ડ્રોનથી લોકોને શોધવાનું ઓછું કરાયું, માંડ 86 ગુનાઓ નોંધાયા
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે લૉકડાઉનના ત્રીજા તબક્કાનો રાજ્યમાં ચુસ્ત અમલ કરાશે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર રાજ્ય સરકારે તર્કબદ્ધ રીતે નીતિ બનાવી છે જેમાં નાગરિકો પણ અત્યાર સુધી આપેલ સહયોગ મુજબ સહયોગ આપે તે જરૂરી છે. જે નાગરિકો અન્ય રાજ્યમાંથી ગુજરાત આવ્યા છે તેઓ તેમના વતન જવા ઈચ્છતા ...
310 લોકોના મોત લોકડાઉનથી કઈ રીતે થયા, તે જાણો સનસની વિગતો
સિવિલ સોસાયટીના ટ્રેકર, અખબારો, ઓનલાઇન ન્યુઝ પોર્ટલો અને સોશિયલ મીડિયામાં ઉપલબ્ધ માહિતીના આધારે, કહે છે કે 30 એપ્રિલ સુધીમાં તમામ 310 મોત થયા છે. અકુદરતી બિન-કોવિડ મૃત્યુ મુખ્યત્વે લોકડાઉનને કારણે થાય છે. ભૂખમરો અને આર્થિક તકલીફ (દા.ત., ખેત પેદાશો વેચવામાં અસમર્થતા) ને લીધે 34 લોકો મૃત્યુ પામ્યા હતા; 20 થાકને લીધે (ઘરે ચાલવું, રેશન અથવા પૈસા માટે ...
રાજ્યભરમાં ડ્રોન ફુટેજના આધારે અત્યાર સુધીમાં લોકડાઉન ભંગના ૧૦,૩૯૧ ગુન...
રાજ્યમાં ૧.૧૫ લાખથી વધુ ગુનાઓ દાખલ કરાયા. રાજ્યભરમાં ડ્રોન ફુટેજના આધારે અત્યાર સુધીમાં લોકડાઉન ભંગના ૧૦,૩૯૧ ગુના નોંધીને ૨૦,૦૪૨ વ્યક્તિઓની ધરપકડ કરાઈ.
500 સોશિયલ એકાઉન્ટ પોલીસે બંધ કેમ કરાવી દીધા ?
રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યુ છે કે, લૉકડાઉન દરમિયાન જાહેર સ્થળોએ ભીડ થતી હોય છે અને સોશિયલ ડિસ્ટેન્સિંગનો ભંગ થતો હોવાના બનાવોની 100 નંબર પર મળેલા કોલને આધારે રાજ્યમાં 43 ગુના દાખલ કરાયા છે. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ગોધરા શહેરમાં આવેલી છૂટછાટો રદ કરવાનો નિર્ણય કર્યો છે અને તેના ચુસ્ત અમલ માટે SRPની એ...
કોરોનામાં 10 ટકા સાજા થયા, 151 મોતમાં 80 ટકા હોસ્પિટલમાં ભરતી સમયે ગંભ...
28 એપ્રિલ 2020
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે નવી દિલ્હીથી વિડીયો કોન્ફરન્સ યોજી હતી.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતે જે શ્રેણીબદ્ધ પગલાંઓ, આરોગ્યલક્ષી કાર્યવાહિ અને કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા લોકડાઉનના ચુસ્ત પાલન સહિતની કરેલી કામગીરીનું વિસ્તૃત વિવરણ આ વિડીયો કોન્ફરન્સમાં કર્યુ હતું. લોકડાઉનની ઘોષણા કરવાની અને ...
લોકડાઉનમાં પોલીસે લોકોને કૃરતાપૂર્વક માર્યા છે – PUCL
ભારતની અગ્રિમ માનવ અધિકાર સંગઠન, પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ (પીયુસીએલ) એ નિવેદનમાં માંગ કરી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાનોની સલાહ સાથે તુરંત કોવિડને પગલે સંપૂર્ણ લોકડાઉનને પાછું ફેરવવાનું વિચારવું જોઇએ. મર્યાદિત લોકડાઉન વિસ્તારો હોવા જોઈએ." લોકડાઉનને સંપૂર્ણ અથવા અંશત હટાવી શકાય તેવા પ્રદેશો અને વિસ્તારોને નિર્ધારિત કરવા મા...
નકલી નાયબ કલેકટર ગાંધીનગરના અડાલજથી ઝડપાયો
દસ દિવસોથી ડેપ્યુટી કલેકટર કક્ષાના અધિકારી અડાલજ વિસ્તારમાં ખાનગી કારમાં પેટ્રોલિંગ માટે ફરી રહ્યા છે તેવી માહિતીમળતાં અડાલજ પોલીસને શંકા ગઈ હતી અને આ ઈસમ અંગે શોધખોળ શરૂ કરી હતી. એ દરમિયાન માહિતી એકત્ર કરીને અડાલજપોલીસે ખોરજ ગામમાં આ ઈસમ સફેદ કારમાં ફરતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે કાર્યવાહી કરતાં પોલીસને ખોરજગામમાંથી જ પોતાને અધિકારી તરીકે બ...
વાહનો ડિટેઇન કરાશે, કારણ વગર ફરશો નહીં : પોલીસ વડા શિવાનંદ ઝા
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે સમગ્ર રાજ્યમાં લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરાવવા માટે અને સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે ત્યારે લોકોની બિનજરૂરી અવર-જવર ચલાવી લેવાશે નહીં. બિનજરૂરી ફરતા વાહનોને લોકડાઉનનો ભંગ ગણી ડીટેઈન કરાશે તેથી નાગરિકોએ કારણ વગર ફરવું નહીં. લોકડાઉન દરમિયાન આવશ્યક ચીજ વસ્તુઓની હેરાફેરી માટે ...
એક લાખ વાહનો પકડી લીધા, હવે કર્ફ્યું ક્યાંય નથી – શિવાનંદ ઝા
https://twitter.com/nirnaykapoor/status/1250431815245950976 ગાંધીનગર, 24 એપ્રિલ 2020 કોરોના વોરિયર્સ' ઉપર હુમલા કરનારા સામે 9 કિસ્સામાં કાર્યવાહી કરીને 26 લોકોને 'પાસા' હેઠળ રાજ્યની વિવિધ જેલોમાં મોકલી અપાયા હતા. જાહેરનામા ભંગ 23/04/2020થી આજ સુધીના કુલ 2361 કિસ્સા, ક્વૉરન્ટાઇન કરેલ વ્યક્તિઓ દ્વારા કાયદાભંગના ગુનાની સંખ્યા (IPC 269, 270...
પાલઘરને ભાજપે કોમી બનાવી દીધું પણ સાધુને મારનારા કોણ નિકળ્યા ?
ગૃહમંત્રીએ ખુદ પાલઘર લિંચિંગ કેસમાં 101 ધરપકડ કરાયેલા આરોપીઓની યાદી જાહેર કરી હતી. જેમાં હિંદુઓના નામ વધું છે. સુરત આવી રહેલાં સાધુઓને હિંદુઓના ગામના 200 લોકોએ માર માર્યો હતો. જેને કોમી હિંસા તરીકે ઉત્તર પ્રદેશના ભાજપના મુખ્ય પ્રધાન યોગી આદિત્યએ ટ્વીટ કર્યું હતું. ભાજપ સરકારના ગૃહ રાજ્ય પ્રધાન અમિત શાહે પણ દરમિયાનગીરી કરી હતી. ભાજપના ...
કોરોનાએ સરકારી સ્માર્ટ પ્રોજેક્ટ્સને મુર્ખ સાબિત કરી દીધા
દિલીપ પટેલ અમદાવાદ, 23 એપ્રિલ 2020 ગુજરાત સરકારના અબજો રૂપિયાના બનેલા અને લોકો પાસેથી ખરવો રૂપિયાની ફી લઈને અમલી બનેલા 3 વાહન પ્રોજેક્ટ કોરોનામાં ક્યાંય કામ આવ્યા નહીં. પ્રજાના પૈસા પડી ગયા અને પોલીસની મહેનત વધી ગઈ છે. આરટીઓનો હાઈ સીક્યુરીટી નંબર પ્રોજેક્ટ, સમાર્ટ ડ્રાઈવીંગ લાયસંસ અને સ્માર્ટ સિટી, વિશ્વાસ પ્રોજેક્ટ, સીસીટીવી પ્રોજેક્ટ જેવ...
લોકડાઉનમાં 80 હજાર લોકોને લોકઅપમાં પૂરી દેવાયા
21 દિવસમાં 51,368 ગુનાઓ પ્રથમ લોકડાઉનના પ્રારંભથી આજ 21 દિન સુધી એટલે કે, ૧૪ એપ્રિલ સુધીમાં ૫૧,૩૬૮ ગુન્હાઓ નોંધવામાં આવીને કુલ ૮૦,૦૧૦ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન આશરે ૯૬,૯૮૦ વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે. અત્યાર સુધી જાહેરનામાના ભંગ હેઠળ ૩૦૨૨, કવૉરન્ટાઈન ભંગ બદલ ૧૦૯૬ જ્યારે કુલ ૪૫૭૫ ગુનાઓ જેમાં ૬૩૬૮ લોકોની અટકાયત કરવામાં આવી છે વ...
પાકિસ્તાન દ્વારા ગુજરાતના લોકો પર ગોળીબાર કરી એકને ઘાયલ કર્યા
ભારત-પાકીસ્તાનની આંતરરાષ્ટ્રીય જળસીમા પર આઈએમબીએલ નજીક માછીમારી કરતી ઓખાની ઓમકાર બોટ પર પાકીસ્તાની એજન્સી દ્વારા ફાયરીંગ કરાતા બોટના ટંડેલ રામબોહરી રામધની અમાર ઘવાયા હતા. જખૌ મરીન પોલીસ મથકે જાણવા જોગ નોંધ કરીને ઓખા પોલીને જાણ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ જખૌના દરીયામાં આઈએમબીએલ નજીક ઓખાની ઓમકાર નામની બોટ ઉપર ફાયરીંગ કરવામા આવ્યુ હતુ. પાકી...
ગામના પીવાના પાણીના કૂવામાં દવા અને દારૂં કોણ ભેળવી ગયું ?
પીવાના પાણીના કૂવામાં અજાણ્યા શખ્સો દ્વારા દવાની બોટલ નાખી પાણી દૂષિત કરાયું
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામે પીવાના પાણીના કૂવામાં અજાણ્યા શખ્સો દ્વારા દવાની બોટલ સહિત દારૂની બોટલ નાખી પાણી દૂષિત કરતા પંચાયત દ્વારા ગ્રામજનોને ટેન્કર મારફતે પીવાનું પાણી પૂરું પડાયું લોક ડાઉન તેમજ જાહેર નામનો ભંગ કરાયો હતો. કૂવામાં કોઈક અજાણ્યા ઈસમ ...
રખડતાં ભટકતાં અનામી પાગલને નવ જીવન આપતી પોલીસ
અરવલ્લી જીલ્લાના માલપુરમાં ફૂટપાથ પરના ભિક્ષુક કે જે માનસિક બિમાર છે તેમને સારી રીતે નવડાવીને વાળ કપાવીને સ્વચ્છ કરવાનું કામ પોલીસે કર્યું છે. પીએસઆઈ એન.એમ.સોલંકી અને પોલીસ કર્મીઓએ કોરોનાને ધ્યાનમાં રાખીને આ વ્યક્તિનું જીવન સુધારવા પ્રયાસ કર્યો છે. ભૂખ અને તરસ વચ્ચે આ વયક્તિ જીવે છે. તેને પોતાનું નામ પણ ખ્યાલ નથી. અનામી માણસને પોલીસ સ્ટેશન લઇ આવ...

English