Monday, September 14, 2026

જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમ હવાઇમથકો ખાનગી કંપનીને ચલાવવા આપવા નિ...

મંત્રીમંડળે જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમમાં ભારતીય હવાઇમથક સત્તામંડળના ત્રણ હવાઇમથકોને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ ધોરણે લીઝ પર આપવાની મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની બેઠક દરમિયાન જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમ ખાતે આવેલા ભારતીય હવાઇમથક સત્તામંડળ (AAI)ના ત્રણ હવાઇમથકોને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશ...

કોરોનાએ દેશમાં 50 લાખ નવા બેરોજગાર બનાવ્યા

જુલાઈ માસમાં દેશના અનેક રાજયોમાં નવેસરથી લોકડાઉન લાગુ થવાના કારણે 50 લાખ લોકોને નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. સીઅમઆઈઈ સેન્ટર ફોર મોનિટરીંગ ઈન્ડીયન ઈકોનોમિ ના આંકડા અનુસાર કોરોનાકાળમાં કુલ 1.9 કરોડ લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ હતી. અત્યાર દેશના ઘણા ભાગોમાં અનલોક- ચાલી રહ્યુ છે ત્યારે પગારદાર વર્ગની નોકરીઓનું અસ્તિત્વ જાેખમમાં આવી ગયુ છે. એપ્રિલ 202...

સરકારે 750 કરોડ રૂપિયાના વીમા ક્લેમ આપવા મંજૂરી આપી

રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતે લાખો ખેડૂતોને મોટી રાહત આપતા પાક વીમા ક્લેમ રૂપે મળતી રકમનો રસ્તો સાફ કરી દીધો છે. તેનાથી ખેડૂતોને હવે જલ્દી વીમા ક્લેમની રકમ મળી શકશે. સીએમઆરમાં કૃષિ તથા સહકારિતા વિભાગની બેઠકમાં ખેડૂતો સાથે સંબંધિત અનેક મહત્વના નિર્ણય લેવામાં આવ્યાં છે. સીએમે અધિકારીઓને આદેશ આપ્યા છે કે એગ્રો પ્રોસેસિંગ યુનિટ સ્થાપિત કરવાની યો...

વરસાદે શાકભાજીના ભાવમાં બમણો વધારો કર્યો

કોરોનાની સ્થિતિ વચ્ચે શહેરમાં ઘણાં વેપાર-ધંધા પડી ભાંગતા આજીવિકા તરીકે ઘણાં બધાં લોકોએ રોજગારી તરીકે શાકભાજીનું છૂટક વેચાણ કરવાનો વ્યવસાય શરૂ કર્યો છે. જોકે શાકભાજીના ભાવો કોરોના અને મંદીમાં વધતા ગરીબ અને મધ્યમવર્ગના પરિવારજનોનું બજેટ ખોરવાયું છે. વીતેલા સપ્તાહ દરમિયાન ગુજરાત અને મહારાષ્ટ્રના કૃષિ બેલ્ટમાં ભારે વરસાદને લીધે વરસાદી પાણી ખેતરોમાં ભરા...

ઈશા અંબાણીએ ફાર્મા કંપની વિટાલિક હેલ્થને હસ્તગત કરી, નેટમેડ્સ દ્વારા ઓ...

મુંબઇ, 18 ઓગસ્ટ 2020 રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) એ આજે ​​જાહેરાત કરી છે કે તેની પેટાકંપની રિલાયન્સ રિટેલ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (આરઆરવીએલ) એ વિટાલિક હેલ્થ પ્રા.લિ.માં બહુમતી ઇક્વિટી હિસ્સો હસ્તગત કર્યો છે. લિમિટેડ ("વિટાલિક") અને તેની સહાયક કંપનીઓ (સામૂહિક રીતે 'નેટમેડ્સ' તરીકે ઓળખાય છે) આશરે INR 620 કરોડની રોકડ છે. આ રોકાણ વિટાલિકની ઇ...

સરકારે 70 માળની ઈમારતો બનાવવાની મંજૂરી આપી પણ અગાઉ 50 માળની આપી હતી તે...

સરકારે 70 માળની ઈમારતો બનાવવાની મંજૂરી આપી છે. ત્યારે અગાઉ સરકારે જે જાહેરાત કરી હતી તે અંગે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સામે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યાં છે. અગાઉ શું જાહેર કર્યું હતું ? ગુજરાતના 40 શહેરોના 3 હજાર બિલ્ડરોની વચ્ચે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 24 સપ્ટેમ્બર 2019ના દિવસે જાહેરાત કરી હતી કે, બિલ્ડરો માટે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમ...

તુવેરની નવી જાત જાનકી વિકસાવવામાં આવી, 15થી 30 ટકા વધું ઉત્પાદન આપે છે...

ગાંધીનગર, 19 ઓગસ્ટ 2020 સમગ્ર ગુજરાતમાં ઉગાડી શકાય એવી જાનકી નામની નવી તુવેર જાત બહાર આવી છે. તુવેરની નવી જાત દક્ષિણ ગુજરાત કૃષિ યુનિવર્સિટીના નવસારી કઠોળ અને દિવેલા સંશોધન કેન્દ્રના કૃષિ વિજ્ઞાનીઓએ 2019માં તૈયાર કરી છે. જે હવે વાવવા ભલામણ કરવામાં આવી છે. એન.પી.ઈ.કે.15-14 (જીટી 105 - જાનકી)નું ઉત્પાદન હેક્ટર દીઠ 1829 કિલો પાકે છે. જે અન્ય જાતો ક...

ભાજપના નેતાની રૂ.27 હજાર કરોડની સંપત્તિ, એક વર્ષમાં 8 હજાર કરોની કમાણી...

ગુજરાતમાં હવે 70 માળની બિલ્ડીંગો બનાવવાની મંજૂર આપી છે, ભાજપના એક નેતા એવા છે કે તેઓ 22 માળની ઊંચી ઈમારતો બનાવીને અબજોપતિ થયા છે. ગુજરાતમાં પણ ભાજપના અનેક નેતાઓ બિલ્ડર છે અને તેઓ અબજોની સંપત્તિ ધરાવે છે. હવે તેમની સંપત્તિમાં જબ્બર ઉછાળો ઊંચા મકાનોના કારણે થઈ શકે છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ એક કોન્સ્ટેબલથી આજે અબજોપતિ બન્યા છે. તેમની...

ગુજરાતમાં હવે બનશે સિંગાપોર-દુબઇ જેવા 70 માળ ઊંચા- સ્કાય સ્ક્રેપર્સ-ટો...

ગાંધીનગર, 18 ઓગસ્ટ 2020 રાજ્યના મહાનગરોને વિશ્વ કક્ષાના સ્માર્ટ-સસ્ટેઇનેબલ શહેરો સમકક્ષ બનાવવાની દિશામાં નિર્ણય કર્યો છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ પાંચ મહાનગરોમાં હવે સિંગાપોર-દુબઇની જેમ સ્કાય સ્ક્રેપર્સ-ગગનચૂંબી ઇમારતોના બાંધકામને પરવાનગી આપવાનું સરકારે નક્કી કર્યું છે. હાલ 23 માળ સુધી  માળના ઊંચા મકાનો કાયદા મુજબ બની શકે છ...

૨૪ કલાકમાં રાજ્યના ૨૩૪ તાલુકાઓમાંથી ૧૦૪માં ૧ થી ૧૧ ઈંચ સુધીનો વરસાદ, ક...

રાજ્યમાં સરેરાશ ૮૩.૫૯ ટકા વરસાદ : સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૪૨.૫૭ ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં ૬૦.૮૮ ટકા સરેરાશ વરસાદ ગાંધીનગર, ૧૮ ઓગસ્ટ-૨૦૨૦ રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ આજે તા. ૧૮મી ઓગસ્ટ-૨૦૨૦ની સવારે ૬.૦૦ કલાકની સ્થિતિએ છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૩ જિલ્લાના ૨૩૪ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં ૧૦૪ તા...

કોવિડ-19 વિશેનું દૈનિક ભારત બુલેટીન

17-08-2020 ભારતમાં એક દિવસમાં સૌથી વધુ 57,584 દર્દીઓ સાજા થયાની નોંધણી થઇ સાજા થવાનો દર 72%થી વધુ ટૂંકમાં સમયમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા 20 લાખને પાર થશે ભારતે 3 કરોડથી વધારે પરીક્ષણ કરીને એક નવું સીમાચિન્હ સ્થાપ્યું પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણો (TPM) સતત વધારા સાથે આજે 21,769 થયા ભારતમાં એક દિવસમાં સૌથી વધુ 57,584 દર્દીઓ સાજા...

ભાજપની બેઠક હવે કોબાની કચેરીએ નહીં પણ ગાંધીનગર સર્કિટ હાઉસમાં થવા લાગી...

ગાંધીનગર, 18 ઓગસ્ટ 2020 ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલને આમ તો RSS સાથે સ્નાન સૂતકનો સંબંધ નથી. તેઓ સંઘ સાથે ક્યારેય જોડાયેલા રહ્યાં નથી. તેઓની મોદીએ પસંદગી જાહેર જીવનના વ્યક્તિ તરીકે કરી નથી. તેમની પસંદગી સારા વક્તા તરીકે કરી નથી. તેમની પસંદગી ઉચ્ચ સિદ્ધાંતો માટે મરી પીટતા નેતા તરીકે કરી નથી. તેની પસંદની તેની સામે એક સમયે 106 ગુના હતા...

કબજિયાતને ગળો દૂર કરે, ચૂર્ણ 2 ચમચી, ગોળ સાથે લેવામાં આવે છે

Constipation relieves sore throat, powder is taken with 2 teaspoons, jaggery દરેક પ્રકારના તાવ : સુંઠ, ધાણા, ગળો, ચીરયતા અને સાકર ને સરખા ભાગે ભેળવીને તેને વાટીને ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ રોજ દિવસમાં 3 વખત 1-1 ચમચી મુજબ લેવાથી તમામ પ્રકારના તાવમાં આરામ મળે છે. કાનમાં મેલ સાફ કરવા માટે : ગળોને પાણીમાં ઘસીને હુંફાળું કરીને કાનમાં 2-2 ટીપા દિવસમા...

માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે સીઇવી રોડમેપ સૂચન અંગે સૂચનો મંગાવ્યા...

માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે એકંદરે બાંધકામ ઉપકરણોના વાહનો માટે ઓપરેટરની સલામતી અને સલામતી સુનિશ્ચિત કરવા સલામતી આવશ્યકતાઓના પ્રશ્નોનું સમાધાન કર્યું છે (તબક્કો -1: એપ્રિલ 21; ફેઝ -2; એપ્રિલ 24) જીએસઆર 502 (ઇ) એ 13 મી ઓગસ્ટ, 2020 ના રોજ એક ડ્રાફ્ટ નોટિફિકેશન જારી કર્યું છે, આવા મશીનો અન્ય વાહનો સાથે જાહેર માર્ગો પર ચાલે છે. હાલમાં, સીએમવીઆર, 19...

લોહીને શુદ્ધ કરીને જાડીયા પણું ભગાડે તે ગળો

Throat that purifies the blood and removes thickening લોહી સાથે જોડાયેલ તકલીફોને પણ દુર કરે છે – ઘણા લોકોમાં લોહીના પ્રમાણમાં ઉણપ જોવા મળે છે. જેના લીધે તેમણે શારીરરિક નબળાઈનો અનુભવ થવા લાગે છે. ગળોનો નિયમિત ઉપયોગ કરવાથી શરીરમાં લોહી નું પ્રમાણ વધવા લાગે છે, અને ગળો આપણા લોહીને શુદ્ધ કરવામાં ખુબ જ ફાયદાકારક છે. દાંતમાં પીળાશ થવી – ગળો અ...