ફ્રાન્સના ચર્ચમાં આતંકી હુમલો: મહિલાનું ચાકૂ વડે ગળુ કાપી અન્ય 2 લોકોન...
પેંગમ્બર કાર્ટૂન વિવાદમાં ફ્રાન્સમાં ટીચરનું ગળુ કાપને હત્યા કર્યા બાદ આવા જ પ્રકારની એક હત્યાનો મામલો સામે આવ્યો છે. ફ્રાન્સના એક ચર્ચમાં એક હુમલાખોરે એક મહિલાનું ગળુ કાપી અને બે અન્ય લોકોને ચાકૂ મારીને નિર્મમ હત્યા કરી નાખી છે. આ ઘટના ફ્રાન્સના નીસ શહેરમાં બની છે. શહેરના મેયરે આ દર્દનાક ઘટનાને આતંકવાદનું ષડયંત્ર ગણાવ્યુ છે.
મેયર ક્રિસ્ચિયન...
કામગીરી કર્યા વગર ખોટા બિલો બનાવીને સરકાર પાસેથી નાણાં પાડવાનું મનરેગા...
શહેરા તાલુકામાં મનરેગા હેઠળના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરાયો. શહેરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
સરકારી યોજનામાં કોઈ પણ પ્રકારની સ્થળ પર કામગીરી કર્યા વગર ખોટા બિલો તેમજ ખોટા જોબકાર્ડ બનાવીને સરકારી નાણાંનો દૂર ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. મનરેગા યોજના અં...
સુપ્રીમ કોર્ટના વરિષ્ટ વકીલે 65 વર્ષે ફરી લગ્ન કર્યા, અંબાણી-ટાટાનો કે...
લગ્ન માટે હરીશ સાલ્વે ધર્મ પરિવર્તન કરીને હિન્દુમાંથી ખ્રિસ્તી બન્યા
મોટી ઉંમરે લગ્ન કરવાનું હાલ સામાન્ય વાત થઈ ગઈ છે. દેશના પૂર્વ સોલિસિટર અને સુપ્રીમ કોર્ટના વરિષ્ટ વકીલ 65 વર્ષિય હરીશ સાલ્વે (Harish Salve) લંડનમાં બીજા લગ્ન કર્યા છે. હરીશ સાલ્વેએ તાજેતરમાં પોતાની પહેલી પત્ની મીનાક્ષી સાલ્વેને છૂટાછેડા આપ્યા છે. સાલ્વે લંડનમાં પોતાની મિત્ર કૈરોલ...
કેશુભાઈને ઉથલાવ્યા ન હોત તો નરેન્દ્ર મોદી વડાપ્રધાન ન હોત, તેમને રાજકી...
ગુજરાતમાં ભાજપની સ્થાપના કરનાર અને રાજ્યના સૌથી શક્તિશાળી ક્ષત્રપ તરીકે ગણાતા કેશુભાઈ પટેલના સિતારા રાજ્યના રાજકારણમાં બુલંદ હતા. તેઓ ભાજપના પહેલા મુખ્યમંત્રી હતા. એક સમયે ગુજરાતમાં તેમની ઇચ્છા વિના ભાજપમાં એક પાન પણ તૂટી શકતું ન હતું. ગુજરાતની પ્રજા તેમને લોખંડી પુરૂષ તરીકે માનતી રહી છે. પણ પછી ભાજપના જે હાલના નેતાઓએ તેમને હાંસીયામાં ધકેલી દીધા હત...
એન્ટ્રી લેવલના 2 જીબી રેમ સાથેના મોબાઇલ માટે એન્ડ્રોઇડ ગો એડિશન, પ્રાઇ...
એન્ટ્રી લેવલના 2 જીબી રેમ અને લો સ્ટોરેજ સાથેના એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝ કરતાં લોકો માટે એક સારા સમાચાર છે.ગૂગલે 2 જીબી અને તેથી ઓછી રેમવાળા સ્માર્ટફોન માટે Android 11 Go એડિશન લોન્ચ કરી છે. એન્ડ્રોઇડના આ નવા વર્ઝનથી એન્ટ્રી લેવલ મોબાઇલને પણ વધુ સારા પ્રાઇવેસી ફિચર્સ અને પર્ફોર્મન્સ મળશે.
એક ફિચર જે એન્ડ્રોઇડ 11 ગો એડિશનને ખાસ બનાવે છે તે Conver...
નીતિ આયોગમાં સરકારી નોકરીનો મોકો, આટલા પદો પર થઇ રહી છે ભરતી
નેશનલ ઇન્સ્ટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા (NITI) આયોગે અનેક પદો પર ભરતી બહાર પાડી છે. ઇચ્છુક ઉમેદવારો આ પદો માટે આવેદન કરી શકે છે. આવેદન જમા કરવાની અંતિમ તારીખ 24 ડિસેમ્બર 2020 છે. આ પદો માટે કુલ 13 વેકેન્સી છે. જો તમે પણ આ પદો પર નોકરી કરવા ઇચ્છતા હોવ તો જલ્દી અપ્લાય કરો.
મહત્વપૂર્ણ તારીખ
આવેદન જમા કરવાની અંતિમ તારીખ 24 ડિસમ્બર 2020
પદોની...
સોશિયલ મીડિયા ફોલોઅર્સમાં યોગી આદિત્યનાથ સૌથી મોખરે, વિજય રૂપાણી છઠ્ઠા...
સોશિયલ મીડિયામાં વધુ ઉપયોગ ભારતભરના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી રહ્યો. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સૌથી વધુ સોશિયલ મીડિયામાં ફેન ફોલોઅર્સ ધરાવે છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ યાદીમાં છઠ્ઠાક્રમે આવે છે.
દેશના સૌથી મોટા રાજ્યના મુખ્યમંત્રીઓના આવા જ ફોલોઅર્સના આંકડાઓ જોઈએ તો તેમાં ટ્વીટરમાં 1.16 કરોડ અને ફેસબૂકમાં 64 લા...
બિહારમાં બમ્પર વોટીંગ બપોર સુધીમાં 40 ટકા મતદાન
બિહાર વિધાનસભા ચુંટણીના મહાસંગ્રામની પ્રથમ પરીક્ષા ચાલુ છે. પ્રથમ ચરણમાં કુલ 71 વિધાનસભા સીટો પર મતદાન થઇ રહ્યું છે. સવારથી જ પોલિંગ બુથો પર લોકોની લાંબી લાઇનો જોવા મળે છે. કેટલાક સ્થળોએ શરૂઆતમાં ઇવીએમ અને વીવીપેટ મશીનોમાં ખરાબી સામે આવી છે. પરંતુ બાદમાં ફરી મતદાને રફતાર પકડી છે.
બપોર સુધીમાં અંદાજે 40 મતદાન થયું છે. પ્રથમ ચરણ માટે બપોરે 1 વાગ્ય...
રામની ટીમવર્ક મોટું સામ્રાજ્ય ઊભી કરાવવામાં હિસ્સો ધરાવે છે
છેલ્લા ઘણા મહિનાઓથી, 38-વર્ષીય રામ ભરત રોજિંદા કામની દેખરેખ રાખે છે, સાથે સાથે બાબા રામદેવ અને બાલ કૃષ્ણને ફાઇનાન્સ, માનવ સંસાધન, ઉત્પાદન, સપ્લાય ચેઇન સહિતના ઘણા વિભાગોના અહેવાલો પણ છે. હકીકતમાં, રામ ભારત બઢકએન્ડમાં કંપનીનું સંચાલન કરે છે જ્યારે બાબા રામદેવ અને બાલ કૃષ્ણએ કંપનીના વિકાસ માટેની વ્યૂહરચના નક્કી કરી છે.
જો કે, પતંજલિની સફળતા માટે, ર...
ઘઉંમાં ઓછી ઉત્પાદકતાના કારણે 20 હજાર કરોડનું ખેડૂતોને નુકસાન થયું
ગુજરાતના ખેડૂતોએ ઓછી ઉત્પાદકતાં મળવા ઉત્તર ભારતના ખેડૂતો કરતાં રૂ.20 હજાર કરોડનું ઉત્પાદન ગુમાવવું પડ્યું હતું
ગાંધીનગર, 28 ઓક્ટોબર 2020
ઘઉંની વધુ ઉત્પાદન આપતી જાતો શોધવા વિજ્ઞાનીઓ માટે મોટો પડકાર છે. ગુજરાતમાં ઘઉંનું હેક્ટર દીઠ 3100 કિલો સરેરાશ ઉત્પાદન મળે છે. સારી જાત અને માવસત હોય તો 4500 કિલો મળે છે. તેનાથી વધું ઉત્પાદન થઈ શકતું નથી. ગુજર...
મહેબૂબા મુફતીને જેલમાંથી બહાર આવ્યાને હજુ પખવાડિયું પણ નથી થયું ત્યાં ...
મહેબૂબા મુફતીને જેલમાંથી બહાર આવ્યાને હજુ પખવાડિયું પણ નથી થયું ત્યાં તેમને ફરી જેલમાં ધકેલી દેવાય તેવી શક્યતા પ્રબળ બનતી જાય છે. મોદી સરકાર મહેબૂબાને જેલમાં મોકલીને બિહારમાં રાજકીય ફાયદો અને કાશ્મીરમાં રાજકીય પ્રવૃત્તિઓ પર અંકુશ એમ એક કાંકરે બે પક્ષી મારવા માગે છે.
મહેબૂબા સામે દેશભરમાં આક્રોશ
મહેબૂબાએ શુક્રવારે ભારતના રાષ્ટ્રધ્વજ તિરંગા માટે અપ...
કોરોના મામલે અમેરિકાએ સ્વીકાર્યુ કે મહામારી કાબૂમાં નથી
વ્હાઈટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ માર્ક મિડોસે આશ્વર્યજનક નિવેદન આપતા કહ્યું હતું કે અમે કોરોનાને કાબૂમાં લઈ શકતા નથી. વ્હાઈટ હાઉસમાંથી આવેલા આ નિવેદનની વિપક્ષના નેતાઓએ ભારે ઝાટકણી કાઢી હતી. ડેમોક્રેટિક પાર્ટીના ઉપપ્રમુખપદના ઉમેદવાર કમલા હેરિસે એ મુદ્દે સરકારને ઝાટકી હતી.
વ્હાઈટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ માર્ક મિડોસે વિચિત્ર નિવેદન આપ્યું હતું. માર્કે કહ્યું...
ભારત-અમેરિકા વચ્ચે 2+2 વાટાઘાટમાં થયા આ 5 મહત્વના કરાર, પરમાણુ સહયોગ જ...
ભારત અને અમેરિકા વચ્ચે ઐતિહાસિક Basic Exchange and Cooperation Agreement (BECA) કરાર પર હસ્તાક્ષર થઇ ગયા છે. મંગળવારે બંને દેશો વચ્ચે 2 + 2 વાટાઘાટો થઈ હતી, જેમાં બંને દેશોના સંરક્ષણ અને વિદેશ પ્રધાનો મળ્યા હતા.
યુએસના વિદેશ સચિવ માઇક પોમ્પિયો, સંરક્ષણ પ્રધાન માર્ક એસ્પર મંગળવારે એક બેઠક માટે હૈદરાબાદ હાઉસ પહોંચ્યા હતા. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ...
સત્યાર્થ પ્રકાશ પુસ્તક અને એક સાધુએ તેનું જીવન બદલી નાંખ્યું, ટીવી શોએ...
તાજેતરમાં જ રામદેવ પર એક પુસ્તક હતું, 'ધ બાબા રામદેવ ફેનોમોનન: મોક્ષથી માર્કેટ સુધી'. આમાં બાબા રામદેવ વિશે અનેક ઘટસ્ફોટ થયા છે. બાબા રામદેવનાં લગ્ન ન કરવાનાં કારણો પણ તેમાં લખ્યાં હતાં. ત્યારે તેમને ખબર પડી કે દયાનંદ સરસ્વતીનું પુસ્તક 'સત્યર્થ પ્રકાશ' વાંચ્યા પછી, રામદેવે લગ્ન ન કરવાની પ્રતિજ્ .ા લીધી.
'સત્યાર્થ પ્રકાશ' ના પહેલા અધ્યાયમાં 7 નું...
1990માં બાબા રામદેવને આચાર્ય બાલકૃષ્ણ સાથે મિત્રતા થઈ, 4 વર્ષમાં કંપની...
1990 માં બાબા રામદેવ આચાર્ય બાલકૃષ્ણને મળ્યા. તે બંને અહીં મિત્ર બની ગયા. ગુરૂકુળ પાસેથી શીખ્યા પછી, બાબાએ બંને હિમાલયમાં યોગ અને આયુર્વેદ પર જ્ઞાન પ્રાપ્ત કર્યું. 10 નવેમ્બર 1994 ના રોજ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણે હરિદ્વારમાં ક્રિપાલુ આશ્રમમાં ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી. અહીં તેઓએ યોગ શિબિરો શરૂ કરી અને આયુર્વેદિક પદ્ધતિ દ્વારા લોકોની મફત ...
ગુજરાતી
English












