ગૌચરની જમીન પર દબાણ
કાંકરેજ તાલુકાના રતનગઢ ગ્રામ પંચાયતના સરપંચ અને બીજા અનેક લોકોએ ગૌચરની જમીન ઉપર તેમજ તળાવમાં દબાણ કરી દીધું છે. તાલુકા પંચાયત દ્વારા દરેક ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીને નોટિસો ફટકારવામાં આવી છે પણ તે માત્ર કાગળ પર બતાવવા માટે જ કાર્યવાહી કરવામાં આવી છે. દબાણ દૂર કરવામા આવે તો પશુઓ માટે ખરાબો ખૂલ્લો થાય અને માલધારીઓના માટે સાર્વજનિક રીતે જમીન ખૂલ્...
આંદોલન કરતાં નોકરીમાંથી દૂર કર્યા
પાટણ યુનીવર્સીટીમાં બાંધકામ વિભાગમાં બે વર્ષથી કોન્ટ્રાકટ મારફતે નોકરી કરતા ઇલેક્ટ્રિશિયનને કુલપતિ દ્વારા કોઈ પણ વાંક ગુના વિના ફરજ પરથી હાંકી કાઢયા હતા. તેમણે સામુહિક આત્મહત્યા કરવાની ચીમકી આપી છે. સાત દિવસમાં નિરાકરણ નહિ આવે તો યુનીવર્સીટીના કોઈપણ ખૂણામાં કે કુલપતિની ચેમ્બરમાં કે જાહેરમાંઆત્મવિલોપન કરશે. પોલીસે ઇલેક્ટ્રિશિયન સહીત ૫ ઈસમોની અટકાયત ...
માણસામાં વરસાદથી ખેડૂતોમાં આનંદ
માણસા પંથકમાં ૨૩ દિવસ પછી ૪ ઇંચ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. ૨૧ હજાર હેક્ટરમાં વાવણી કર્યા પછી વરસાદ નહીં આવતાં પાક સુકાવા લાગ્યો હતો. ગયા ચોમાસાની સિઝનમાં ૧૫ ઓગસ્ટ ૨૦૧૭ સુધીમાં જિલ્લામાં સૌથી વધુ 26 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. પ્રથમ બે કલાકમાં બે ઇંચ વરસાદ થયો હતો. તે પછી બપોરે 12 વાગ્યા સુધીમાં કુલ ૪ ઇંચ વરસાદ પડતા ખેડૂતોમાં આનં...
મુળ બિહારી મહંત ચરસ-ગાંજા સાથે પકડાયા
મહેસાણાના અંબાજી મંદિરનાં મહંત રામકિશોરદાસ મહારાજ ચરસ-ગાંજાનાં જથ્થા સાથે ઝડપાયા હતા. પોલીસે મહંતને વેચાણ કરવા આવેલ હિમાચલ પ્રદેશનાં દંપતિ અને પુત્ર પાસેથી રૂપિયા ૮૦ હજારનાં ચરસ-ગાંજાનો જથ્થો કબજે કરીને ચારેયની ધરપકડ કરી હતી. હિમાચલ પ્રદેશનાં પાસીંગની એક ક્રેટા કારમાં ત્રણ ઈસમો પ્રેમસિંહ કલ્યાણસિંહ ચૌહાણ, તેની પત્ની દુર્ગાપુરી અને તેનો પુત્ર અશ્વિન...
રૂા. ૨૦૦માં ઇન્જેક્શન અને રૂા. ૨૦૦૦માં એક ગ્રામ પાઉડરની પડીકીનું વેચાણ...
સયાજીગંજમાં ગોળીઓ-બિસ્કીટ સહિત પરચુરણ સામાનની દુકાન ધરાવતી અને તાંદલજા વિસ્તારમાં મરીયમ પાર્કમાં રહેતી નસીમ નજીરભાઇ પટેલ નામની મહિલા યુવાનોને નશીલા ઇન્જક્શન તથા માદક પાઉડરનું વેચાણ કરતી એક મહિલાની પોલીસે ધરપકડ કરી પેન્ટોઝોસીન ઇન્જેક્શન તથા મેથામ્ફેટામાઇન પાઉડરના જથ્થો પકડી પાડ્પોયો હતો. રૂ. બસોમાં ઇન્જેક્શન તથા બે હજારમાં એક ગ્રામ પાઉડરની પડીકીનું ...
ઉપવાસ આંદોલન માટે પોસ્ટ વોર
25 ઓગસ્ટના ઉપવાસ આંદોલનને લઇ નિકોલ વસ્ત્રાલ રાણીપ તેમ જ અમદાવાદ ની પાટીદાર સોસાયટીની અંદર ઠેકઠેકાણે ઉપવાસ આંદોલનને લઇ બેનર લગાવવામાં આવ્યા તેમ જ પત્રિકાઓનું વિતરણ કરી લોકો સુધી મેસેજ પહોંચાડવાનો પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા અનોખો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
700 કાર્યકરો સાથે હાર્દિક પટેલની અટકાયત, પત્ર જાહેર કર્યો
હાર્દિક પટેલની ધરપકડ કરી લઈને તેમના નિવાસ સ્થાને પોલીસ પહેરો મુકી દેવામાં આવ્યો છે. આજના ઉપવાસ ને રોકવા માટે અત્યાર સુધી 700 લોકોની અટકાયત કે ધરપકડ કરવામાં આવી છે.જેમાં નિકોલ અને વસ્ત્રાલમાંથી 58 લોકો,રાજકોટ થી અમદાવાદ આવતા 26 લોકોની ચોટીલામાં ધરપકડ અને મારા નિવાસ સ્થાન પર મારા સહીત 59 લોકોને નજરકેદ કરવામાં આવ્યા છે.200 થી વધુ પોલીસ મારા નિવાસ સ્થા...
52 દારૂની દુકાન પણ દરોડા 12 પર જ કેમ પડ્યા ?
ગુજરાતમાં કાયદેસર દારૂ વેચતી હોય એવી 52 દુકાનો છે. તે તમામ પર દરોડો પાડી શકાય તેમ હોવા છતાં માત્ર 12 દુકિનો - લીકર શોપ - પર GSTના દરોડા પાડીને રહસ્યા ઊભું કર્યું છે. બીજી દારૂની દુકાનો પર જો દરોડો પાડવામાં આવ્યો હોત તો રૂ.100 કરોડ જેવી વેરા ચોરી પકડી શકાઈ હોત એવું વેચાણ વેરાના નિવૃત્ત અધિકારીઓ માની રહ્યાં છે. ગુજરાતમાં દારુ વેચતી કાયદેસર 12 દુકા...
વડોદરા કલેક્ટર કચેરી પાસે કોણ સળગી ઉઠ્યું તેનું રહસ્ય
વડોરા જિલ્લા કલેક્ટર કચેરી પાસે 14 ઓગસ્ટ 2018ને ગુરુવારે સાંજે એક વ્યક્તિ સળગી ઉઠ્યો હતો. સળગી ઉઠેલી વ્યક્તિ કોણ હતી? કેવી રીતે સળગ્યો? વગેરે સવાલો વચ્ચે રહસ્યના વમળો સર્જાય છે. જમવાનું આપે તો તે જમતો હતો. છેલ્લા કેટલાંક સમયથી આ વ્યક્તિ દયનીય હાલતમાં ફૂટપાથ ઉપર દિવસો પસાર કરતો હતો. લોકોએ આગ બુઝાવીને એમ્યુલન્સ બોલાવીને હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. ક...
સંસ્કૃતના પ્રાધ્યાપકને રાષ્ટ્રપતિ એવોર્ડ
ભારતના રાષ્ટ્રપતિ દ્વારા સ્વતંત્રતા દિન નિમિત્તે 2018 ના વર્ષ માટે સંસ્કૃત ભાષામાં સશોધન કાર્યો કરનાર 15 વિદ્વાનોને સમ્માન પ્રમાણપત્ર (સર્ટીફીકેટ ઓફ ઑનર) એનાયત કરવામાં આવ્યા હતા. આ વિદ્વાનોમાં ગુજરાત યુનિવર્સિટીના ભાષા-સાહિત્ય ભવનના પૂર્વ ડાયરેક્ટર અને સંસ્કૃત-વિભાગના અધ્યક્ષ પ્રૉફે. ડૉ. વસંતકુમાર મ. ભટ્ટને પણ આ રાષ્ટ્રીય પુરસ્કાર માટે પસંદ કરવામાં...
ધોરાજી પ્રદુષણમાં હાર્દિકની ઘરપકડ કેમ કરી ?
ધોરાજી ની જીવાદોરી સમાન ભાદર નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતા ભાદર નદીનું પાણી ના પીવા લાયક છે ના ખેતી લાયક.આજે ધોરાજી ઉપલેટા ના જનપ્રતિનિધિ દ્વારા આયોજિત ભાદર બચાવો અભિયાન અંતર્ગત એક જનસભાને સંબોધન કર્યું.સૌરાષ્ટ્ર વિસ્તારમાં પીવાના પાણી અને સિંચાયીના પાણી ની અછત છે.સરકારે કરોડના ખર્ચે ધોરાજી,કુતિયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પીવાના શુદ્ધ...
સેવાદળનું ધ્વજવંદન
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ દ્વારા સ્વતંત્રતા દિવસની 72માં વર્ષની ઉજવણી પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણમાં પ્રદેશ પ્રમુખ અમીતભાઈ ચાવડાના વરદહસ્તે ધ્વજવંદન રાષ્ટ્રીય ત્રિરંગાને સલામી આપી કરેલ છે.
આ રાષ્ટ્રીય પર્વમાં પ્રદેશ કોંગ્રેસ સેવાદળના મુખ્ય સંગઠકશ્રી મંગલસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસ સેવાદળના સૌનિકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાષ્ટ્ર...
ભાનુભાઈનું મોત વટાવી ખાતી ગુજરાત સરકાર, એક પણ ખાતરીનો અમલ કર્યો નહીં
પાટણ જિલ્લામાં દુદખા ગામના દલિતોની જમીન મુદ્દે આત્મવિલોપન કરનાર ભાનુભાઈ મકવાણાના પરિવારની ગુજરાતની રૂપાણી સરકારે માંગણી સ્વિકારવાની ખાતરી આપી હતી જેમાં એક પણ ખાતરી સરકારે છ મહિનાથી પૂરી કરી નથી. તેથી 16 ઓગસ્ટે ગાંધીનગર સચિવાલય સામે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની આગેવાનીમાં દેખાવો કર્યા હતા. અને રેલી કરી હતી. જેમાં ન્યાય આપવા માંગણી કરવામાં આવી હતી. ધ...
મોદી સરકારમાં ખેડૂતોને રૂ.10 હજાર કરોડની ખોટ મગફળીમાં ગઈ, રૂપાણી સરકાર...
વિશ્વમાં મગફળી પેદા કરનારો ભારત બીજા નંબરનો દેશ છે અને મગફળીના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાત પ્રથમ રાજ્ય છે. દેશની 50 ટકા મગફળી સૌરાષ્ટ્રના ખેડૂતો પેદા કરી રહ્યાં છે. સમગ્ર દેશમાં મગફળીનું કૂલ ઉત્પાદન 2013-14માં રૂ.34343.93 કરોડ હતું જેમાં ગુજરાતમાં રૂ.18003.72 કરોડ હતું. એટલે કે દેશની કૂલ મગફળી થઈ હતી, તેની અડધી માત્ર ગુજરાતમાં થઈ હતી. 2011-12માં ગુજર...

English