Saturday, May 30, 2026

એક વર્ષમાં 4 વાર સરકારી ભરતી પરીક્ષાઓ રદ કરતી નબળી રૂપાણી સરકાર

ઓક્ટો., 2018થી ડિસે., 2019 સુધીમાં લેવાયેલી મોટાભાગની પરીક્ષાઓ રદ થઈ અમદાવાદ, 18 ફેબ્રુઆરી 2020 ગુજ્યમાં છેલ્લા એક વર્ષમાં પરીક્ષાઓમાં ગેરરીતિથી લઈ કોઈને કોઈ કારણોસર પરીક્ષાઓ રદ થવી સામાન્ય બની ગઈ છે. આજે રાજ્ય સરકારે બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષા રદ કરી દીધી છે. ખાસ કરી ઓક્ટોબર, 2018થી ડિસેમ્બર, 2019 સુધીમાં LRDથી લઈ બિન સચિવાલય ક્લાર્ક(બ...

કેજરીવાલ સરકાર ધનવાન ગુનાખોરોની ટોળકી, હવે પ્રમાણિકતાનો ઢોલ નહીં પીટી ...

કેજરીવાલ સરકાર ગુનાખોર અને સંપત્તિ વધારનારી સરકાર બની, કેટલી સંપત્તિ વધી દિલ્હી 17 ફેબ્રુઆરી 2020 દેશમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતાં હોવાની જાહેરાતો કરતાં અરવિંદ કેજરીવાલ પોતાની આસપાસ ગુનાખોર પ્રધાનોની વચ્ચે ઘેરાઈ ગયા છે. તેઓ હવે સ્વચ્છ હોવાનો દાવો નહીં કરી શકે. 2015માં તેઓની સરકારમાં 43 ટકા પ્રધાનો સામે ગુના હતા જે 2020માં 57 ટકા પ્રધાનો ગુનાના આ...

પોલીસ ટોઇંગની બેધારી નીતિ સામે મહિલાનો આક્રોશ

ભિલોડા : અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી ટ્રાફિકની સમસ્યા શિરદર્દ સમાન બની છે. શહેરના મુખ્યમાર્ગોની આજુબાજુ ટાઉનપ્લાનિંગના નિયમોનું ઉલ્લંઘન કરી આડેધડ પાર્કિંગ વગર તાણી બંધાયેલા કોમ્પ્લેક્ષના લીધે ખરીદી કરવા આવતા વાહનચાલકો આડેધડ પાર્કિંગ કરતા હોવાની સાથે રોડ પર અડિંગો જમાવતા ફેરિયાઓ અને પથારાવાળોના લીધે સ્થાનિક તંત્રનો...

અમદાવાદના ખાડીયામાં બાંધકામ અને ખાણીનો હપ્તો કેટલો લેવાય છે, કોણ લે છે...

ખાડીયા ના જાગૃત રહીશો દ્વારા ભૂમાફીયાઓ અને ભ્રષ્ટ રાજકારણીઓ સામે “શ્રેષ્ઠ ખાડીયા” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એક બાંધકામ કરવા દેવા માટે એક ફૂટના એક હજારનો ભાવ ચાલી રહ્યો છે. જેમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓની સીધી સંડોવણી અને હપ્તાખોરી ચાલે છે. આ પ્રવૃત્તિ માટે કોણ જવાબદાર ખાડિયાના આસીસ્ટંટ મ્યુનિસિપલ કમિશ્નર સૌરભ પટેલ છે. 9377409674 નંબર પર...

થરાદમાં ભ્રષ્ટાચારની નહેર 30 દિવસમાં 16 વખત તૂટી, ભાજપે નર્મદાના નામે ...

બનાસકાંઠાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા કેનાલ બનાવામાં આવી છે. નહેર બનાવવાના કામમાં ભાજપના જાણીતા નેતાઓએ મોટાપાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાથી વારંવાર તૂટી રહી છે. એક મહિનાના સમયમાં કેનાલમાં 16 ગાબડાઓ પડ્યા છે, તો કોઈ જગ્યા પર કેનાલ ઓવર ફ્લો થવાથી ખેડૂતોના ખેતર પાણી-પાણી થઇ જાય છે. ખેડૂતોએ નર્મદા કેનાલનું નામ ગાબડા કેનાલ પા...

10 હજાર કર્મચારીઓનું ભાજપનું ભરતી કૌભાંડ

રૂપાણી, પટેલ, મોદીની સરકારોમાં 10 હજાર કર્મચારીઓની ભરતીનું કૌભાંડ ગુજરાતમાં સરકારી નોકરી ભરતીમાં ખોટી માર્કશીટ અમાન્ય પદવી પ્રમાણપત્રો દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પશુધન નિરીક્ષક વર્ગ-3, ગ્રામ સેવકમાં 10,000 જેટલાનું ભરતી કૌભાંડનો પર્દાફાશ થયો છે. વડાપ્રાધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ સમક્ષ રજૂઆતો છતાં આ કૌભાંડમાં અમિત શાહે કોઈ તપાસ ...

રૂપાણી-મોદીના રાજમાં સૌરાષ્ટ્ર-કચ્છની જળસીમા ગોલ્ડન ક્રેસન્ટની ડ્રગ કા...

ગુજરાત ફરી એક વખત ભાજપની વિજય રૂપાણીની સરકારમાં ડ્રગ્ઝ માફિયાઓનું ટ્પાન્જીટ પોઈન્ટ બની ગયું છે. જે વિજય રૂપાણી, ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ઘોર નિષ્ફળતા બતાવે છે. આ ત્રણેય નેતાઓ પર કાબુ રાખવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સફળ થયા નથી. પંજાબના ભટીંડા ખાતે પંજાબ પોલીસના સ્પેશિયલ ટાસ્ક ફૉર્સે દસ દિવસ અગાઉ 31મી જા...

બ્રિટાનીયા બિસ્કીટ કંપની પ્રદૂષણ કરતાં પકડાઈ

બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડએ 1918માં શરુઆત કરી તેને 101 વર્ષ થયા છે. હમણાં જ 50 નવી પ્રોડક્ટ્‌સ લોન્ચ કરી છે. જેમાં ક્રોસન્ટ્‌સ, ક્રીમ વેફર્સ સહિત છે. દરેક ભારતીય પરિવારમાં સૌથી વિશ્વસનીય નામ છે. આ કંપની ગુજરાતમાં પ્રદૂષણ કરતી રંગે હાથ પકડાઈ છે. ઝઘડિયા જીઆઈડીસીના પ્લોટ નંબર.23માં આવેલી બ્રિટાનીયા ઈન્ડસ્ટ્રીઝ બિસ્કિટનું ઉત્પાદન કરે છે....

સીઆઇએ ભારતની જાસૂસી કરાવે છે, ટ્રમ્પ ગુજરાત આવશે તે પહેલા ઘડાકો

50 વર્ષ સુધી કરાવી હતી ભારત પાકિસ્તાનની જાસૂસી અમેરિકી ગુપ્તચર એજન્સી સીઆઈએ એક સ્વિસ કોડ લેખન કંપની દ્વારા ભારત અને પાકિસ્તાન સહિત વિશ્વના તમામ દેશોની જાસૂસી કરી હતી, જેના પર તે નજર રાખવા માંગતી હતી. આ જાસૂસી, સૈનિકો અને ગુપ્ત રાજદ્વારીઓ સાથે સંદેશાઓની આપ-લે માટે વિશ્વભરના વિવિધ દેશોની સરકારો દ્વારા આ કંપનીના ઉપકરણોનો ઉપયોગ ખૂબ જ વિશ્વસનીય મ...

લખનૌની અદાલતમાં બોંબ ધડાકામાં વકિલો ઘાયલ

3 જીવંત બોમ્બ મળ્યા ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉની કોર્ટમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. વિસ્ફોટ વજીરગંજ વિસ્તારમાં થયો હતો. આમાં ઘણા વકીલો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ કોર્ટ પરિસરમાં 3 જીવંત બોમ્બ મળી આવ્યા છે. વકીલ સંજીવ લોધી પર હુમલો થયો છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ હુમલામાં કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. અહીંથી મળી આવેલા ત્રણ જીવ...

ગેંગ વોર – સુરતના ગેંગ લીડર હાર્દિક પટેલ અને સૂર્યાની હત્યા

સુરતમાં ફરી એકવાર ગેંગવાર થયું છે. સુરતના વેડરોડ ખાતે આવેલી માથાભારે શખ્સ સૂર્યા મરાઠી(સુરેશ શ્રીરામભાઈ પવાર)ની ઓફિસમાં સાતેક જેટલા ઈસમો તીક્ષ્ણ તલવાર, છરા, ચપ્પા સહિતના ઘાતક હથિયાર સાથે ઘૂસી આવ્યા હતા. બે હત્યા કરવામાં આવી છે. એક સમયના સૂર્યા મરાઠીના સાગરીત અને હાલમાં દુશ્મન બની ગયેલા હાર્દિક પટેલ અને તેના માણસોએ સૂર્યા પર હુમલો કર્યો હતો. સૂર્...

આપના નવા ધારાસભ્ય નરેશ હત્યા કરવા ગોળીબાર

મંદિરમાંથી પરત ફરી રહેલા આપ પાર્ટીના ધારાસભ્ય નરેશ યાદવ પર ફાયરિંગ, એક કાર્યકરનું મોત અને 1 ઈજાગ્રસ્ત દિલ્હીના કિશનગઢમાં ધારાસભ્ય નરેશ યાદવ અને તેના કાર્યકરની ગોળીથી હત્યા કરવામાં આવી હતી. ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ ધારાસભ્ય મંદિરથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ગોળી છોડી હતી. આમ આદમી પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્ય નરેશ યાદવના કાફલા ...

એસટીની તમામ 200 વોલ્વો બસનું ટાયર કૌભાંડ, મુસાફરોના જીવ જોખમમાં  

ગાંધીનગર, 12 ફેબ્રુઆરી 2020 ગુજરાત વાહન વ્યવહાર નિગમ (જીએસટી)એ ખાનગી કંપનીઓ પાસેથી લીધેલી 198 લક્ઝરી વોલ્વો બસમાં અનેક ગેરરીતિ બહાર આવ્યા બાદ ટાયર કૌભાંડ થઈ રહ્યું છે. BS અને ISI સ્ટાન્ડર્ડના ટાયર હોવા જોઈએ તેના બદલે ચાઈનીઝ ટાયર વાપરવામાં આવી રહ્યાં છે. સરકારે નક્કી કરેલા અને કરાર પ્રમાણે વોલ્વો બસમાં વાપરવાના બદલે એકદમ સસ્તા ટાયર વાપરવામાં ...

500 કરોડનું દેવું થતાં વરિયા એન્જિનિયરિંગના માલિક હિમાંશુ વરિયાનો આપઘા...

11, ફેબ્રુઆરી, 2020 અમદાવાદના સેટેલાઈટમાં રહેતા અને વટવા જીઆઈડીસીમાં વરિયા એન્જિનિયરિંગ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીના માલિક હિમાંશુ વરિયાએ પોતાના પર થઈ ગયેલા દેવા અને વ્યાજખોરોની ઉઘરાણીઓથી ત્રાસીને સોમવારે સાંજે ગાડીમાં ઝેરી દવા પી લઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ પહેલા તેમણે પોતાનો એક વિડીયો શેર કરી પોતાની આપવીતી જણાવી હતી. કારની અંદર બેભાન...

ચિરીપાલના વિવાદો વાંચો, નંદન જીન્સ ફેક્ટરીમાં આગમાં 7ના મોતનું કારણે શ...

અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં આવેલી ચિરીપાલ ગ્રુપની નંદન ડેનીમ ફેકટરીમાં લાગેલી ભીષણ આગમાં ૭ શ્રમિકો ભડથું થઈ ગયા છે. કંપનીમાં અવારનવાર આગની ઘટનાઓ બનવા છતાં કોઈ જ પગલાં ભરવામાં આવતા નથી. જેના પગલે મૃતક શ્રમિકોના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરતા આ તમામ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરી તેને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આ...