ ઈંડાંનો ધંધો બંધ કરાવાયો

← Back

Your message has been sent

રાજકોટ અને વડોદરામાં ઈંડાનો ધંધો બંધ કરાવાયો

પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈંડાંની નોનવેજ લારીઓ બંધ કરાવવામાં આવે છે. જે કાયદો અને બંધારણની વિરૂદ્ધમાં છે.