Friday, August 7, 2026

સરકાર ભાડેથી વાહનો લઈને પ્રજાના રૂ.400 કરોડ ફૂંકી મારતી હોવાનું અનુમાન...

It is estimated that Guj Govt is spending Rs 400 crore on renting vehicles ગાંધીનગર, 14 એપ્રિલ 2021 ગુજરાત સરકારે પોતાના વાહનો ખરીદવાની જગ્યાએ ભાડેથી લેવામાં અધિકારઓ પસંદ કરી રહ્યા છે. વાહનોનું ભાડું વધારે ચૂકવી દેવાળુ ફૂંકે છે. આઉટસોર્સિંગમાં સરકારના 42 વિભાગો રૂપિયા 400થી 500 કરોડ ખર્ચતા હોવાનો અંદાજ આરોગ્ય વિભાગના ખર્ચ પરથી મૂકવામાં આવે છે. ...

દેશનું ભૂમિ અભિયાન – રાસાયણીક ખાતરના સ્થાને નવું શોધાયેલું બેક્ટ...

ભૂમિ સુપોષણ દ્વારા પ્રકૃતિના સંતુલન અભિયાર શરૂ, ગુજરાતના રાજ્યપાલે શરૂ કરેલા ભૂમિ અભિયાનમાં રાસાયણીક ખાતરના સ્થાને નવું શોધાયેલું બેક્ટેરિયા કલ્ચર ગોપાલભાઈ દેશમાં મફત આપશે ગાંધીનગર, 14 એપ્રિલ 2021 ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભૂમિ સુપોષણ અને સંરક્ષણ માટે આખા દેશમાં જન અભિયાનનો ગુજરાતમાં રાજભવન ખાતેથી ભારંભ કરાવેલો છે. જેમાં  ખેડૂતોને માટ...

10 લાખ ખેડૂતોની કમાણી ડિઝલમાં સમાણી

farmers' , diesel prices , Gujarat ગાંધીનગર, 13 એપ્રિલ 2021 ગુજરાતમાં 20 લાખ હેક્ટર વિસ્તારમાં કૃષિ પાકને પાણી આપવા માટે કૂવા છે. ગુજરાતમાં 58 લાખ ખેડૂતોમાંથી 10 લાખ ખેડૂતો સિંચાઈ માટે ડીઝલ કે કૃડ ઓઈલ વાપરીને ખેતી કરતા હોવાનો અંદાજ છે. સરેરાશ એક મધ્યમ ખેડૂતની પાસે 2 હેક્ટર જમીન હોય છે. તે હિસાબે 10 લાખ ખેડૂતોની આસપાસ કૂવાથી સિંચાઈ કરીને પોતાન...

ધારાસભ્યો અને સાંસદો ફરિયાદી ન બને, 50 હજાર કોરોનાના ટેસ્ટ વધારીને રોજ...

ગાંધીનગર, 13 એપ્રિલ 2021 ગુજરાતમાં અગાઉ દૈનિક 300 કેસને બદલે અત્યારે 6 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાઈ રહ્યાં છે. કોરોનાની બીજી લહેરમાં લૉકડાઉન નથી પરંતુ કેસોની સંખ્યા વધી રહી છે. ભાજપના સાંસદ અને પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે અને કોંગ્રેસના નેતાઓએ સરકાર પર નિષ્ફળતાના પ્રહારો કરતાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કર્મચારીઓને કહ્યું કે, ચૂંટાયેલા પ્રત...

જાહેરાતો મોટી પણ રૂપાણી અને મોદીના મત વિસ્તારમાં આખી કોરોના ટ્રેન એક વ...

રાજકોટ, 9 એપ્રિલ 2021 ગુજરાતમાં કોરોના દર્દીઓ એકાએક વધી જતા સરકારી અને ખાનગી બંને હોસ્પિટલમાં પથારી ખૂટી રહી છે. રાજકોટ શહેરમાં સિવિલ હોસ્પિટલની સામે 320 બેડના રેલવેના 20 કોચમાં તૈયાર કરવામાં આવેલા હતા. જે મોદી અને રૂપાણીના સંકલનના અભાવે એક વર્ષથી પડી રહ્યાં છે. બન્ને સરકારનો ગેરવહિવટનો નમૂનો મોદી અને રૂપાણીના મત વિસ્તાર રાજકોટમાં જોવા મળ્યો છે. ...

ગુજરાતમાં કોરોનમાં માસ્ક નહીં પહેરનારાને ઘરે ગધેડા મોકલવાનો હાસ્યાસ્પદ...

ગાંધીનગર, 9 એપ્રિલ 2021 ગુજરાતના અમરેલી જિલ્લામાં સાવરકુંડલાના જાંબાળ ગામમાં ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, જે લોકો કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરશે તેમને ત્યાં ગધેડા-ગદર્ભનું ટોળું મોકલવામાં આવશે. નિયમ ભંગ કરનારા લોકો પાસેથી 1000 રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવશે. ગ્રામ પંચાયત દ્વારા ગામમાં ઢોલ વગાડીને આ પ્રકારની જાહેરાત કરવામાં ...

વિશ્વ વારસાના શહેરના હેરીટેઝ લૂકના નવા કાલુપુર રેલ મથકમાં અનેક પ્રોજેક...

અમદાવાદ, 9 એપ્રિલ 2021 વર્લ્ડ હેરિટેજ અમદાવાદ શહેરના કાલુપુર રેલવે સ્ટેશનને રૂ.30 કરોડના ખર્ચે હેરિટેજ લૂક આપવાની કામગીરી 2 વર્ષ ચાલ્યા બાદ હવે હેરીટેજ લૂકનું કામ પૂરું થયું છે. મોદી ઉદઘાટન માટે આવે તેની રાહ જોવામાં આવી રહી છે. એલઇડી થીમ આધારિત લાઇટિંગથી સમગ્ર રેલવે સ્ટેશન રોશનીથી ઝળહળી રહ્યું છે. વાર-તહેવાર કે કોઇ પ્રસંગે જે પ્રકારનું લાઇટિંગ ...

મોદી અને રૂપાણીએ 9 હજાર કરોડના પ્લેન લીધા, પણ પ્રજાના વિમાનો બંધ કરી દ...

ગાંધીનગર, 9 એપ્રિલ 2021 મોદીએ વિમાન સેવાનુ નેટવર્ક વધે તે માટે મોટા ઉપાડે ‘ઉડાન યોજના’ શરૂ કરી હતી તે બંધ થવા લાગી છે. 1 વર્ષથી ગુજરાતમાં શરૂ કરાયેલી 19માંથી 4 ફ્લાઇટ સર્વિસ બંધ કરવામાં આવી છે. મોદી અને રૂપાણીની હવાઈ વાતોને મોટો ફટકો પડ્યો છે. 2001થી છેલ્લા 20 વર્ષથી વિમાન સેવા આખા ગુજરાતના શહેરો અને પ્રવાસન સ્થળો માટે વિમાનો શરૂ કરવાની દર વર્ષે 6...

અમદાવાદમાં 50 ટકા લોકોએ કોરાનાના કારણે લોન લીધી, વ્યાજનું ચક્કર

અમદાવાદ, 9 એપ્રિલ 2021 અમદાવાદમાં 32 ટકા લોકોએ વ્યાજે પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે લોન લીધી છે, જ્યારે લોન માટેની 32 ટકા અરજીઓ રેફ્રિજરેટર, વોશિંગ મશીન વગેરે જેવી ઘરેલુ ચીજવસ્તુઓની ખરીદી માટે કરવામાં આવી હતી. 12 ટકા ઋણ ધારકોએ 2-વ્હીલર અથવા 4-વ્હીલર વાહન ખરીદવા માટે પર્સનલ લોન લીધી હતી. એક વર્ષ પહેલાં દેશભરમાં લોકડાઉન આવ્યું ત્યારથી ઋણ ધારકોના સ...

સુઝુકી મોટરના ગુજરાતના પ્લાન્ટના ત્રીજા યુનિટમાં ઉત્પાદન શરૂ થતાં 7.5 ...

મુંબઇ, 9 એપ્રિલ 2021 અગ્રણી જાપાનીઝ ઓટો કંપની સુઝુકી મોટર કોર્પોરેશને પોતાની 100 ટકા હિસ્સેદારીવાળી સબસિડીયરી સુઝુકી મોટર ગુરાત પ્રાઇવેટ લિમિટેડ (SMG)એ અમદાવાદ સ્થિત પોતાના મેન્યુફેક્ચરિંગ ફેસેલિટી સેન્ટ્રના ત્રીજા યુનિટમાં ઉત્પાદનની કામગીરી શરૂ કરી દીધી છે. મારુતિ સુઝુકી ઇન્ડિયાએ આજે શુક્રવારે આ માહિતી આપી છે. કંપનીએ એક રેગ્યુલેટરી ફાઇલિંગમા...

મુકેશ અંબાણી અને અનિલ અંબાણી સહિત 11 લોકોને 25 કરોડનો દંડ

મુંબઇ, 9 એપ્રિલ 2021 ભારતીય બજાર નિયામક સેબીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી, તેમના નાના ભાઇ અનિલ અંબાણી અને તેમની પત્નીઓ નીતા અંબાણી તેમજ ટીના અંબાણીને 25 કરોડ રૂપિયાની પેનલ્ટી ફટકારી છે. આ પેન્ટલી ટેક ઓવરના નિયોમનું પાલન ન કરવાના મામલે લગભગ 11 વર્ષ જૂના કેસમાં દંડ ફટકાર્યો છે. આ કેસમાં સેબીએ ઘણા લોકોને દંડ ફટકાર્યો છે. તેમાં કોકિ...

આંધ્ર પ્રદેશ, દિલ્હી અને મુંબઇના સ્પેક્ટ્રમ, ભારતી એરટેલે જિયોને 1497 ...

અમદાવાદ, 9 એપ્રિલ 2021 રિલાયન્સ જિયોએ આંધ્ર પ્રદેશ, દિલ્હી અને મુંબઇ વર્તુળોમાં 800 મેગાહર્ટઝ બેન્ડમાં કેટલાક સ્પેક્ટ્રમ ખરીદવા માટે ભારતી એરટેલ સાથે જોડાણ કર્યું છે. આ સોદાની કિંમત આશરે 1,497 કરોડ રૂપિયા છે. નિવેદન અનુસાર રિલાયન્સ જિયો આંધ્ર પ્રદેશ, દિલ્હી અને મુંબઇમાં 800 મેગાહર્ટઝ બેન્ડમાં વધારાના સ્પેક્ટ્રમનો ઉપયોગ કરીને તેના ગ્રાહકોને વધુ સાર...

મેક્રોટેક ડેલવપર્સએ 14 એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી 740 કરોડ રૂપિયા લીધા

Macrotech Developers collected Rs 740 crore from 14 anchor investors મુંબઈ, 9 એપ્રિલ 2021 જમીન મિલકતના વિકાસ કારોબાર સંબંધિત મેક્રોટેક ડેવલપર્સ લિમિટેડ (અગાઉ લોધા ડેવલપર્સ)એ આઈપીઓ આવવાથી પહેલા જ એન્કર ઈન્વેસ્ટરોસથી 740 કરોડ રૂપિયા એકઠા કર્યા છે. કંપનીનો આઈપીઓ આજે એટલે કે બુધવારે માર્કેટમા હિટ થઈ જશે. આમાં રોકાણકારો આગામી શુક્રવાર સુધી બીડ લગાવી...

માણસ જેવા ચહેરા ધરાવતાં 25 પ્રાણીઓનો અવતાર, માછલી, બકરી, કરોડીયા, બાઈબ...

What were the incarnations of 25 animals with human-like faces, fish, goats, spiders, biblical monsters? 9 એપ્રિલ 2021 માણસ પહેલા પશુના અવતારમાં હતો. મત્સ્ય અને વરાહ અવતાર થઈ ગયા. ભારતમાં 3 ઘટના એવી છે કે માણસનું માથું કપાઈ જતાં તેના ઉપર બકરી અને હાથીના માથા બેસાડી દેવામાં આવતાં હતા. હવે જારનવરોમાં માણસના ચહેરા આવવા લાગ્યા છે. સ્પાઈટડર ...

મગફળીમાં ઝેરી ફૂગ નિકળતાં વિદેશથી માલ રિઝેક્ટ થાય છે અને પેઢી ઊઠી જાય ...

Due to poisoning in groundnut, rejection of Gujarat abroad, many traders tied business ગાંધીનગર, 9 એપ્રિલ 2021 એસ્પરજીલસ ફૂગથી ગુજરાતની મગફળીના દાણામાં અફ્લાટોક્સિન નામનું ઝેર ખતરો બની ગયું છે. સૌરાષ્ટ્રના ખેડૂતો તેના ખેતરમાંથી માલ બહાર કાઢે ત્યારે 1 ટકા સુધીના દાણામાં એવું ઝેર હોવા મળે છે. જ્યારે વેપારીઓ મગફળીના દાણાની નિકાસ કરે છે ત્યારે તે...