ભાજપની હિંદુ પ્રયોગશાળા ગુજરાતમાં ગાય કરતાં ભેંસનું મહત્વ વધારે
ગાંધીનગર, 5 ઓગસ્ટ 2020 ગુજરાતને હિંદુની પ્રયોગશાળા ભાજપ પહેલેથી માને છે. જેમાં ગાયને માતા તરીકે પૂજે છે. ભાજપ સત્તા પર ન હતો ત્યાં સુધી ગાયના નામે આંદોલનો કરેલા હતા. ગાયના નામે હિંદુઓની લાગણી જીતીને સત્તા પર આવવા માટે મત માંગેલા. તેમના 24 વર્ષના શાસનમાં ગાયના સ્થાને ભેંસને મહત્વ વધું મળ્યું છે. આજે સ્થિતી એવી છે કે ગાયના ઉછેરમાં ભારતમાં પ્રથમ 10...
કોવિડ-19નું દૈનિક ભારત બુલેટીન
04.08.2020 Text Box: • ભારતમાં હવે સાજા થયેલા દર્દીઓની સંખ્યા સક્રિય કેસો કરતાં બમણી થઇ ગઇ.
• કુલ સાજા થયેલાનો આંકડો 12.3 લાખ કરતાં વધારે; સાજા થવાનો દર વધીને 66.31% થયો.
• ભારતમાં મૃત્યુદર વધુ ઘટીને 2.1% નોંધાયો.
• છેલ્લા 24 કલાકમાં 6.6 લાખથી વધુ સેમ્પલનું કોવિડ માટે પરીક્ષણ કરવામાં આવ્યું.
• 28 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પોઝિટીવિટી દ...
રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમની સહકારી કોપ્ટ્યુબ ચેનલ શરૂ કરી
એનસીડીસી 18 જુદા જુદા રાજ્યો માટે 'સહકારી મંડળીઓની રચના અને નોંધણી' પર માર્ગદર્શિકા વિડિઓઝ પણ રજૂ કરે છે
રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ (એનસીડીસી) ની સહકારી કોપ્ટ્યુબ ચેનલ શરૂ કરી. એનસીડીસીએ તેની ચેનલને એક સ્ટોપ ચેનલ તરીકે શરૂ કરી છે, જે શરૂઆતમાં હિન્દી અને 18 રાજ્યોની પ્રાદેશિક ભાષાઓમાં હશે. રાજ્યો માટે 'સહકારી મંડળીઓની રચના અને નોંધણી' સંબંધિત માર્...
પાકિસ્તાને હવે જૂનાગઢ પર દાવો માંડ્યો, નવા નકશામાં કાશ્મીર-લદ્દાખનો સમ...
ભારત અને નેપાળ વચ્ચેના સરહદ વિવાદ પછી, નેપાળ સરકારે જે રીતે તેમના દેશનો નકશો વાટાઘાટો કર્યા વિના જારી કર્યો તે પછી પાકિસ્તાને પણ તેમાંથી શીખવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને મંગળવારે મળેલી બેઠક દરમિયાન દેશનો નકશો અમલમાં મૂક્યો જેમાં લદ્દાખ, જમ્મુ-કાશ્મીરમાં સિયાચીન અને ગુજરાતમાં જૂનાગઢનો દાવો કર્યો છે. https://twitter.com...
ભારતનો વિકાસ ક્યારે થશે? ચાણક્યના શબ્દોમાં સમજો….
દેશના વિકાસને સમજવા માટે ચાણક્યનું એક વિધાન અત્યંત વાજબી રીતે યાદ આવી રહ્યું છે. ચાણક્યએ કહ્યું છે કે 'જે રાષ્ટ્ર કે રાજ્યના નાગરિકોની માંગ ઓછી હોય એ રાષ્ટ્ર અને રાજ્ય વિકાસની તરફ હરણફાળ ભરે છે.' ચાણક્યના આ વિધાનને સૌકોઈએ સમજવાની જરૂર છે. સૌકોઈએ એ વાતને નોંધવાની જરૂર છે કે જે વાત થઈ છે એ માંગના દૃષ્ટિકોણથી થઈ છે અને માંગ ઓછી થાય કે પછી માંગનું પ્રમ...
અમદાવાદ મોલ સીલ કરાયો હવે અન્ય મોલમાં સઘન તપાસ
અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા અમદાવાદ વન મોલમાં સામાજીક અંતરનો અભાવ, ભીડ અને મોલમાં આવેલા લોકોએ માસ્ક નહીં પહેરીને ગાઇડલાઇનનો ભંગ કરતા એએમસી દ્વારા મોલને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ગુજરાતમાં અનલોક 3ની ગાઇડલાઇન સાથે દેશમાં વેપાર ધંધા ખુલે અને આર્થિક પ્રવૃતિને વેગ મળે તે માટે મોલ કેટલીક ગાઇડલાઇન સાથે શરુ કરવાની પરવાનગી આપવામાં આવી છે. પરંત...
ઈરાનના કોરોનાવાયરસથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા સરકારી ડેટા કરતા ઘણી...
ઈરાનના સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાથી જીવ ગુમાવનાર લોકોની જે સંખ્યા જાહેર કરી છે, તે સાચી સંખ્યાના અડધાથી પણ ઓછી છે. રિપોર્ટ અનુસાર, સરકારના જ આંતરિક દસ્તાવેજોથી જાણ થાય છે કે 20 જુલાઈ સુધી ઈરાનમાં 42,000 લોકોના કોરોનાથી મોત થઈ ચૂક્યા હતા પરંતુ સ્વાસ્થ્ય મંત્રાલય માત્ર 14,405 મોતની વાત કહી રહ્યા હતા. હાલ ઈરાનમાં સરકાર સંક્રમિત લોકોની સંખ્યા 3,09,4...
ચીનથી ભાગેલા વૈજ્ઞાનિકનો દાવો: કોરોના વાયરસ ચીનની સૈન્ય લેબમાં બનાવામા...
ચીનના હોંગકોંગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના વાઈરોલોજિસ્ટ ડો.લી. મેંગ યાન ચીન પ્રશાસિત હોંગકોંગથી ભાગીને અમેરિકા પહોંચેલા છે. તેઓ દાવો કરે છે કે કોરોના વાયરસ ચીનની સૈન્ય લેબમાં બનાવવામાં આવ્યો હતો. તેણીએ ચીનના વેટ માર્કેટમાંથી આ ખતરનાક વાયરસની ઉત્પત્તિ વિશેની ધારણાઓને પણ નકારી હતી. જોકે, ચીને તેમના આ દાવાઓને નકારી દીધા છે. તાઇવાની સમાચાર એજન્સી લ્યૂડ ...
સુરતમાં કોરોના ફાઈટર બનેલા 24 ફાયર ફાઈટર કોરોનગ્રસ્ત
શહેરમાં કોરોનાનાં પ્રથમ દિવસથી અત્યાર સુધી ફાયર વિભાગ દ્વારા પોઝિટિવ કેસ ધરાવતી મિલકત, આસપાસના રોડ-વિસ્તારો, વિવિધ આરોગ્ય સેન્ટર, સમરસ સેન્ટર, વિવિધ સરકારી હોસ્પિટલ, કોવિડ સેમ્પલ કલેક્શન સેન્ટર, શાકભાજી માર્કેટો, વિવિધ સરકારી ઇમારતો, ટેક્ષ્ટાઇલ માર્કેટો વગેરે સહિત અત્યાર સુધી 5.27 લાખ મિલકત, વિસ્તારોમાં સેનિટાઇઝની કામગીરી કરવામાં આવી છે. સેનેટાઇઝની...
રાજસ્થાનની ગેહલોત સરકાર મફતના ભાવે લોકોને જમાડશે, 8 રૂપિયામાં થાળી આપશ...
રાજસ્થાનમાં એક તરફ રાજકારણ ગરમાયું છે ત્યારે CM અશોક ગેહલોતની સરકારે એક નવી શરૂઆત કરવાનું નક્કી કર્યું છે. 20 ઓગસ્ટે રાજીવ ગાંધી જયંતિના દિવસે એક ખાસ યોજના ઈંદિરા રસોઈના નામે શરૂ કરાશે. તેની જવાબદારી ખાસ વિભાગને આપવામાં આવી છે. તેમાં સ્થાનિક NGOની મદદથી સ્થાઈ રસોઈ દ્વારા ગરમાગરમ ખાવાનું પીરસવામાં આવશે. ઈન્દિરા રસોઈને માટે વાર્ષિક 100 કરોડ રૂપિયા...
હૈદ્રાબાદમાં 3 લાખ CCTV કેમેરા સાથે ભારતમાં પ્રથમ, વિશ્વમાં 16માં ક્રમ...
બ્રિટન સ્થિત કમ્પેરીટેક દ્વારા હાથ ધરાયેલ સર્વેમાં સુરક્ષા મામલે CCTV કેમેરા ગોઠવવાની વ્યવસ્થામાં હૈદ્રાબાદ ભારતમાં નંબર વન સ્થાન પર અને વિશ્વ લેવલે 16 માં સ્થાન પર ઉભરી આવ્યુ છે. તેલંગણાના પોલીસ મહાનિર્દેશક મહમદ રેડીએ કરેલ ટવીટ અનુસાર કમ્પેરીટેક દ્વારા હાથ ધરાયેલ આ સર્વેમાં હૈદ્રાબાદની અંદર 3 લાખ કેમેરા લાગેલા જોવા મળ્યા છે. હૈદ્રાબાદ એક એવુ શહ...
VIDEO – રેલવેના પાટા પર ચાલતી સાયકલ, આવી અનોખી 3 લાખ શોધનો ખજાનો...
ભારતીય દ્વારા બનાવેલી એક અનોખી શોધ એક સાયકલ જે રેલવે ટ્રેક ઉપર ચાલી શકે છે, તે મહિન્દ્રા ગ્રુપના અધ્યક્ષ આનંદ મહિન્દ્રાએ ટ્વીટર પર શેર કરી છે. પંકજ સોઇન નામના રેલ્વે સિવિલ એન્જિનિયર દ્વારા ડીઆઈવાય સાયકલની શોધ કરવામાં આવી હતી. પંકજ સોઈને આ લાઇટવેઇટ સાયકલને રેલ્વે ટ્રેકની જાળવણીમાં ટ્રેકમેનના કંટાળાજનક કાર્યને ઘટાડવાના હેતુથી ડિઝાઇન કરી હતી. ફક્ત 20 ...
સુશાંત પાસે દીશાના મોતનું રહસ્ય હતું, દીશાની ફાઈલ મુંબઈ પોલીસે ડીલીટ ક...
બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે મુંબઈમાં છ દિવસથી તપાસ કરી રહેલી બિહારની પટણા પોલીસને અત્યાર સુધીમાં ઘણા મહત્વના કડીઓ મળી છે. ખાસ તપાસ ટીકડી એ શોધવાનો પ્રયાસ કરી રહી છે જે મુંબઈ પોલીસ પડદો પાડી દેવા માંગે છે. ખાસ તપાસ ટૂકડીને ખબર પડી ગઈ છે કે પૂર્વ અંગત મદદનીશ દીશાના મૃત્યુ અંગેની સત્ય વિગતોની સુશાંતને જાણ હતી. મૃત્યુ પહેલા દિશા...
કેળાની ખેતીમાંથી નિકળતા થડમાં સ્કોચ એવોર્ડ કેમ મળ્યો ?
નર્મદા જિલ્લો એક આદિવાસી જિલ્લો છે અને લગભગ 44% વિસ્તાર ખેતીલાયક અને દરેક વિસ્તારમાં જંગલોવાળો છે, અને લગભગ 46% વિસ્તાર ખેતીલાયક પિયત છે. તે નીતિ યોગ દ્વારા ઓળખાતો એક જિલ્લો છે. જિલ્લાની ભૌગોલિક સ્થિતિએ મોટા ઔદ્યોગિક વિકાસને મંજૂરી આપી નથી કૃષિ એ આવકનો મોટો સ્રોત છે. કેળા મુખ્ય બાગાયતી પાક છે, તેમાં 9,100 હેક્ટર વાવેતર વિસ્તાર છે. કેળાના પાકના છોડન...
નાગ પંચમીના દિવસે સાપને મારી નાંખ્યો તો, નાગણે બે દિવસમાં 26 લોકોને ડં...
ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લાના ચિલબીલા ગામમાં નાગ પંચમીના દિવસે નાગની હત્યા કરી દેવાઈ હતી. આ વાતનો બદલો લેવા માટે નાગણ વિફરી હતી. 2 દિવસમાં, નાગણે 26 લોકોને ડંખ માર્યા છે. જેમાં ઝેરના કારણે એકનું મોત નીપજ્યું છે. સર્પના આ આતંકથી ગામમાં હંગામો મચી ગયો છે. ભારતમાં ચાલી આવતી માન્યતાને અહીં પૂસ્ટી મળી છે કે, નાગણ વેર લે છે. ગ્રામજનોએ જણાવ્યું કે નાગને ...

English