Wednesday, August 5, 2026

ફ્રાન્સના ચર્ચમાં આતંકી હુમલો: મહિલાનું ચાકૂ વડે ગળુ કાપી અન્ય 2 લોકોન...

પેંગમ્બર કાર્ટૂન વિવાદમાં ફ્રાન્સમાં ટીચરનું ગળુ કાપને હત્યા કર્યા બાદ આવા જ પ્રકારની એક હત્યાનો મામલો સામે આવ્યો છે. ફ્રાન્સના એક ચર્ચમાં એક હુમલાખોરે એક મહિલાનું ગળુ કાપી અને બે અન્ય લોકોને ચાકૂ મારીને નિર્મમ હત્યા કરી નાખી છે. આ ઘટના ફ્રાન્સના નીસ શહેરમાં બની છે. શહેરના મેયરે આ દર્દનાક ઘટનાને આતંકવાદનું ષડયંત્ર ગણાવ્યુ છે. મેયર ક્રિસ્ચિયન...

વિદેશીઓને ઠગીને ડોલર પડાવતા બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ

અમદાવાદ, રાતોરાત કરોડપતિ થવાના સપનાઓ જોઇને યુવાઓ હવે બોગસ કોલ સેન્ટર ચલાવી રહ્યાં છે. ખાસ કરીને અમદાવાદમાં છેલ્લા થોડા જ સમયમાં બોગસ કોલ સેન્ટરનો રાફડો ફાટ્યો છે, પોલીસ પણ એક પછી એક આવા કોલ સેન્ટર પકડી રહી છે. શહેરના ચાંદખેડાના સર્કલ પાસે ચાલી રહેલા બોગસ કોલ સેન્ટરનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ચાંદખેડા પોલીસ અને ઝોન-2 ડીસીપી વિજય પટેલની ટીમે દ...

ACBએ અંકલેશ્વર GIDCના અધિકારીને રૂ.2.25 લાખની રોકડ સાથે ઝડપ્યા

દિવાળી પહેલા જ ભ્રષ્ટ બાબુઓ પર એન્ટી કરપ્શન બ્યુરોએ સપાટો બોલાવ્યો છે. અંકલેશ્વર GIDCના અધિકારી રૂપિયા 2.25 લાખની રોકડ રકમ સાથે ACBના હાથે ઝડપાયા ગયા છે. અંકલેશ્વર GIDCના વર્ગ-2 ઓફિસર પંકજ શેઠ સરપ્રાઇઝ ચેકિંગમાં ઝડપાઇ ગયા છે. ACBએ બાતમીને આધારે ઓફિસમાં જ આ ચેકિંગ હાથ ધર્યું હતુ. ACBએ દિવાળી સરપ્રાઇઝ ચેકિંગમાં તેમની પાસેથી રોકડ રકમ ઝડપી લીધી છે. ...
ભાજપ - પાટિલ - Patil

ગુજરાત ભાજપના પ્રમુખની અપરાધ કુંડળી જાહેર કરવા બદલ કોંગ્રેસના નેતાને ધ...

https://twitter.com/arjunmodhwadia/status/1286324433112535045 કોંગ્રેસ પક્ષના ગુજરાતના નેતા અર્જુન મોઢવાડીયાએ કહ્યું હતું કે, ભાજપના નવા અધ્યક્ષની ક્રાઇમ કુંડળી વિશાળ છે. સી.આર. પાટીલની નિમણુંકને ભાજપના રાજકીય દેવાળું છે. જેથી જેમની સામે એક સમયે 107 જેટલા ગુનાઓ કોર્ટમાં નોંધાયેલા હતા. તેનો જવાબ આપતાં ભાજપના પ્રદેશ પ્રમુખે કહ્યું કે, મારા પરના 10...

જેલમાં છેલ્લી વખતે કેદીઓને ફાંસીની સજા ફટકારી હતી

મૃત્યુદંડની સજા પામેલા કેદીઓને ફાંસી અપાય ત્યાં સુધી જેલમાં રાખવાની છેલ્લી ક્ષણો માનસિક રીતે ખૂબ પીડાદાયક હોય છે. જેલની શરતો તેમની વધુ મુશ્કેલી વધારે છે. મોતનું માનસિક દબાણ એટલું બધું હોય છે કે ઘણાં કેદીઓ તો ઈચ્છે છે કે તેને મોતમાં રાહત આપવાના બદવે તુરંત ફાંસી આપી દેવામાં આવે. તેઓ બચવા માંગતા હોતા નથી. તેનું મોત એટલું ભયાનક છે કે ઘણા કેદીઓએ મૃત્...

ફાંસીના કેદીઓ સાથે તેના પૈસે કેસ લડતાં વકિલો વાત પણ નથી કરતાં, તો મુકદ...

258 માંથી 181 કેદીઓ કહે છે કે તેમના વકીલો તેમની સાથે વિગતવાર ચર્ચા કરતા નથી. હાઇકોર્ટમાં 68.4% કેદીઓએ તેમના વકીલો સાથે વાત કરી નહોતી. ત્યાં સુધી કે તેઓ તેના વકિલને મળ્યા પણ ન હતા. સુપ્રિમ કોર્ટમાં જે કેસ ચાલતાં હતા તેવા પડતર 44.1% કેદીઓને તેમના વતી લડતાં વકીલોના નામની પણ ખબર ન હતી. વકીલોના નામ શુદ્ધા જાણતા ન હતા. એતો ઠીક પણ તેઓ તેના વકિલને ક્યાર...

સરકારી વકીલ અને ખાનગી વકીલ વચ્ચે મુદ્દાનું યુદ્ધ થાય છે

કેદીઓ અને પરિવારના સભ્યો સાથેની વાતચીતથી બહાર આવ્યું હતું કે ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટમાં બહુમતી એવા કેદીઓ હતા જેનું પ્રતિનિધિત્વ ખાનગી વકીલો કરે છે. 70.6% કેદીઓ, જેમની ઉપર ટ્રાયલ કોર્ટ અને હાઇકોર્ટમાં ખાનગી વકીલો દ્વારા કેસ ચલાવવામાં આવ્યો હતો, તેઓ આર્થિક રીતે નબળા વર્ગના છે, પરંતુ તેઓને સરકારી વકીલોના ફૂટી જવાના ડરથી ખાનગી વકીલો લેવાની ફરજ પડી...

અદાલતી કાર્યવાહીની સમજ 50 ટકા ફાંસીના કેદીઓને નથી હોતી

જો આરોપીને પણ કેસની કાર્યવાહી માટે કોર્ટમાં રજુ કરવામાં આવે છે, ત્યાર પછી પણ તેઓને આ વિષય અથવા તેનો અર્થ સમજવા માટે સંઘર્ષ કરવો પડશે. સુનાવણી દરમિયાન તેમના અનુભવો શેર કરનારા 286 કેદીઓમાંથી 156 એ કહ્યું કે તેઓ કાર્યવાહીને બિલકુલ સમજી શક્યા નથી. એટલું જ નહીં, કોર્ટમાં વપરાયેલી ભાષા કેદીઓ માટે બીજી અવરોધ છે કારણ કે તેઓ અંગ્રેજી બહુ ઓછી સમજે છે. ...

કેદીઓના માનવાધિકારનું ઉલ્લંઘન પોલીસ સતત કરી રહી છે, પોલીસ પોતે જ સજા ક...

બંધારણની આર્ટિકલ 22 (2) સ્પષ્ટ કરે છે કે ધરપકડ અને અટકાયતમાં લેવાયેલી દરેક વ્યક્તિને 24 કલાકમાં નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કરવામાં જરૂરી છે. મેજિસ્ટ્રેટની પરવાનગી વિના કોઈને પણ કસ્ટડીમાં રાખી શકાય નહીં.  પરંતુ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 166 કેદીઓ કહે છે કે તેમને 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા ન હતા. ફોજદારી ન્યાય પ...

ધરપકડ કર્યા પછી પોલીસ તેના પરિવારને જાણ પણ નથી કરતો

સીઆરપીસીની કલમ 50 એ હેઠળ તેના પરિવારના કોઈ સભ્યને ધરપકડ અંગે પોલીસે જાણ કરવી તેવી જોગવાઈ છે. અધિકારી, મિત્ર અથવા કોઈ વ્યક્તિની ધરપકડ અંગે કોઈ માહિતીની તાત્કાલિક જાણ કરવાની જોગવાઈ છે. પરંતુ અભ્યાસ દરમિયાન 195 આવા પરિવારો મળી આવ્યા હતા, જેમાંથી માત્ર 20 પરિવારોએ જણાવ્યું હતું કે પોલીસે તેમની ધરપકડ કરી હતી. અંગે માહિતી આપવામાં આવી હતી. 80 ટકા કેદીઓના ...

કસ્ટડીમાં રહેલા કેદીઓ સાથે સૌથી વધું હિંસા હરિયાણા અને ગુજરાતમાં થઈ રહ...

આવા નિવેદનો ત્રાસ આપીને લેવામાં આવ્યા હતા. જે પાછા ખેંચવામાં આવ્યા હતા. તેણે કહ્યું હતું કે તેની સખત મારપીટ થઈ હતી. તેના શરીર પર સળગતી સિગરેટથી ડામ દેવામાં આવ્યા હતા. જોકે હાઈકોર્ટે આ નિર્ણયને સમર્થન આપ્યું હતું, પરંતુ આ નિર્ણય સામે  સુપ્રીમ કોર્ટમાં 2009 માં અપીલ થઈ તે બાકી છે. કેદીઓના કહેવા મુજબ, આ ત્રાસથી તેમની આંખો અને કાનને કાયમી ધોરણે નુકસ...

ફાંસીના કેદીઓ સાથે પોલીસનો અમાનુષી અત્યાચાર, પોલીસ બેરહેમ ત્રાસ આપે છે...

204 કેદીઓમાંથી, 120 લોકોએ સ્વીકાર્યું છે કે પોલીસ દ્વારા તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. ધમકી આપવામાં આવી હતી. આ અત્યંત ગંભીર સ્થિતી બતાવે છે. આ અધ્યયન સાથે સંકળાયેલાં 80 ટકા કેદીઓએ સ્વીકાર્યું કે પોલીસ કસ્ટડીમાં ત્રાસ સહન કરવો પડ્યો હતો. પોલીસ દ્વારા ત્રાસ આપવાની પદ્ધતિઓ અમાનવીય, અપમાનજનક અને શારીરિક અને માનસિક ત્રાસદાયક જણાઈ છે. જ...

મહિલા કેદીઓ સાથે અત્યાચાર કેવા થાય છે વાંચીને તમારા રુંવાડા ખડા થઈ જશે...

ફાંસીની સજા ભોગવતી એક મહિલા ધરપકડ સમયે તે ગર્ભવતી હતી. કેદ દરમિયાન તેના શરીરને રોલોરોથી દબાવવામાં આવી હતી, જેના કારણે તેનું કસુવાવડ થઈ ગયું હતું. અન્ય એક મહિલા કેદી અકીરાએ જણાવ્યું કે તેને ઇલેક્ટ્રિક શોક લગાવવામાં આવ્યો હતો. ત્યાર પછી મરચાના પાવડરને તેના ઘા પર લગાવવામાં આવ્યા હતા. મરચાની ચીસો કોઈ સાંભળે નહીં તેથી પોલીસ ટીવીનો અવાજ વધારી દીધો ...

ફાંસીના કેદીઓમાં ઓછું શિક્ષણ પ્રમાણ, શું ભણેલા કોઈ ગુનો જ નથી કરતાં

મૃત્યુદંડની સજા પામેલા મોટાભાગના કેદીઓ ભણેલા નથી. તેઓ કાયદાની પ્રક્રિયાને સમજી શકતાં નથી. મૃત્યુદંડની સજા પામેલા 23 ટકા કેદીઓ ક્યારેય શાળાએ ગયા નથી 9.6 ટકા કેદીઓએ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું ન હતું. જ્યારે 61.6 ટકા કેદીઓ માધ્યમિક શાળાએ શિક્ષણ છોડી દીધું હતું. બિહારમાં 35.3 ટકા અને કર્ણાટકમાં 34.1 ટકા કેદીઓ ક્યારેય શાળાએ ગયા ન હતા. 364 કેદીઓમાંથ...

ગરીબો જ ફાંસીએ ચઢે છે, શ્રીમંતો કે ભણેલા નહીં

અહેવાલમાં જણાવાયું છે કે મૃત્યુદંડની સજા સંભળાતા 74 ટકા કેદીઓ આર્થિક રીતે નબળા વર્ગના છે. 63.2 ટકા કેદીઓ કુટુંબનો એકમાત્ર કમાનાર વ્યક્તિ હતા. ઉત્તર પ્રદેશમાં આર્થિક રીતે નબળા કેદીઓની સંખ્યા 48 જે સૌથી વધુ છે, ત્યારબાદ બિહાર  39 અને કર્ણાટક 33 છે. ગરીબો વધું ભોગ બની રહ્યાં છે ત્યારે સવાલ એ બને છે કે શ્રીમંતો કે ભણેલા કે વકીલોને કેમ ફાંસી થતી નથી....