Monday, July 28, 2025

પ્રાથમિક શિક્ષણમા ફાંફા ત્યાં ધોલેરામાં વિશ્વ કક્ષાની યુનિવર્સિટીના બણ...

Chief Minister blowing the on a world-class university in Dholera ગાંધીનગર, 21 ડિસેમ્બર 2020 ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયન (DSIR)માં વિશ્વ સ્તરીય એજ્યુકેશન સ્પેશ્યલ રિજીયનની સ્થાપના માટેના એમ.ઓ.યુ આજે ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતા. ગુજરાત સ્પેશ્યલ એજ્યુકેશન રીજીયન (જી-એસઇઆર/G-SER) 1000 એકરમાં બનશે. ભવિષ્યમાં 5000 એકર સુધીમાં યુનિવર્...

વડોદરાની શાળાની 17 વર્ષની સાત્વિક ખેતીના કારણે આખા ગુજરાતની શાળાઓને ખે...

ગાંધીનગર, 27 નવેમ્બર 2020 એક શાળાની વાડીના કારણે ગુજરાતની તમામ શાળાઓને શાકવાડી તૈયાર કરવાની કાયદાકિય મંજૂરી રાજ્ય સરકારે આપી છે. વડોદરાની શાળાઓ પોતાનું ખેતર બનાવીને શાળાના બાળકો માટે શાલભાજી ઉગાડવાના પ્રોજેક્ટની જાણ સચિવાલયના શિક્ષણ વિભાગને થતાં વિભાગે જાહેર કર્યું છે કે, જે સરકારી પ્રાથમિક સ્કૂલમાં કિચન ગાર્ડન માટે જગ્યા હોય તો ત્યાં શિક્ષકો અન...

PDPUનો 8મો પદવીદાન સમારોહ, 21 નવેમ્બરે ડીઝીટલી થશે

ગાંધીનગર, નવેમ્બર 20 પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી, ગાંધીનગર આઠમો પદવીદાન સમારોહ, 21 નવેમ્બર, 2020ના રોજ ડીઝીટલી થશે. 2600 વિદ્યાર્થીઓને આ પ્રસંગે ડીગ્રી સર્ટિફઇકેટ એનાયત કરવામાં આવશે. અત્યારની COVID-19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નવી ફેસિલિટિઝના ઉદ્ઘાટન સહિતનો આ આખો કાર્યક્રમ PDPUના ડિજિટલ પ્લેટફોર્મ convocation2020.pdpu.ac.in પર યોજ...

રૂપાણી અને શિક્ષણ પ્રધાન આમને સામને, અમદાવાદ બંધ છતાં શાળા કોલેજો ચાલુ...

ગાંધીનગર, 20 નવેમ્બર 2020 શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાએ રાજ્યની માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળા-કોલેજો 23 નવેમ્બર 2020થી શરૂ કરવા ફરી એક વખત જાહેરાત કરી છે. જે દિવસે નબળા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદમાં કોરોનાના દર્દી વધતા 3 દિવસ માટે કર્ફયુ લાદવાનો નિર્ણય કર્યો હતો. અમદાવાદ મહાનગર પાલિકાની શાળાઓમાં 1,22,789 વિદ્યાર્થીઓ છે. ધોરણ 10-12ના...

મથુરા મસ્જિદમાં અમદાવાદ IIMના 70 વિદ્યાર્થીઓએ અલ્હાબાદ વડી અદાલતને કહ્...

અમદાવાદ 20 નવેમ્બર 2020 મથુરા કોર્ટમાં એક જૂથે દાવો કર્યો છે કે 17મી સદીની કટરા કેશવ દેવ મંદિરના 13 એકરના વિસ્તારમાં આવેલી શાહી ઇદગાહ મસ્જિદને કૃષ્ણની જન્મભૂમિ ઉપર બનાવવામાં આવી છે. રામ મંદિરના કેસની જેમ અહીં ફરિયાદ ભગવાન શ્રીકૃષ્ણ બિરાજમાનના બાળ સ્વરૂપ વતી દાખલ કરવામાં આવી છે. અહીં સામા પક્ષે ઉત્તરપ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ અને શાહી ઇદગા...

23 નવેમ્બરથી ગુજરાતમાં શાળા અને કોલેજો શરૂ કરવા સરકારનો નિર્ણય

ગાંધીનગર, 11 નવેમ્બર 2020 23 નવેમ્બર 2020થી શાળા-કોલેજો શરૂ કરવા નિર્ણય લેવાયો છે. ગુજરાત મંત્રીમંડળની બેઠકમાં કોલેજો અને યુનિવર્સિટીઝમાં પ્રથમ તબક્કે પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડીકલ અને પેરામેડીકલ વર્ગો શરૂ થશે. તેમજ અંડર ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતક કક્ષા માટે માત્ર ફાયનલ ઇયરના જ કલાસ શરૂ કરવામાં આવશે. ઇજનેરી વિદ્યાશાખામાં પણ ફાયનલ ઇયર અને આઇ.ટી.આઇ. તથા...

અમદાવાદમાં લોકો ક્યાં કામ કરવા જાય છે ? કોટ વિસ્તાર નોકરી-ધંધા માટે પહ...

અમદાવાદ, 3 નવેમ્બર, 2020 અમદાવાદ શહેર હવે ઔદ્યોગિક નથી, સેવાકીય અને કચેરીઓમાં કામ કરનારાઓનું બની ગયું છે. અમદાવાદ શહેરમાં લોકો નોકરી માટે ક્યાં મુસાફરી કરે છે? વિશ્વ વારસાના શહેરમાં કોટ વિસ્તારમાં સૌથી વધું નોકરી કે ધંધો છે. અમપાના પશ્ચિમ વિસ્તાર પછી આવે છે. જેમાં મુખ્યત્વે આશ્રમ રોડ, સીજી રોડ અને આસપાસના વિસ્તારો રોજગારી માટે કેન્દ્રિત છે. ...

શાળા વર્ધીના વાહનોનોને કોરોનાથી રૂ.1100 કરોડનું નુકસાન, સરકારને 33 કરો...

અમદાવાદ, 27 ઓક્ટોબર 2020 1120 કરોડનું શાળા વાહનોના માલિકોને નુકસાન 8 મહિનામાં સરેરાશ મહિને રૂ.800 પ્રમાણે થયું છે. તેઓ 17થી 22 લાખ બાળકોને શાળાએ લઈ જતા હતા જે કોરોનાના કારણે બંધ છે. 33.33 કરોડનો વેરો અને વિમો તેઓએ ચૂકવવો પડ્યો છે. 1.25 લાખ શાળા વર્ધીના લોકો બેકાર બની ગયા છે. વાન અને રિક્ષા ઉપરાંત બીજા સાધનોનો શાળા-કોલેજનો ખર્ચ ગણવામાં આવે તો રૂ....

ધો.1 થી 8 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે? જાણો હકીકત

કોરોના કહેર ને કારણે દિવાળી આવવા થઈ છતાં પણ શાળાઓ ખુલી શકી નથી. છેલ્લા 7 મહિનાથી શાળા કોલેજો બંધ છે. બીજી તરફ ઓનલાઈન અભ્યાસમાં પણ અનેક મુશ્કેલીઓ સામે આવી રહી છે. શાળાઓ અને વાલીઓ વચ્ચે ફીનો મુદ્દો પણ અટવાયેલો છે. ત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા હતા કે રાજ્ય સરકાર ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી શકે છે. જો કે આ બાબતે ખુલાસો કરતાં એજ્યુ...

પાકિસ્તાનની સરહદના ગામોમાં શાળા બંધ, શિક્ષક દીપક મોતાએ પોતાની કારે ડીઝ...

ભુજ, 23 સપ્ટેમ્બર 2020 ગુજરાતમાં પણ પોઝિટિવ કેસોની સંખ્યા ઓછી થવાના બદલે સતત વધી રહી છે. વિદ્યાર્થીઓ શાળાએ જઈ શકતા નથી. ઓનલાઇન શિક્ષણ ગૂંચવાઈ રહ્યું છે. ત્યારે એક એવા શિક્ષક બાળકોને નિસ્વાર્થ ભાવે અભ્યાસ કરાવી રહ્યા છે. આ શિક્ષક ભુજના માંડવી તાલુકાના બાગ ગામની હુંદરાઈબાગ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે અને તેમનું નામ દીપક મોતા છે. ...

ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વમાં પહેલાં તમામ 10 રેન્કર્સ ચીમનભાઈ પટે...

અમદાવાદ, 18 સપ્ટેમ્બર 2020 ગુજરાત યુનિવર્સિટીએ 17 સપ્ટેમ્બર 2020એ જાહેર કરેલા બેચલર ઓફ જર્નલિઝમ એન્ડ માસ કમ્યૂનિકેશનના બીજા સેમેસ્ટરના પરિણામમાં પ્રથમ 10માંથી 10 રેન્કર્સ ચીમનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ કેમ્પસની “ઇન્સ્ટિટ્યૂટ ઓફ જર્નલિઝમ અને કમ્યૂનિકેશન (આઈજેસી)નાં જાહેર થયા હતા. આઈજેસીનું પરિણામ 100% આવ્યું છે. પહેલા સેમેસ્ટરમાં પણ પ્રથમ દસ રેન્કમાં ...

શુ થઈ રહ્યું છે પ્રાથમિક શાળાઓમાં ? – ડો. મનીશ પટેલ

છે કોઈ માઈનો લાલ જે આ વાહિયાત સિસ્ટમને ચેલેન્જ કરી શકે? ક્યાં ગયા એ શિક્ષકો જે ખુમારીથી ભરેલા હતા. જેનામાં સત્યની તાકાત હતી જે કલેકટરને પણ પરખાવી દેતા કે... હું એક ગુરુ છું અને મારા વર્ગનો રાજા પબ હું જ છું. મારા વર્ગના કયા બાળકને શું આપવું અને શુ જરૂરિયાત છે એ હું જ નક્કી કરીશ તમે નહિ... શિક્ષકની શીખવવાની આઝાદી પર મોટી તરાપ મરાઈ રહી છે. વર્ગ...

આજે શિક્ષક દિન પર દેશમાં 47 શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરાયો

મુંબઇથી રસાયણશાસ્ત્ર શિક્ષક અને અસરકારક શિક્ષણ, શૈક્ષણિક કઠોરતા અને વિદ્યાર્થીઓના સારા પ્રદર્શન માટે રાષ્ટ્રીય એવોર્ડ મેળવે છે. આર્ટ-ઇન્ટિગ્રેટેડ લર્નિંગ અને કમ્યુનિટિ એકત્રીકરણનો ઉપયોગ કરીને, અહમદનગરના પ્રાથમિક શાળાના શિક્ષકનું એક મોડેલ પ્રાથમિક શાળા બનાવવા બદલ સન્માન કરાયું. ભારતના રાષ્ટ્રપતિ, રામનાથ કોવિંદે આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા શિક્...

ફી મામલે સ્કૂલ સંચાલકોની મનમાની, હાઇકોર્ટે માંગ્યો જવાબ

રાજ્યમાં કોરોનાની સ્થિતી હોવા છંતા ખાનગી સ્કૂલો વાલીઓને માનસિક ત્રાસ આપીને ઉંચી ફી પડાવી રહી છે, સ્પષ્ટ સૂચના હોવા છંતા ટ્યૂશન ફી સિવાયની ફી પણ સ્કૂલો વસૂલી રહી છે, આ મામલે સરકારે હાઇકોર્ટમાં જવાબ રજૂ કરીને સ્વીકાર્યું છે કે ખાનગી સ્કૂલો તેમનું કંઇ માનવા તૈયાર નથી. રાજ્યની ભાજપ સરકારે હાઇકોર્ટમાં રજૂઆત કરી છે અને ખાનગી શાળા સંચાલકો કોઇ પણ પ્રકારના ...

નવજીવન ટ્રસ્ટ સાથે પત્રકારત્વ ભણવાની અમુલ્ય તક

અમદાવાદ, ગાંધીજી સ્થાપીત નવજીવન ટ્રસ્ટ સંચાલિત નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમ બીજા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. પ્રથમ વર્ષની સફળતા બાદ પત્રકારત્વ ભણવા માગતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. નવજીવન ટ્રસ્ટ અને મેરાન્યૂઝ સાથે પત્રકારત્વનો એક વર્ષનો અભ્યાસક્રમ કરવા માગત વિદ્યાર્થીઓ માટે આ અમૂલ્ય તક છે. ગાંધીજી સ્થાપિત ...