અડધા અમદાવાદને કર્ફ્યુંમાંથી મુક્તિ કેમ આપી દેવાઈ ?
અમદાવાદ પોલીસ કમિશનરેટ વિસ્તારમાં નીચે અપવાદમાં જણાવેલ કામગીરીના હેતુ સિવાય કોઇપણ વ્યક્તિ જાહેર રોડ ઉપર પસાર થવા અને અવર - જવર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે , અમદાવાદ શહેર પોલીસ કમિશનરની હકુમત હેઠળનો સમગ્ર વિસ્તારમાં પ્રતિબંધ છે. આશિષ ભાટીયાએ ફરી એક વખત સુધારેલું જાહેરામું પ્રસિદ્ધ કર્યું છે.
પણ જેમને બહાર નિકળવાની પરવાનગી આપવામાં આવી છે ...
ભારતના વિજ્ઞાની ડો.કૃષ્ણાએ કોરોનાની રસી તૈયાર કરી દીધી, કોના પર ટ્રાયલ...
દુનિયાના અનેક દેશો કોરોનાની રસી શોધવા પ્રયોગો અને દાવા કરી રહ્યાં છે. ભારતના વિજ્ઞાનીએ આવી રસી શોધી કાઢી છે. હવે ભારત કોરોનાને હરાવી શકે એવી સ્થિતીમાં આવીને ઊભું છે. રસીના તમામ ટ્રાયલ પૂરા થઈ ગયા છે. થોડા સમયમાં જ સમગ્ર દુનિયાનો જીવ વચાવી શકે એવી રસી તૈયાર થઈ ચૂકી છે.
ભારતે આ રસીનું નામ કોરો-વેક નામ આપ્યું છે. ભારત બાયોટેક કંપનીના અધ્યક્ષ ડો.કૃષ...
VIDEO રૂપાણીએ કેમ તાકીદે બે કથાકાર સાથે વાત કરવી પડી ? શું કારણ ?
122ને કોરોના થયો. રૂપાણી હિંદુ કથાકારો પાસે દોડી ગયા અને મોબાઈલથી વાત કરી હતી. આ બન્ને કથાકારો ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા છે. અને ચૂંટણી સમયે પણ ભાજપને મદદ કરતાં આવ્યા છે. હવે કોરોનામાં વિજય રૂપાણીએ રમેશ ઓઝા અને મોરારી હરીયાણી સાથે વાત કરીને ફરી એક વખત સરકારી સાધું તરીકે માન્યતા આપી છે.
ગઈ રાતે 18 કેસ કોરોનાના બહાર આવ્યા બાદ સરકાર હચમચી ગઈ હતી અ...
ઘરના છાપરા પર 500 મેગાવોટ સૂર્ય ઉર્જા કોણે પેદા કરી ?
વીજ વપરાશ માટેની સોલાર રૂફટોપ સીસ્ટમનું સપ્લાઈ , ઈન્સ્ટોલેશન , કમીશનીંગની કામગીરી ગુજરાતમાં અત્યંત ઝડપીથી થઈ રહી છે. આ યોજના થકી તમામ એજન્સીઓ દ્વારા 500 મેગાવોટનાં લક્ષ્યાંકમાંથી 490 મેગાવોટ સોલાર સીસ્ટમ લગાવવા અંગેની ઓનલાઈન નોંધણી નવેમ્બર 2019થી માર્ચ 2020 એટલે કે માત્ર 4 માસમાં જ કરેલી છે .
આ લક્ષ્યાંક અન્વયે એક કંપનીને બીજી 570 કિલોવોટનાં લક્...
ગુજરાતમાં 1 લાખથી ઓછી કિંમતમાં વેન્ટીલેટર તૈયાર કરાયું
અમદાવાદ સિવીલ હોસ્પિટલની કોરોના કોવિડ હોસ્પિટલમાં વેન્ટીલેટરનો દર્દી પર સફળ પ્રયોગ કરાયો છે
ગુજરાતના રાજકોટની ગૌરવપૂર્ણ સિદ્ધિ
કંપની 1 હજાર વેન્ટીલેટર્સ રાજ્ય સરકારને વિનામૂલ્યે અપાશે
અમદાવાદ, 5 એપ્રિલ 2020
ગુજરાતમાં રાજકોટની ખાનગી કંપની જ્યોતિ CNC કંપનીના પરાક્રમસિંહ જાડેજાએ માત્ર 10 દિવસમાં જ તૈયાર કરેલા વેન્ટીલેટર ‘ધમણ-1’ની સફળતાનું નિ...
ગુજરાતમાં 4 દિવસમાં 66 લાખ કુટુંબોને મફત અનાજ અપાયું
ગાંધીનગર, 5 એપ્રિલ 2020
ગુજરાત રાજ્યમાં અંત્યોદય-પી.એચ.એચ રેશનકાર્ડ ધરાવતા 66 લાખ પરિવારોમાંથી 90 ટકાથી વધુ 59 લાખ પરિવારોએ 1 એપ્રિલથી 4 એપ્રિલ 2020ના ચાર દિવસમાં વિનામૂલ્યે અનાજ આપવામાં આવ્યું હતું. હવે, રેશનકાર્ડ ન ધરાવતા ગરીબ પરિવારોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરાશે.
વૃદ્ધો, નિ:સહાય અને એકલવાયું જીવન જીવતા વ્યકિતઓને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગ...
અમદાવાદમાં વેપારીઓ સહિતના 52 પ્રકારનો ધંધો કરનારાઓ બહાર નિકળી શકશે
આખું અમદાવાદ 5 એપ્રિલ 2020થી બંધ કરી દેવાયું છે. હવે મંજૂરી વગર કોઈ બહાર નિકળી નહીં શકે. જે નિકળશે તેમને પોલીસ પકડીને ગુના દાખલ કરશે. પોલીસે બહાર ન નિકળવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. તે હિસાબે કોણ બહાર નિકળી શકશે અને કોણ નહીં તે આ યાદી પરથી સ્પષ્ટ થાય છે.
અમદાવાદ પોલીસે સત્તાવાર જાહેરામું બહાર પાડીને આ વ્યવસાય કે સેવાના લોકોને બહાર નિકળવાની...
સરપંચ દાનુભાઈએ પત્નીના 9 લાખના ઘરેણાં ગીરવે મૂકી ગરીબોને અનાજ આપ્યું
ગુજરાતના દરેક ગામના ગરીબોની હાલત ખરાબ છે. તેમની પાસે ખાવા અનાજ નથી. તેથી ગામ લોકો મદદ કરી રહ્યાં છે. ખાવાના ફાંફાં પડી રહ્યા છે. રોજ મજૂરી કરીને ગુજરાત ચલાવતા પરિવારો મુશ્કેલી ઊભી થઈ છે. રાજનેતાઓ જીવનભર ભ્રષ્ટાચાર કરીને ઘર ભરે છે પણ આવા સમયે ગરીબોને ક્યારેય મદદ કરતાં નથી કે દાન કરતાં નથી. પણ એક સરપંચે ગાંધીનગર અને ગુજરાતના ઘણાં ભ્રષ્ટ નેતાઓએ એકઠા ક...
મોટી સંખ્યામાં દર્દીઓનું પરીક્ષણ કરવા માટે ક્યાં વૈજ્ઞાનિક તૈયારી કરવા...
કોવિડ-19ને પ્રતિક્રિયા માટે એક વિજ્ઞાન અને ટેકનોલોજી સશક્ત સમિતિની 19 માર્ચ 2020ના રોજ રચના કરવામાં આવી હતી. નીતિ આયોગના સભ્ય, પ્રોફેસર વિનોદ પૌલ અને ભારત સરકારના અગ્ર વૈજ્ઞાનિક સલાહકાર, પ્રોફેસર કે. વિજય રાઘવનની અધ્યક્ષતામાં નિમાયેલી આ સમિતિ વિજ્ઞાન એજન્સીઓ, વૈજ્ઞાનિકો, ઉદ્યોગો અને નિયામક સંગઠનો સાથે સંકલન માટે તેમજ Sars-Cov-2 વાયરસ અને કોવિડ-...
મોદીની મોબાઈલ ફોનની ટોર્ચની પ્રેરણા હાર્દીક પટેલ – જૂઓ વિડિયો
નવી દિલ્હી 03-04-2020
મોદીએ અગાઉ થાળી, શંખ વગાડવાની સલાહ આપી હતી. પણ હવે તેમણે મોબાઈલ ફોનના ટોર્ચ દ્વારા પ્રદાશ ફેલાવીને એક થવાનું કહ્યું છે. જે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ પોતાની જંગી જનસભામાં લોકોને પ્રતિજ્ઞા લેવડાવવા માટે મોટા પ્રમાણમાં ઉપયોગ કરતાં હતા. સભાના હજારો લોકો તેમને અનુસરતાં હતા. ગુજરાતમાં સૌથી મોટો પ્રયોગ હાર્દિક પટેલે કર્યો હતો. જે...
જાપાની પત્રકારોના બુલેટ ટ્રેનના અહેવાલો બાદ, ખેડૂતો જાપાનમાં GICA સામે...
જાપાનનો ભારતમાં સૌથી મોટો બાંધકામ પ્રોજેક્ટ નિષ્ફળ જઈ રહ્યો હોવાનું જણાતાં જાપાનના સ્વતંત્ર મીડિયાએ ગુજરાતમાં આવીને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અહેવાલો આપવાનું શરૂં કર્યું છે. જાપાનના બે છાપાઓએ અમદાવાદથી મુંબઈ સુદીના સંપૂર્ણ માર્ગ પર 4 દિવસ ગુજરાતમાં મુલાકાત એક મહિના પહેલા જાત માહિતી મેળવી હતી. તેના પગલે હવે ગુજરાતના ખેડૂતો જાપાનમાં જઈને ત્યાંની અદાલતમ...
કોરોનામાં બાળકો શાળા સાથે વિડિયોથી ભણવા માંગે છે પણ નેટની સ્પીડ કેન્દ્...
ગાંધીનગર, 3 એપ્રિલ 2020
શાળાઓ બંધ તો શું થયું, આ સરકારી શાળાના શિક્ષકોએ વોટ્સેપ પર ભણાવવાનું શરૂ કર્યું છે. મોટા ભાગના વિદ્યાર્થિઓ અને વાલીઓ વિડિયો દ્વારા પોતાના બાળકોને શાળા ભણાવે એવું ઈચ્છે છે, શાળા પણ એવું ઈચ્છે છે. પણ મોદી, રૂપાણી અને અંબાણી ઈન્ટરનેટની પૂરી કેબીપીએસ આપતા ન હોવાથી તેમ કરી ન શકતાં ભણતર બગડી રહ્યું છે. રાજનેતાઓને ઈન્ટરનેટની પૂર...
સૌથી સલમત કાર ટાટા નેક્શનના તમામ અકસ્માતમાં કોઈને ઈજા ન થઈ, બધા બચી ગ...
ટાટા નેક્સનની ટોયોટા ફોર્ચ્યુનર દેશની સલામત કાર સાથે ટકરાઈ, મોટા અકસ્માત બાદ પણ બધા મુસાફરો સલામત! કિંમતો ફક્ત 6.95 લાખથી શરૂ થાય છે
ટાટા મોટર્સ દ્વારા ભારતની સૌથી પહેલી સલામત કાર બનાવી અને ભારતમાં સૌથી વધુ વેચાયેલી કોમ્પેક્ટ એસયુવી નેક્સન છે. નેક્સન આજે ભારતમાં સૌથી વધુ વેચાયેલી કોમ્પેક્ટ એસયુવી છે. જેને દેશની પહેલી સલામત કાર જ નહીં પણ મેડ ઈન ઈ...
કોરોનાના 69 દર્દી સ્ટેબલ થઈ ગયા, સાજા થઈ રહ્યાં છે દર્દીઓ
1 એપ્રિલ 2020માં નવા આઠ પોઝેટીવ કેસ નોંધાયા છે. જે તમામે તમામ અમદાવાદના છે. જેમાં ચાંદખેડા, બોડકદેવ, રાયપુર, શાહપુર, કાલુપુર અને બાપુનગર વિસ્તારનો સમાવેશ થાય છે. આ સાથે ગુજરાતમાં કુલ 82 પોઝિટિવ કેસો નોંધાયા છે જેમાં અમદાવાદના ૩૧ સુરતના ૧૦, રાજકોટના ૧૦, ગાંધીનગરના ૧૧, વડોદરાના ૯, ભાવનગરના ૬, ગીર સોમનાથના બે અને કચ્છ, મહેસાણા, પોરબંદરના એક - એકનો સમા...
અમદાવાદમાં 18 હજાર પશુ અને 2 હજાર માનવ કુટુંબોને ખાવાનું અપાયું
અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર ફૂડપેકેટ્સ અને અનાજ-કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
૧ એપ્રિલ ૨૦૨૦ના રોજ અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૨૦૦૦ કુટુંબોને શાકભાજીનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંદાજે ૬ હજાર કિલોગ્રામ શાકભાજી જરૂરિયાતમંદ કુટુંબોને આપવામાં આવી છે. અસારવા, સાબરમતી અને મણિનગર વિસ્તારના વિવિધ કુટુંબોને આ શાકભાજીનું વિતરણ કરવામાં આવ્યું હ...
ગુજરાતી
English