Monday, August 4, 2025

લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ સામે ખુલ્લો મોરચો

લીંબડી વિધાનસભામાં ભાજપ સામે પટકારો લીંબડી, 21 જૂલાઈ 2020 લીંબડી વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય સોમા ગાંડા કોળી પટેલે રાજીનામું આપીને ભાજપ સાથે શોદાબાજી કરીને પક્ષાંતર કર્યા બાદ તેને આશા હતી કે ટિકિટ મળશે. ભાજપ તેમને ટિકિટ નહી આપે. તેમને ખાતરી આપી હતી તે નેતા હવે ભાજપમાં રહ્યાં નથી. અહીં ભાજપના પૂર્વ પ્રધાન કિરીટસિંહનું ભાજપે ટિકિટ આપ...

5 ઓગસ્ટે અયોધ્યામાં મોદીના હાથે રામ મંદિરનું ભૂમિ પૂજન

અયોધ્યામાં રામ મંદિરના માટે ભૂમિ પૂજન 5 ઓગસ્ટે થશે. રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર ટ્રસ્ટની તરફથી વડાપ્રધાન મોદીને 3 અને 5 ઓગસ્ટની તારીખ આપવામાં આવી હતી. આખરી નિર્ણય પીએમઓ કરવાનું હતું. પીએમઓએ 5 ઓગસ્ટને નક્કી કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વડાપ્રધાન મોદી આ ભૂમિ પૂજનમાં જોડાશે. પોતાના હાથે પાયાનો પત્થર મુકશે. શનિવારે મંદિર ટ્રસ્ટની બેઠકમાં આ કાર્યક્રમ...

2013ની પૂર હોનારતમાં તૂટી ગયેલા ભગવાન કેદારનાથ ધામમાં શંકરાચાર્યની સમા...

લોકડાઉનને કારણે ભગવાન કેદારનાથ ધામમાં મૌન છે. પરંતુ તે દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રોડ હેડ નીતિન ગડકરી દ્વારા રચિત સ્વપ્ન પ્રોજેક્ટ આકાર લેવાનું શરૂ કર્યું છે. ભારે બરફવર્ષા પછી પુનર્નિર્માણનું કામ અટક્યું હતું. લગભગ ત્રણ વર્ષ પહેલાં, 20 ઓક્ટોબર 2017 ના રોજ, વડા પ્રધાન મોદીએ ધામમાં 700 કરોડ રૂપિયાની પાંચ યોજનાઓના પુનર્નિર્માણ માટે શિલાન્...

હું સાધુ તરીકે જીવ્યો નથી, પણ સાધુ તરીકે મરવું ગમશે, નગીનદાસ સંઘવી લેખ...

અમદાવાદ, 13 જૂલાઈ 2020 કટાર લેખક નગીનદાસ સંઘવીનું સુરત હોસ્પિટલમાં સારવાર દરમિયાન 100 વર્ષની ઉંમરે નગિનદાસનું નિધન થયું છે. ત્રણ દાયકા કરતાં વધુ સમય અધ્યાપન અને છેલ્લાં પચાસ વર્ષથી 100 વર્ષની ઉંમરે કટારલેખન કરતાં હતા. 26મી જાન્યુઆરીએ 99 વર્ષની વયે શિક્ષણ અને પત્રકારત્વ માટે પદ્મશ્રી આપીને સન્માનિત કરાયા હતા. મોટા ભાગનું જીવન મુંબઇ ખાતે પસાર કરના...

સ્વામિનારાયણ મંદિરમાં ચાલતાં ગોરખધંધા, મંદિરને તાળા મારી દેવા જોઈએ ?

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં અનેક વખત સેક્સ રેકેટ બહાર આવતાં મંદિર બંધ કરી દેવાનો સમય અમદાવાદ, 1 જૂલાઈ 2020 વડતાળ સ્વામિનારાયણ મંદિર ફરી એકવાર વિવાદમાં છે. વડતાલ સ્વામિનારાયણ મંદિરના સાધુ ભક્તિ કિશોર સ્વામી સાધુ મોબાઈલ ફોનમાં ખાનગી સંદેશાઓ જાહેર થયા છે. એક મહિલા સાથે બીભત્સ વાતચીત કરી હતી. તેના સ્ક્રીન શોટ જાહેર થયા છે.  વડતાલ સ્વામિનારાયણ મંદ...

અમદાવાદની રથયાત્રા ન કાઢવા જગન્નાથ મંદિરનું સરકારે આ જમીન કૌભાંડમાં ના...

જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસએ કહ્યું કે, આ વર્ષે હું તમને ભગવાનના દર્શન ન કરાવી શક્યો. હવે મારું જીવતર જ નિરર્થક છે, જેને અમારું દુર્ભાગ્ય માનીએ છીએ. મહંતે આરોપ મૂકતાં કહ્યું કે, જગન્નાથજીની મંગળા આરતી સુધી વિશ્વાસ અપાવ્યો હતો કે રથયાત્રા નીકળશે, પરંતુ છેલ્લા સમયે ખબર પડી કે અમે છેતરાયા છીએ. મેં એક ખોટા વ્યક્તિ પર વિશ્વાસ મૂક્યો તે સૌ ભક્તો અને અમ...

રામ સેતુ – આદમ બ્રિજની ઉપગ્રહની નવી તસવિરો સામે આવી

ભારત શ્રીલંકા વચ્ચે બનાવાયેલો 'રામસેતુ' વૈજ્ઞાનિકો અને આર્કિયોલોજિસ્ટની ટીમે સેટેલાઈટથી પ્રાપ્ત તસવીરો, સેતુ સ્થળ અને પથ્થરનો અભ્યાસ કરીને એવી વિગતો મળી છે કે આ બે દેશો વચ્ચે સમયાંતરે એક સેતુ જે પ્રાકૃતિક નહીં પરંતુ માનવ નિર્મિત હતો. અમેરિકામાં પ્રસારિત થયેલ સાયન્સ ચેનલે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર વીડિયો પણ શેર કર્યો છે. વ્હાઈટ ઓન અર્થમાં વૈજ્ઞાનિ...

પુરીમાં રથયાત્રા નિકળે તો અમદાવાદમાં કેમ ન નિકળે ? આ છે રાજ.

  https://youtu.be/TNxnq4muzNo અમદાવાદ, 24 જૂન 2020 અમદાવાદની રથયાત્રા ન થવા અંગે અવલોકન કરવામાં આવી રહ્યાં છે. તે અંગેની અનેક વિગતો બહાર આવી છે. જેનું વિશ્લેષણ કરતાં સ્પષ્ટ થાય છે કે જગન્નાથની જેમ અમદાવાદની રથયાત્રા પહેલા ન કાઢવાના મતમાં કેન્દ્ર સરકાર હતી. પછી દેશના હિન્દુ સંગઠનો એક થવા લાગતાં સરકાર પર દબાણ વધ્યું અને રથયાત્રા કાઢવા ...

હવે 2031માં સૂર્યગ્રહણ જોવા મળશે, 11 વર્ષ રાહ જોવી પડશે

21 જૂનના રોજ કંકણાવર્તી સૂર્યગ્રહણ ઉત્તર ભારતના રાજસ્થાન, હરિયાણા, ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં સૂર્ય વલયાકાર એટલે કે બંગડી જેવો દેખાયું. જયારે ગુજરાતમાં સૂર્ય 70% જેટલો ઢંકાયેલો જોવા મળેલો. આંશિક સૂર્યગ્રહણ સવારે ૧૦.૦૩ વાગ્યે શરૂ ૧૧.૪૨ વાગ્યા સુધી રહ્યું હતું.  તેમ ગુજકોસ્ટ દ્વારા જણાવાયુ છે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્...

જગન્નાથ પુરીની રથયાત્રા આ વર્ષે નહિ થાય: સુપ્રીમ કોર્ટ

દેશની સૌથી મોટી અને ઐતિહાસિક જગન્નાથ પુરીની રથયાત્રા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે.  રથયાત્રા પર રોક લગાવતા કોર્ટે એવી ટિપ્પણી કરી છે કે, જો આવા મહામારીના સમયમાં અમે રથયાત્રાની મંજૂરી આપીએ તો ભગવાન જગન્નાથ પણ અમને માફ નહીં કરે. રથયાત્રા પર રોક લગાવતા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ ટિપ્પણી કરી હતી કે, 'જો અમે રથયાત્રાને મંજૂરી આપીએ તો ભગવાન જગન્નાથ...

20મી જૂને પાવાગઢ મંદિર ખુલશે ?

દેશમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ હતું. લોકડાઉનના કારણે ધંધા-ઉદ્યોગ અને ફરવા લાયક સ્થળો અને ધાર્મિક સ્થળોને બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા હતા. લોકડાઉનના ત્રીજા તબક્કા બાદ રાજ્ય સરકાર દ્વારા ધંધા-રોજગારને ખોલવા માટે છૂટછાટ આપવામાં આવી છે, ત્યારબાદ લોકડાઉન 5માં કેન્દ્ર સરકાર દ્વારા 8 જૂનથી ...

મોરારી બાપુનો ભગવાન શ્રીકૃષ્ણ પર ટિપ્પણી કરતો જૂનો વિડિઓ વાયરલ થતા રોષ...

જામનગર, પ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુનાં એક નિવેદને ફરીથી વિવાદ ઉભો કર્યો છે, તેમને ભગવાન શ્રીકૃષ્ણ પરની વિવાદિત ટિપ્પણી કરતા ક્ષત્રિય અને આહિર સમાજ રોષે ભરાયો છે, જે મામલે કરણીસેના પણ હવે મેદાનમાં આવી છે. કરણીસેનાના કાર્યકર્તાઓએ જામનગર કલેક્ટરને આવેદનપત્ર આપીને માંગ કરી છે કે મોરારીબાપુ સામે કાર્યવાહી કરવામાં આવે, ખોટી વાતો ફેલાવવા બદલ તેમની સા...

કેન્દ્રએ 820 સાંસ્કૃતિક પુરાતત્ત્વીય પૂજાસ્થળ ખોલવાની મંજૂરી આપી

કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન રાજ્ય પ્રધાન પ્રહલાદ પટેલે જાહેરાત કરી હતી કે સંસ્કૃતિ મંત્રાલયે 820 સ્મારકો જે ભારતના પુરાતત્ત્વીય સર્વેક્ષણ હેઠળ છે તે ખોલવાની મંજૂરી આપી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ તમામ સ્મારકો MHA અને આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા તમામ પ્રોટોકોલોનું પાલન કરશે. https://twitter.com/prahladspatel/status/1269495094245093...

4 લાખ ગણપતી પંડાલ અને 600 રથયાત્રાનો ઉત્સવ બંધ રહેશે ?

અમદાવાદ, 26 મે 2020 અમદાવાદ સહિત ગુજરાતમાં રથયાત્રા અને ગણેશ ઉત્સવ આ વર્ષે કોરોનાના કારણે નહીં ઉજવાય એવા સંજોગો આકાર લઈ રહ્યાં છે. બન્ને ઉત્સવોમાં ભીડ ભેગી થતી હોવાથી કોરોના ચેપ લાગવાની પૂરી શક્યતા છે. તેથી ગુજરાત સરકારે તેના પર પ્રતિબંધ મૂકવો પડે એવી શક્યતાઓ ઊભી થઈ છે. મહારાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવ બંધ રાખવા સ્વૈચ્છીક રીતે જાહેર કરવામાં આવી રહ્યું ...

સોમનાથ કેટલી વખત ધ્વંશ થયું ? 70મો પ્રાણપ્રતિષ્ઠાદિન ઉજવાયો

શ્રી સોમનાથ મંદિરના 70માં પ્રાણપ્રતિષ્ઠાદિન નિમીતે સોશ્યલ ડિસ્ટન્સ સાથે  સોમનાથ મહાદેવની વિશેષ મહાપૂજા કરવામાં આવેલી. 11 મે 1951નારોજ સોમનાથ મંદિરના પ્રાણપ્રતિષ્ઠાદિન નિમિત્તે સોમનાથ મહાદેવની વિશેષ મહાપૂજા 11 મે 2020ના દિવસે કરવામાં આવેલી હતી. વિશ્વને કોરોનામુક્ત થાય, વિશ્વકલ્યાણની સોમનાથ મહાદેવને પ્રાર્થના કરવામાં આવેલી. સાંજના સોમનાથ મહાદેવને ...