Tuesday, August 4, 2026

ચીન ભલે સરહદ પચાવી પાડે પણ સિંગતેલ તો ગુજરાતનું જ ખાય છે, 50 હજાર ટન સ...

અમદાવાદ, 23 સપ્ટેમ્બર 2020 ચીનથી થતી આયાત પર બ્રેક મારી દેવામાં આવી છે. પણ ગુજરાતની મગફળીના તેલ અને ગુજરાતના જામનગરના બ્રાસપાર્ટની ચીનમાં કોરોના સમયમાં પણ ખૂબ માંગ છે. વ્યાપારની દ્રષ્ટિએ ચીન સિંગતેલ માટે ભારત પર આધાર રાખે છે. ચીનમાં હાલના સમયમાં સિંગતેલની માંગ ખૂબ જ વધી છે. જેથી આપણા દેશમાં સિંગતેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે મહિ...

પાકિસ્તાનની સરહદના ગામોમાં શાળા બંધ, શિક્ષક દીપક મોતાએ પોતાની કારે ડીઝ...

ભુજ, 23 સપ્ટેમ્બર 2020 ગુજરાતમાં પણ પોઝિટિવ કેસોની સંખ્યા ઓછી થવાના બદલે સતત વધી રહી છે. વિદ્યાર્થીઓ શાળાએ જઈ શકતા નથી. ઓનલાઇન શિક્ષણ ગૂંચવાઈ રહ્યું છે. ત્યારે એક એવા શિક્ષક બાળકોને નિસ્વાર્થ ભાવે અભ્યાસ કરાવી રહ્યા છે. આ શિક્ષક ભુજના માંડવી તાલુકાના બાગ ગામની હુંદરાઈબાગ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે અને તેમનું નામ દીપક મોતા છે. ...

કોંગ્રેસના નેતા ભરત સોલંકીએ કોરોના થયા બાદ હોસ્પિટલમાં 3 મહિનાથી સતત સ...

અમદાવાદ, 23 સપ્ટેમ્બર 2020 કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી કોરોના સંક્રમિત થયા બાદ તેમની તબિયત નાદુરસ્ત થઈ ગઈ હતી. સૌથી તેમને વડોદરાની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમણે અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. કોરોનાની સારવાર દરમિયાન તેમના દેખાવમાં પણ ઘણું પરિવર્તન આવ્યું છે. એક ન...

ગુજરાતની ખેતી, જમીન, જંગલને ખતમ કરી રહ્યું છે, વિદેશી ગાજર ઘાસ

ગાંધીનગર, 21 સપ્ટેમ્બર 2020 જે રીતે ગાંડો બાવળ અમેરિકાથી આવ્યો એ રીતે આ ગાજર ઘાસ પણ અમેરિકાથી આવ્યું છે. થી લાલ ઘઉં પીએલ -480ની સાથે ભારત આવ્યું હતું. હાલ 50 લાખ હેક્ટરમાં ફેલાયું છે. ગાજર, ગાજર ઘાસ, છટક, બૂટી અને પંખારીના નામથી પણ ઓળખાય છે. 90 સે.મી.થી એક મીટરની ઉંચાઈ સુધી વધે છે. જેની લંબાઈ 1.5 મીટર સુધીની ઘણે જોવા મળી છે. તેના પાંદડા ગાજર જેવ...

મતદાન મથક પર મહત્તમ મતદારોની સંખ્યા 1500 થી ઘટાડીને 1000 કરી દેવામાં આ...

ભારતીય ચૂંટણી પંચે આજે'COVID-19 દરમિયાન ચૂંટણી યોજવા માટેના મુદ્દાઓ, પડકારો અને પ્રોટોકોલ: દેશના અનુભવોનીવહેંચણી”પર આંતરરાષ્ટ્રીય વેબિનારનું આયોજન કરેલ.વિશ્વભરની લોકશાહીઓ માટેકોવિડ 19 દરમિયાન ચૂંટણી યોજવાના અનુભવોને પરસ્પર વહેંચવા માટે એક મંચ પર આવવાનો આ પ્રસંગ હતો. બિહારના મતદાન મથક પર મહત્તમ મતદારોની સંખ્યા 1500 થી ઘટાડીને 1000 કરી દેવામાં આવી...

ઓન લાઈન ડ્રાઈવીંગ લાયસન્સ મેળવવા માટે આધાર કાર્ડ લીંક કરો અને ઘણી બધી ...

ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે વધુ દસ્તાવેજોની હવે જરૂર રહેશે નહીં. કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન મંત્રાલયના નિયમો સરળ કર્યા છે. લોકોની દોડધામને બચાવશે. સાથે વાહન નોંધણી કરવાની પ્રક્રિયા પણ ખૂબ જ સરળ બની ગઈ છે. નવા નિયમો મુજબ હવેથી, આધાર કાર્ડનો ઉપયોગ ઓનલાઇન ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા, લાઇસન્સમાં સુધારો કરવો કે નવું કઢાવવું, વાહનની નોંધણી, દસ્તાવેજોમાં...

બૈદ્યનાથ આયુર્વેદ કંપનીની ગળો, ચ્યવનપ્રશ, મધની માંગમાં ભારે ઉછાળો, કોર...

કોરોના રોગમાં આયુર્વેદિક ઉત્પાદનોની માંગમાં ઝડપથી વધારો થયો છે. ગળો, અશ્વગંધા, ચ્યવનપ્રાશ અને મધ સહિત વિવિધ રોગપ્રતિકારક શક્તિના બુસ્ટર ઉત્પાદનોના વેચાણમાં વધારો થયો છે. તેના કારણે ડાબર, હિમાલય, પતંજલિ અને બૈદ્યનાથ જેવી આયુર્વેદિક કંપનીઓને ફાયદો થયો છે. બૈદ્યનાથ કંપનીના ઉત્પાદનો કે સદીથી વધુ જૂની છે. તેની માંગ ફરી એકવાર વધી છે. ખાસ કરીને, ગિલોય, ગિ...

આર્કટિકના ગ્રીનલેન્ડનો સૌથી મોટો સ્પ્લેટ ગ્લેશિયર ઓગળી ગયો, જો તમામ બર...

ગ્લોબલ વોર્મિંગ હિમાલયને તો પિગળાવી રહ્યું છે હવે આર્ક્ટિક ક્ષેત્રમાં આવેલા ગ્રીનલેન્ડથી એક વિશાળ હિમનદી તૂટી પડી છે. આ ભાગ આપણા ગાંધીવગર કે ચંદીગઢ શહેર જેટલો મોટો છે. વૈનિકોએ ચેતવણી આપી છે કે જો મનુષ્ય ગ્લોબલ વોર્મિંગમાં વધારો કરશે, તો બરફનું સ્તર પૃથ્વી પરથી સમાપ્ત થઈ જશે. પાણીમાં દરિયા કાંઠાના શહેરો ડૂબી જશે. સૂર્યના ખતરનાક યુવી કિરણોથી પૃથ્વી પ...

20 લાખની મકાન પરની લોનમાં 3 લાખ કેમ બચાવવા તેની અફલાતૂન યોજના આ બેંક દ...

SBIમાં હોમ લોન ચાલુ હોય તો નવી ઓફર છે. EMIનો ભાર ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. બેંચમાર્ક રેટ પર સ્વિચ કરવાની તક આપી રહી છે. થોડી ફી ચૂકવવી પડશે. મહિલા ધીરનારને વ્યાજ દરમાં 0.05% ની વિશેષ છૂટ આપી રહી છે. જેમણે 2018 પહેલાં હોમ લોન લીધી છે, તેમની લોન MCLR અથવા બેઝ રેટ સાથે જોડાયેલી છે, તેઓ હજી પણ વધુ વ્યાજ દરે લોન ચૂકવી રહ્યા છે. તેમને બેંચમાર્ક સાથે જોડ...

પેન્શન મેળવતા સિનિયર સિટીઝન નોમિનીમાં ફેરફાર કરવા માંગતા હોય તો ઓન લાઈ...

રાષ્ટ્રીય પેન્શન યોજના -NPS- ના ગ્રાહકોના લાભ માટે, પેન્શન ફંડ રેગ્યુલેટરએ નોંધણીમાં ફેરફાર માટે ઇ-સાઇન આધારિત ઓનલાઇન સુધારા સુવિધા શરૂં કરી છે. પેન્શનદારના મૃત્યું પછી કોને હક્કો આપવા તે અંગે નોમિની - વારસદાર બતાવેલા હોય તેમાં સુધારો કરવો હોય તો ઓન લઈન શઈ શકે છે. બીજી કેટલીક વિગતોમાં ફેરફાર કરવાની છૂટ ઓન લાઈન આપવામાં આવી છે. એનપીએસમાં ઓનલાઈન નોમિ...

સાવધાન – આધાર કાર્ડ બનાવટી હોઈ શકે છે, આ રીતે ખરાઈ કરવા તપાસ કરો...

આધાર કાર્ડ મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયો છે. સિમ ખરીદવાથી લઈને સરકારી અને ખાનગી ક્ષેત્ર સુધી દરેક જગ્યાએ આધારકાર્ડ આવશ્યક છે. બેંકના કામમાં આધાર જરૂરી છે. આધારકાર્ડ બનાવટી હોય તો મુશ્કેલીઓ વધી જાય છે. અસલી કે બનાવટી આધારને ઓળખવા માટે આ રીત અપવવામાં આવે છે. ઇમેઇલ સરનામું અને મોબાઇલ નંબર ચકાસી શકાય છે. આધારને લગતી ફરિયાદ નોંધાવવા 1947 પર ફોન કરવો. ઓન ...

કેરલમાં ગુજરાત પહેલા મેડિકલ પાર્ક બની જશે,

દિલ્હી, 22 સપ્ટેમ્બર 2020 કેરળ ટૂંક સમયમાં આર એન્ડ ડી સપોર્ટ, પરીક્ષણ અને મૂલ્યાંકન જેવા તબીબી ઉપકરણો ઉદ્યોગ માટે સંપૂર્ણ શ્રેણીની સેવાઓ પ્રદાન કરવા માટે ઉચ્ચ જોખમ ધરાવતા તબીબી ઉપકરણ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરીને, દેશના પ્રથમ તબીબી ઉપકરણ ઉદ્યાનોમાંથી એક બનાવશે. ગુજરાતમાં ઘણાં વર્ષોથી મેડિકલ પાર્ક બનાવવા માટે કામ ચાલે છે પણ હજું બન્યો નથી. કેરાલ...
Orange । AGN । allgujaratnews.in । Gujarati News ।

નારંગી-સંતરાની છાલમાંથી તેલ કાઢવાની નવી રીત નવસારીના કૃષિ વિજ્ઞાનીએ તૈ...

ગાંધીનગર, 22 સપ્ટેમ્બર 2020 નારંગીની છાલ અને બીજ માંથી તેલ અને રંગ પદાર્થના નિષ્કર્ષણ માટે દ્વાવણનું માનકકરણ નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના પી.એચ.ટી. વિભાગ દ્વારા નવી પદ્ધતિ તૈયાર કરી છે. નારંગીની છાલ ફેંકી દેવાના બદલે તેમાંથી તેલ કાઢી શકાય છે. નારંગીની છાલમાં ફોટોકેમિકલ્સ છે. છાલમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોલેટ, વિટામિન એ અને બી પણ હોય છે. તેનું ત...
Hemantkumar Shah । AGN । allgujaratnews.in । Gujarati News । ગુજરાત

શું APMC ઈતિહાસ બનશે ?… લઘુતમ ટેકાના ભાવનું શું ?

પ્રો. હેમન્તકુમાર શાહ મૂળભૂત મુદ્દો એ છે કે 1991 પછી જે ઉદારીકરણની નીતિ અપનાવવામાં આવી તેના ભાગ રૂપે જ ખેતી ક્ષેત્રે અત્યારે ત્રણ કાનૂની સુધારા આવ્યા છે એમ કહેવાય. આ સુધારાનો સીધો-સાદો અર્થ એ છે કે સરકાર ખેતપેદાશોના ખરીદ-વેચાણની બાબતમાં પોતાની દખલગીરી ઓછી કરવા માગે છે. અત્યાર સુધી બધાં રાજ્યોમાં APMCનાં યાર્ડ અને તેમના વેપારીઓનો જે કહેવાતો ઈજ...
Hemantkumar Shah । AGN । allgujaratnews.in । Gujarati News । ગુજરાત

ભાજપ-કોંગ્રેસના ઢંઢેરા અને ખેતી અંગેના ત્રણ વટહુકમો

- પ્રો. હેમન્તકુમાર શાહ અત્યારે ખેતી અંગેના તા. 05-06-2020ના જે ત્રણ વટહુકમો મોદી સરકારે બહાર પાડ્યા છે તેના વિષે ભારે ઊહાપોહ થઈ રહ્યો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના 2019નાં લોકસભાની ચૂંટણી સમયના ઢંઢેરામાં આ અંગે શું લખેલું છે તે જાણવું રસપ્રદ થઈ પડશે: ભાજપ ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં “ખેડૂતોની આવક બમણી કરવી” એવા શીર્ષક સાથે ચાર પાનાં લખેલાં છ...