Wednesday, August 5, 2026

દલિતો પર અત્યાચાર કરવામાં અમદાવાદ અવ્વલ

ગુજરાતમાં ૨૦૧૯માં એટ્રોસિટીના ૧૫૦૦થી વધુ ગુના રાજ્યમાં જાતિ આધારિત હિંસાના પરિણામ સ્વરુપે નોંધાયા હતા. એટ્રોસિટીના આ કેસોમાં ૩૨ હત્યા, ૮૧ હુમલા અને ૯૭ બળાત્કારના ગુના નોંધાયા હતા. ગયા વર્ષે એટ્રોસિટીના સરેરાશ પાંચ કેસો દરરોજ નોંધાયા હતા. ૨૦૦૧ અને ૨૦૧૯ વચ્ચેના આંકડા સુચન કરે છે કે, ૨૦૧૮ સુધી કેસોમાં વધારો દર્શાવ્યો હતો જ્યારે ૨૦૧૯માં ૨૦૧૮ની સરખા...

દિલ્હી તોફાનમાં કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહના રાજીનામાનીં માંગણી

અમિત શાહના રાજીનામાની માંગ વચ્ચે લોકસભામાં ભાજપ અને આઈએનસી સાંસદો વચ્ચે ઘર્ષણ થનાર દિલ્હી હિંસાનો મુદ્દો સોમવારે (2 માર્ચ, 2020) સંસદમાં સામે આવ્યો હતો. વિપક્ષી સાંસદોએ ગૃહ પ્રધાન અમિત શાહના રાજીનામાની માંગ બંને ગૃહો (રાજ્યસભા અને લોકસભા) માં ઉઠાવી હતી. આ સમય દરમિયાન, તેમની પાસે પ્લેકાર્ડ હતા જેમાં 'અમિત શાહ રાજીનામું' લખેલું હતું. 'ન્યૂઝ એજન્સી પી...

રેલવેની ફરિયાદો ઓન લાઈન, પોલીસ સ્ટેશનની ફરિયાદો ઓન લાઈન ન કરી, કેમ ?

ગુજરાત રેલવે પોલીસ દ્વારા ‘સુરક્ષિત સફર’ - મોબાઈલ એપ્લિકેશન બની છે. જેમાં રેલવેમાં મુસાફરી કરતાં મુસાફરો ઓન લાઈન ફરિયાદ કરવાનું શરૂં કર્યું છે પણ ગુજરાતની ધરતી પર બનતાં ગુનો નોંધવા લોકો જાય છે ત્યારે તેની ફરિયાદ પોલીસ લેતી નથી. જે વ્યક્તિ ફરિયાદ નોંધવા માંગતા હોય તેમની ફરિયાદો પોલીસે લેવી કાયનૂની છે. છતાં લેવામાં આવતી નથી. તેથી ઓન લાઈન ફરિયાદ નોંધવ...

PAC 5 : 400 ટકા ઊંચા ભાવે કામનું કૌભાંડ, ભાજપ સરકારે નફ્ફટ જવાબો આપ્યા...

જાહેર હિસાબ સમિતિનો સ્ફોટક અહેવાલ, વાંચો ભાગ 5. દિલીપ પટેલ ગાંધીનગર, 29 ફેબ્રુઆરી 2020 જળસંપતિ પ્રભાગમાં ઠેકેદારની તરફેણમાં પૂર્વ લાયકાતની શરતો બદલવામાં આવી હતી. ઉક્ત ફકરામાં ઓડિટે નોંધ્યું હતું કે રૂ.૧૪.૯૦ લાખના અંદાજીત ખર્ચવાળી કુબા - ધ્રોળ ઉદવહન સિંચાઈ યોજના ઈજનેરી, ખરીદી અને બાંધકામ કરારના ત્રાહિત વ્યક્તિ દ્વારા નિરીક્ષણ માટે નિયુક્તિ અંગે...

જંતુનાશક દવાઓમાં 23 ટકા સુધી ભેળસેળના કારણે ખેડૂતો બરબાદ

ગાંધીનગર, 28 ફેબ્રુઆરી 2020 ગુજરાતમાં કૃષિ પાક પર છાંટવામાં આવતી જંતુનાશક દવાઓમાં વ્યાપક રીતે ભેળસેળ થઈ રહી છે. સમગ્ર દેશમાં પેસ્ટીસાઈઝમાં ભેળસેળ થતી હોય એવું ચોથા નંબરનું રાજ્ય ગુજરાત બની ગયું છે. દવા બાનાવતાં ઉત્પાદકોના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થઈ રહ્યું છે. પાંચ વર્ષમાં સૌથી વધું ભેળસેળ છેલ્લા વર્ષમાં પકડાતાં ખેડૂતોને કમાણી પર ભારે મોટી ...

નંદન ડેનિમના ચીરીપાલ વિદેશ ફરાર, 7ના મોત માટે કોણ જવાબદાર ?

ભીષણ આગની ઘટનામાં ૭ મજુરોના મૃત્યુ નીપજતા પોલીસ કાર્યવાહીથી બચવા માલિકો સંતાતા ફરે છે શહેરના નારોલમાં તાજેતરમાં જ ચીરીપાલ ગ્રુપની નંદન ડેનીમ કંપનીમાં લાગેલી ભીષણ આગમાં ૭ શ્રમિકોના મોત નીપજયા હતાં. સાત વ્યક્તિઓ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાંથી કંપનીના માલિકો હજુ હાથમાં આવ્યા નથી એવી પણ ચર્ચા થઈ રહી છે કે કંપનીના એમડી તથા સીઈઓ કોલક...

રૂપાણી સરકારનું રૂ.150 કરોડનું વિદ્યાર્થી ટેબલેટ કૌભાંડ

ગાંધીનગર, 27 ફેબ્રુઆરી 2020 કોંગ્રેસના ધારાસભ્યોએ ગુજરાત વિધાનસભામાં પૂછેલા ઢગલાબંધ વિગતોમાંથી એવી વિગતો બહાર આવી છે કે, 2020-21માં કોલેજના વિદ્યાર્થીઓ પાસેથી ટેબલેટ આપવા માટે રૂ.1 હજાર ઉઘરાવ્યા હતા. જેમાં હજું, 80 હજાર ટેબલેટ, 50 ટકા વિદ્યાર્થીઓને હજું સુધી રૂપાણીની નિષ્ફળ સરકારે ટેબલેટ આપ્યા નથી. લેનોવો ઈન્ડિયા કંપનીનું ટેબલેટના રૂ.6667 ચૂકવ્ય...

ભાજપને નાણાં આપનારી દીવાન કંપનીનું એક લાખ કરોડનું કૌભાંડ

ગુજરાતની ચૂંટણી પહેલાં સંખ્યાબંધ કંપનીઓમાં રૂ.૧,૧૬૦ કરોડની લોનની લહાણી, ભાજપને કરોડોનું દાન આપવામાં આવ્યું હતું. ડીએચએફએલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્યની સંખ્યાબંધ કંપનીઓને રૃ.૧,૧૬૦ કરોડની લોનની લહાણી કરી હતી. કંપનીના માલિકોએ પોતાની સહાયક અને બનાવટી કંપનીઆો દ્વારા ભાજપને કરોડો રૃપિયાનું દાન આપ્યું હતું. ભાજપની દેન્દ્રની સરકાર આવી ત્...

દ્વિચક્રી વાહનચાલકોના સૌથી વધું મોત, 75 ટકા પાસે વીમો નથી

ભારતના માર્ગ પરિવહન મંત્રાલય મુજબ, ટુ-વ્હીલર ચાલકો ભારતમાં માર્ગ અકસ્માતનો સૌથી વધુ ભોગ બને છે. બીજી તરફ IRDAIના જણાવ્યાં અનુસાર ભારતના 75 ટકાથી વધુ દ્વિચક્રી વાહનચાલકો પાસે વીમો નથી અથવા તેમનાં વીમાની સમય મર્યાદા પૂર્ણ થઇ ગઈ છે. ભારતીય વાહન કાયદા અનુસાર તમામ વાહનોનો વીમો ફરજિયાત છે. આ ઉપરાંત દેશમાં માર્ગ અકસ્માતના વધતા બનાવોને કારણે ભોગ બનનારનો...

રૂપાણીના બજેટમાં લોકો શું અપેક્ષા રાખે છે ? ભ્રષ્ટાચાર દૂર કરી પોલીસ ફ...

ગુજરાતમાં 26 ફેબ્રુઆરીથી બજેટ સત્રની શરૂઆતના પહેલા દિવસે નાણાંમંત્રી નીતિન પટેલ વર્ષ 2020-21નું બજેટ રજૂ કરશે. અંદાજપત્રમાં રૂ.18 હજાર કરોડનો વધારો થવાથી બજેટ 2 લાખ 22 હજાર કરોડ સુધી પહોંચી શકે છે. બજેટમાં નાના ઉદ્યોગો, કૃષિ અને રોજગારીની ખાસ યોજનાઓની જાહેરાત પણ થઇ શકે છે. આ ઉપરાંત આગામી દિવસોમાં આવનારી રાજ્યની મહાનગરપાલિકાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખ...

ચારિત્રહીન ભાજપના નેતાને પત્નિએ બીજી સ્ત્રી સાથે પકડી લીધો

ઉત્તર પ્રદેશમાં, લખનઉ ભાજપ કિસાન મોરચાના રાષ્ટ્રીય કારોબારીના સભ્ય શ્રીકાંત ત્યાગી ગોમતીનગર એક્સ્ટેંશનમાં ગ્રીનવુડ એપાર્ટમેન્ટના ફ્લેટમાં બીજી સામાજિક કાર્યકર સ્ત્રી સાથે હતો ત્યારે રવિવારે શ્રીકાંતની પત્ની અનુ અચાનક તેના બે બાળકો સાથે અહીં આવી હતી. અન્ય મહિલા સાથે તેના પતિને જોઈને ગુસ્સે થઈ ગઈ હતી. શ્રીકાંત ત્યાગીનું ઘર નોઇડામાં છે. અનુ ફ્લેટમા...

ભાજપના સાંસદ ગૌતમ ગંભીરએ પોતાના પક્ષના કપિલ મિશ્રા સામે આરોપો મૂક્યા 

દિલ્હીના ભાજપના સાંસદ ગૌતમ ગંભીરએ મંગળવારે દિલ્હીમાં થયેલી હિંસા અંગે ગુસ્સો વ્યક્ત કર્યો હતો.  કહ્યું હતું કે જે પણ હિંસા ભડકાવવા અને ઉશ્કેરણીજનક ભાષણો આપવામાં સામેલ છે, તે કપિલ મિશ્રા હોય કે અન્ય કોઈ નેતા, પક્ષને જોયા વિના તેમની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. સોમવારે ઝફરાબાદ અને મૌજપુરીમાં સમુદાયની હિંસા બાદ ગંભીરએ આ વાત કહી હતી. આ બંને વિસ્તારોમાં ...

યુપીના વધું એક નેતાની લાશ સંકાસ્પદ હાલતમાં મળી, હત્યાની શંકા

AAP નેતાની લાશ પુલ પરથી મળી, સંજયસિંહની હત્યાની આશંકા, પોલીસે જણાવ્યું હતું - અકસ્માત ઉત્તર પ્રદેશમાં ઉપરાછાપરી રાજકીય વ્યક્તિઓના મોત અને હત્યા થઈ રહી છે. ઉત્તર પ્રદેશના આમ આદમી પાર્ટી - આપના નેતા મુરલી લાન જૈનની લાશ મળી આવી છે. રવિવારે પાર્ટી દ્વારા આયોજિત રોડ શોમાં ભાગ લેવા લખનઉ ગયા હતા. અહીં પાર્ટીની બેઠકમાં તસવીર પણ બહાર આવી છે જેમાં મુરલી લ...

અમૂલના ધનવાન સોઢી પાસે ડોન રવિ પૂજારીએ રૂ.25 કરોડની ખંડણી માંગી હતી

ગાંધીનગર, 25 ફેબ્રુઆરી 2020 allgujaratnews.in@gmail.com ૧૫ વર્ષ પછી ભારતના અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીને પશ્ચિમ આફ્રિકન દેશ સેનેગલથી ભારત લાવવામાં આવ્યો હતો. પૂજારીને બેંગલુરુ અને મેંગલુરુની પોલીસ લાવી હતી. રવી પૂજારીએ અમૂલ - ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના એમડી. આર. એસ. સોઢી પાસેથી 2016માં આણંદમાં રૂપિયા 25 કરોડની ખંડણી માંગી હતી....

અમદાવાદની ચાઈના ગેંગે પોલીસ કોન્સ્ટેબલ રવિન્દ્રની હત્યા કરી

અમદાવાદ, 24 ફેબ્રુઆરી 2020 અમદાવાદના મહિલા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે પહેલા ફરજ બજાવતા અને શાહીબાગમાં કડિયાની ચાલીમાં રહેતા રવિન્દ્ર જાડેજા 23 ફેબ્રુઆરીની રાત્રે તેના મિત્ર ધવલ સોલંકીની સાથે ચમનપુરામાં રેનબસેરા પાસે જમવા માટે ગયા હતા. તે સમયે ચાઈના ગેંગના કેટલાક ઈસમો તેમની પાસે આવ્યા હતા અને રવિન્દ્ર જાડેજાને તું મને ઓળખે છે તેમ કહીને તેની...