અમદાવાદની બોડીલાઇન અને અર્થમ હોસ્પિટલોને રૂ.10 લાખનો દંડ
અમદાવાદ, 10 જૂન 2020 અમદાવાદની બે ખાનગી હોસ્પિટલોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 10 લાખ રૂપિયાનો દંડ કર્યો છે. ગુજરાતના અમદાવાદના પાલડી વિસ્તારમાં વિકાસગૃહ રોડ પર આવેલી બોડીલાઇન હોસ્પિટલમાં કોર્પોરેશન દ્વારા રિફર કરવામાં આવેલા દર્દી પાસેથી કોરોના ટેસ્ટના 4500 રૂપિયાની માગણી કરવામાં આવી હતી. તેથી તેને રૂ.5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. નોટ...
તાડીનો રસ ઝેરી થઈ જતાં એક જ કુટુંબના 5ના મોત
છોટાઉદેપુર જિલ્લામાં આવેલા કવાંટ તાલુકાના સિંહાદા ગામમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ સોમવારે મોડી રાત્રે તાડીનો રસ પીધા બાદ 5 લોકોના મોત થયા હતા. કલાકો બાદ પરિવારના તમામ સભ્યોને તબિયત ખરાબ થતાં સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવા આવ્યા હતા. ખાનગી હોસ્પિટલમાં પરિવારના ચાર સભ્યોનું સારવાર દરમિયાન મોત નિપજ...
મોટર વાહનના દસ્તાવેજોની માન્યતા વધુ 30 સપ્ટેમ્બર 2020 સુધી વધી
દિલ્હી, 09 જૂન 2020
સેન્ટ્રલ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે અને એમએસએમઈએ આજે મોટર વાહન દસ્તાવેજોની માન્યતા તારીખ આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં વધારવાની જાહેરાત કરી છે. તદનુસાર, આરટીએચ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ અસરની સલાહ આપી છે. અગાઉ, MoRTH એ 30 માર્ચ 2020 ના રોજ તે બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપી હતી જ્યાં સલ...
મેથેનોલ અને અન્ય ઉપયોગી રસાયણોમાં સીઓ 2 ઘટાડવાની તકનીકી માટે સમજૂતી
દિલ્હી, 09 જૂન 2020 જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ્ડ સાયન્ટિફિક રિસર્ચ (જેએનસીએએસઆર), વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (ડીએસટી) ની એક સ્વાયત સંસ્થા, અને લેબ-સ્કેલ સંશોધન પર આધારીત ટેકનોલોજીના સ્થાનાંતરણ માટેની કંપની બ્રીથ એપ્લાયડ સાયન્સ વચ્ચે સમજૂતી પર હસ્તાક્ષર થયા છે. જેએનસીઆરઆર માટે ચાર્જ લેવામાં આવે છે. સીઓ 2 ને મેથેનોલ અને અન્ય ઉપયોગી રસાયણો...
જીભના કેન્સરની સારવાર માટે નવી તકનીક વિકસાવવામાં એક ડગલું આગળ
ચેન્નાઈની શ્રી બાલાજી ડેન્ટલ કોલેજ હોસ્પિટલ, ચેન્નાઈની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી-મદ્રાસ, કેન્સર ઇન્સ્ટિટ્યૂટ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગ્લોરના સંશોધકોની ટીમે જીભનું કેન્સર થાય છે ત્યારે એક ખાસ પ્રકારનો માઇક્રોઆરએનએ જોવા મળે છે જે સૌથી વધુ સક્રિય રીતે દેખાય છે. . વૈજ્ .ાનિકોએ આ માઇક્રોઆરએનએનું નામ મીર -155 રાખ્યું છે. તે વિવિધ પ...
મેઘાલયમાં વોટર લાઇફ મિશનના અમલ અંગે ચિંતા વ્યક્ત કરી હતી
કેન્દ્રીય જળ ઊર્જા પ્રધાન ગાજેન્દ્રસિંહ શેખાવતે મેઘાલયના મુખ્ય પ્રધાનને લખેલા પત્રમાં રાજ્યમાં જળ જીવન મિશન (જેજેએમ) ની ધીમી પ્રગતિ પર ચિંતા વ્યક્ત કરી છે. રાજ્ય ડિસેમ્બર 2022 સુધીમાં તમામ ગ્રામીણ પરિવારોને નળ જોડાણો આપવાની યોજના ધરાવે છે. 2024 સુધીમાં દરેક ગ્રામીણ ઘરોને ઘરેલું નળ કનેક્શન (એફએચટીસી) દ્વારા પીવાનું પાણી પહોંચાડવાનો છે. આ મિશન ગ્રામ...
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2020માં મોરારજી દેસાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ યોગના ...
આયુષ મંત્રાલય, મોરારજી દેસાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ યોગના સહયોગથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2020 ના પૂર્વાવલોકન તરીકે એક ટેલિવિઝન કાર્યક્રમનું હોસ્ટ કરશે, જે 10 જૂન, 2020 ના રોજ સાંજે 7 થી સાંજના 8 વાગ્યા સુધી ડીડી ન્યૂઝ પર પ્રસારિત થશે. આયુષ મંત્રાલયના ફેસબુક પેજ પર તેને લાઇવ સ્ટ્રીમ પણ કરવામાં આવશે. આ પૂર્વાવલોકન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2020 માટે 10-દ...
ઉમેદવારોના ટેલીફોનીક અથવા વોટ્સએપ વિડીયો કોલીંગદ્વારા ઈન્ટરવ્યુ
આણંદ, 9 જૂન 2020 રોજગાર ભરતીમેળા જિલ્લા રોજગાર કચેરી (મોડેલ કેરીયર સેંટર) આણંદ દ્વારા તા.૧૨-૦૬-૨૦૨૦ તથા ૧૫-૦૬-૨૦૨૦નાં રોજ સવારે ૧૧:૦૦ થી સાંજનાં ૦૫:૦૦ દરમિયાન ઓનલાઈન રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.
હાલમાં કોવિડ-૧૯ મહામારીની સ્થિતીમાં હેલ્થ વિભાગની ગાઈડ લાઈનને ધ્યાને લેતા સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવુ તથા વધુ વ્યક્તિઓએ એક જગ્યાએ ભેગ...
ધોરણ-૧૦ ઍસ.ઍસ.સી. માર્ચ 2020ની પરીક્ષામાં નવસારી જિલ્લો રાજયમાં પાંચમા...
ડિવાઇન સ્કુલની વિદ્યાર્થીની પટેલ માનસી પ્રથમક્રમે આવી ઃ
નવસારીઃ મંગળવારઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલ ધોરણ-૧૦ ઍસ.ઍસ.સી.માર્ચ-૨૦૨૦ ની પરીક્ષા જાહેર થયું છે. જેમાં નવસારી જિલ્લાનું પરિણામ ૬૪.૭૨ ટકા આવ્યું છે.
જેમાં પ્રથમક્રમે સુરત, બીજાક્રમે અમદાવાદ શહેર, ચોથાક્રમે અમદાવાદ ગ્રામ્ય અને પાંચમા નવસારી જિલ્લ...
સ્કૂટર પાર લઇ જવાતો 12 લાખનો ચરસનો જથ્થો પકડાયો
પ્રાંતિજ પોલીસ સ્ટેશન પાંગલું ગામના પાટીયે, પ્રાંતિજ થી હિંમતનગર ચંચળબાનગરના વળાંકે પ્રાંતિજ મુકામે આરોપી નવરંગભાઇ સ/ઓ દુલીચંદ મામરાજ મિસ્ત્રી હાલ રહે. મકાન નંબર-૬૦ સેતુ બંગ્લોજ પીપલોદી ગામ સીમ તા. હિંમતનગર મુળ રહે. રહે. સલાલ તા. પ્રાંતિજ મુળ વતન પાલી, તા. નારનોલ જી. મહેન્દ્રગઢ (હરીયાણા) નાઓ વગર પાસ પરમીટે પોતાની સુઝુકી કંપનીની એક્સેસ મોપેડ રજીસ...
ભાનુશાલી હત્યા કેસમાં મુખ્ય સૂત્રધાર મનિષા ગોસ્વામીની જામીન અરજી ફગાવા...
ભુજ, કચ્છ સહીત સમગ્ર દેશમાં ચકચાર જગાવનાર એવા અબડાસા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય જયંતીભાઈ ભાનુશાળીની ૭મી જાન્યુઆરી ૨૦૧૯ના ભુજથી મુંબઈ જતી ટ્રેનમાં શાર્પશુટરો દ્વારા ગોળી ધરબી દઈને હત્યા કરવાના આવી હતી. ગુન્હામાં માસ્ટર માઈન્ડ મનિષા ગોસ્વામીએ જામીન પર મુકત થવા કરેલી અરજી ભચાઉ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. આ કેસમાં ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનમાં છ...
BSFના DG કચ્છ સરહદની સમીક્ષા કરે તેવા સંકેતો
ભુજ, કચ્છની દરિયાઈ સરહદેથી તબક્કાવાર વિવિધ સુરક્ષા એજન્સીઓના હાથે ચરસનો જથ્થો લાગી રહ્યો છે. દરિયામાંથી ચરસના પેકેટો મળવાની વધતી ઘટના વચ્ચે સીમા સુરક્ષા દળના કાર્યવાહક ડાયરેકટર જનરલ આગામી ગુરૂવારથી બે દિવસ કચ્છ સરહદની મુલાકાત લે તેવા સંકેતો સામે આવ્યા છે. સીમા સુરક્ષા દળ દ્વારા તૈયારીનો ધમધમાટ પણ આરંભી દેવાયો છે. ઈન્ડો તીબેટ બોર્ડર પોલીસના ડી...
ગુજરાતમાં ક્યાં કેટલી વાવણી થઈ તે જૂઓ
ગુજરાતમાં 2 લાખ હેક્ટર વિસ્તારમાં વાવણી થઈ ગઈ છે. વરસાદનો બીજો રાઉન્ડ 4 દિવસ પછી શરૂં થઈ રહ્યો છે. ત્યારે 95 ટકા વિસ્તારમાં વાવણી થઈ જાય એવી આશા ખેડૂતોને છે. હાલ તો વાવણી માટે મજૂરોની તંગી છે. છેલ્લા ચારેક દિવસથી વાગડ વિસ્તારમાં પડી રહેલા વરસાદના ઝાપટાથી જગતના તાત ખેડૂતને નિસર્ગ વાવાઝોડા સાથે વરસાદ પડતાં આશા બંધાઈ હતી ત્યારે ગઈકાલે બપોર બાદ વાગડ...
કાલે ધો. 10 નું પરિણામ, આ લિંક પર જોઈ શકાશે
આવતીકાલે એટલે મંગળવારે ધોરણ 10નું પરિણામ જાહેર થશે. વિદ્યાર્થીઓને કોઈ અસુવિધા ઉભી ન થાય તે માટે શિક્ષણ વિભાગે પણ તૈયારી બતાવી છે. વિદ્યાર્થીઓ આવતીકાલે સવારે 8 વાગે શિક્ષણ વિભાગની વેબસાઈટ પર ઓનલાઇન જોઈ શકાશે ગાંધીનગર શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે (મંગળવારે) ધોરણ-10નું પરિણામ જાહેર કરવાનું હોવાથી તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. ધોરણ-10ના વિદ્...
કાશ્મીરમાં આતંકીઓનો સફાયો, 8 દિવસમાં 18 આતંકીઓ ઠાર
જમ્મુ-કાશ્મીરના શોપિયામાં પિંજોરા વિસ્તારમાં સેનાએ આજે સોમવારે 4 આતંકીઓને ઠાર કર્યા હોવાના અહેવાલ છે. સાથેજ છેલ્લા 8 દિવસ માં જવાનો એ 6 એકાઉન્ટર હાથ ધરી 18 આતંકીઓ ને ઠાર કર્યા છે. કોઈ મોટી ઘટના ને અંજામ આપવા માટે આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળતાં સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ પહેલાં ગઈકાલે રવિવારે પણ શોપિયાના જ રેબન ગામમાં 5 આતંકીઓને ઠાર ...

English