Saturday, May 30, 2026

VIDEO તોફાનીને થોડી સેકંડ શિથિલ કરે એવી ટેઝર ઈલેક્ટ્રીક ગન ગુજરાત પોલી...

અમદાવાદ, 27 જૂન 2020 રૂપિયા 1થી 5 હજારમાં આવી જતી ઈલેક્ટ્રીક પાવરથી તાંબાના કાર્ટીઝથી માણસને થોડી સેકંડ માટે બેભાન બનાવી દેતી ટેઝર ગન ગુજરાત પોલીસે ખરીદી છે. આવી એકદમ સસ્તી અને તોફાનીને કાબુમાં રાખવા 25 ટેઝર ગન વસાવ્યાની જાહેરાત રાજ્ય પોલીસે કરી છે. કોઈ પણ વ્યક્તિ તે ઓન લાઇન ખરીદીને સ્વબચાવમાં રાખી શકે છે. આ ગનથી મોત નથી થતાં પણ લોકો અને પોલીસના...

ચાઈનીસ એપ ટીકટોક વિડિયોથી પતિ-પત્ની વચ્ચે થઈ રહ્યાં છે ઝડડા, જુનાગઢમાં...

જૂનાગઢ, 23 જૂન 2020 જૂનાગઢ શહેરમાં 181 અભયમ મહિલા હેલ્પલાઈનને પીડિત મહિલાનો રાત્રે ફોન આવતા 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ મદદે પહોંચી હતી. કાઉન્સેલીગ કરી પતિ પત્ની વચ્ચે સમાધાન કરાવ્યું હતુ. જૂનાગઢ શહેરમાંથી 21 જૂન 2020 અડધી રાતે 181 અભયમ મહિલા હેલ્પ લાઇન નંબર પર ફોન આવતા કાઉન્સેલર કાજલબેન કોલડિયા, કોન્સ્ટેબલ કિરણબેન ચૌહાણ અને પાયલોટ રાજેશઈ ગઢ...

અમદાવાદની જગન્નાથ રથયાત્રા બંધ, દર વખતની જેમ આ વર્ષે હથિયારો મળી આવ્યા...

અમદાવાદ. ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે યોજાવવા અંગે અસમંજસ વચ્ચે યાત્રા બંધ રાખ્યા પહેલાં હથિયારોનો મોટો જથ્થો હંમેશની જેમ આ વર્ષે મળી આવ્યો હતો. રાજ્યમાં ગેરકાયદેસર હથિયારોના વેચાણ અને હેરાફેરીનો પર્દાફાશ થઈ રહ્યો છે. ગુજરાત ATSની ટીમે ડુપ્લીકેટ લાયસન્સ પર હથિયારો સપ્લાય કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસે રૂપિયા 80 લાખની આસપાસના હથિયારો જ...

ભરૂચના લીંકરોડ પર જુગાર અને દારૂની મહેફિલ પર LCB પોલીસના દરોડા

ભરૂચના લીંકરોડ ઉપર આવેલ યોગેશ્વરનગર ફ્લેટના ટેરેસ ઉપર જુગાર રમતા 10 જુગારીઓને રોકડા રૂપિયા,મોબાઈલ,વાહનો અને દારૂની બોટલ મળી કુલ 7.85 લાખના મુદ્દામાલ સાથે LCB પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા વડોદરા રેન્જ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓએ જીલ્લામાં પ્રોહીબીશન અને જુગારની ગેર કાયદ...

લેડી ડૉન સોનુ ડાંગર સામે SPએ અધધધ… 21,000 પાનાનું ચાર્જશીટ ફાઈલ ...

પોલીસ અને રાજકારણીની મદદ વગર કોઈ ગુંડો મોટો થઈ શકતો નથી, પણ જો એક સારો અને પ્રમાણિક પોલીસ ઓફિસર સામે આવે તો ગુંડાને પોતાની હેસીયતની ખબર પડી જાય છે. ભુતકાળમાં અમદાવાદને બાનમાં લેનાર લતીફ પણ નેતા અને પોલીસની મદદથી એટલો મોટો થયો કે ખુદ પોલીસ તેનાથી ડરવા લાગી હતી, પણ ત્યાર બાદ આવેલા પ્રમાણિક પોલીસ અધિકારીઓએ તેને તેની હેસીયત બતાડી જેના કારણે લતીફને ભાઈ ...

ન બનેલું બન્યું: ફરિયાદ ન લેનારા સેટેલાઈટ પોલીસ સ્ટેશનનાં PI સસ્પેન્ડ

અમદાવાદ, સેટેલાઈટ પોલીસ સ્ટેશનના પીઆઇ પી.ડી.દરજીને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. પીઆઈ પી.ડી.દરજી પાસે છેતરપિંડીની ફરિયાદ કરવા એક ફરિયાદી ગયા હતા, તેમની પાસે પુરતા પુરાવા પણ હતા, તેમ છંતા પીઆઇએ તેમની ફરિયાદ નોંધી ન હતી. માત્ર જાણવાજોગ એક અરજી જ લીધી હતી, આ મામલે ફરિયાદીએ અમદાવાદ પોલીસ કમિશનર સમક્ષ બધી સા...

ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજાના માણસની હત્યા કરવા કારથી હુમલો

અમદાવાદ, 10 જૂન 2020 ગુજરાત રાજ્યમાં જન જીવન સામાન્ય બનતા જ ફરી એકવાર ક્રાઈમની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાવી રહી છે. લૂંટફાટ, તસ્કરી, બુટલેગરો બેફામ બન્યા છે. અમદાવાદના હાથીજણ વિવેકાનંદનગર ખાતે રહેતા અને જમીન દલાલીનું કામ કરતા અનિલ પટેલ રામોલ વોર્ડના ભાજપના પૂર્વ મહામંત્રી હતાં તેમની પત્ની પારુલબેન પટેલ પૂર્વ કોર્પોરેટર છે. પતિ અનિલ પટેલ પર આ જીવલેણ...

સ્કૂટર પાર લઇ જવાતો 12 લાખનો ચરસનો જથ્થો પકડાયો

પ્રાંતિજ પોલીસ સ્‍ટેશન પાંગલું ગામના પાટીયે, પ્રાંતિજ થી  હિંમતનગર  ચંચળબાનગરના વળાંકે પ્રાંતિજ મુકામે આરોપી નવરંગભાઇ સ/ઓ દુલીચંદ મામરાજ મિસ્ત્રી હાલ રહે. મકાન નંબર-૬૦ સેતુ બંગ્લોજ પીપલોદી ગામ સીમ તા. હિંમતનગર મુળ રહે. રહે. સલાલ તા. પ્રાંતિજ મુળ વતન પાલી, તા. નારનોલ જી. મહેન્દ્રગઢ (હરીયાણા) નાઓ વગર પાસ પરમીટે પોતાની સુઝુકી કંપનીની એક્સેસ મોપેડ રજીસ...

ભાનુશાલી હત્યા કેસમાં મુખ્ય સૂત્રધાર મનિષા ગોસ્વામીની જામીન અરજી ફગાવા...

ભુજ, કચ્છ સહીત સમગ્ર દેશમાં ચકચાર જગાવનાર એવા અબડાસા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય જયંતીભાઈ ભાનુશાળીની ૭મી જાન્યુઆરી ૨૦૧૯ના ભુજથી મુંબઈ જતી ટ્રેનમાં શાર્પશુટરો દ્વારા ગોળી ધરબી દઈને હત્યા કરવાના આવી હતી. ગુન્હામાં માસ્ટર માઈન્ડ મનિષા ગોસ્વામીએ જામીન પર મુકત થવા કરેલી અરજી ભચાઉ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. આ કેસમાં ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનમાં છ...

ઝડપથી વાઇરલ થઇ રહેલા દાઉદ ઇબ્રાહિમના મોતના મેસેજ પાછળ રહસ્ય શું?

નવી દિલ્હી, મુંબઇ બ્લાસ્ટના આરોપી દાઉદ ઇબ્રાહિમનું કોરોનાથી મોત થઇ ગયું હોવાના મેસેજ ઝડપથી સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યાં છે અને કેટલીક ન્યૂઝ ચેનલોમાં દેખાઇ રહ્યાં છે, બે દિવસ પહેલા સમાચાર હતા કે દાઉદ અને તેની પત્ની મેઝબીનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંનેને પાકિસ્તાનના કરાંચીની આર્મી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હવે અહેવાલ મળી રહ્યાં ...

સરકારના નામે ઉલ્લુ બનાવતી વેબસાઈટ સામે એકશન

નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય (એમએનઆરઇ) ના ધ્યાનમાં આવ્યું છે કે ઘણી નવી વેબસાઇટ્સ પ્રધાનમંત્રી કિસાન jaર્જા સુરક્ષા અને ઉત્થાન મહાભિયાન (પીએમ-કુસુમ) યોજના માટે નોંધણી પોર્ટલ હોવાનો દાવો કરે છે. આવી વેબસાઇટ્સ સંભવિતપણે સામાન્ય લોકોને છેતરતી હોય છે અને બનાવટી નોંધણી પોર્ટલો દ્વારા મેળવેલા ડેટાનો દુરૂપયોગ કરે છે. સામાન્ય લોકોને કોઈપણ નુકસાનથી ...

અમદાવાદમાં 361 પોલીસ કર્મીઓને પોઝિટિવ કોરોના, 88 સારવાર હેઠળ

અમદાવાદ, 27 મે 2020 અમદાવાદમાં 361 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ કોરોનાના રોગચાળામાં સપડાયા હતા. જેમાં 273 કર્મચારીઓએ કોરોનાને હરાવીને સાજા થઈ ગયા છે. 742 હોમ કવૉરન્ટાઇન હેઠળ છે. 88 પોલીસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાં કેટલાંકની સ્થિતી ગંભીર છે. 4 પોલીસમેનનું અવસાન થયું છે. એપેડેમિક દાયદાનો ભંગ કરતાં આરોપીઓની...

હીજરતી મજૂરની કોરોના ટ્રેન ભાજપનું મહા કૌભાંડ

અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં 6 લોકો સામે મજૂરોની રેલ્વે ટિકિટના કાળા બજાર કરતાં પકડીને તેમની સામે ગુનો દાખલ કર્યો છે જેમાં ભાજપના એક કાર્યકર પણ છે. કોરોના ટ્રેન આ ભાજપના કાર્યકરો માટેનું મહા કૌભાંડ છે. જેમાં રાજકારણનો અને મતનો ઉપયોગ કરીને કુપનના કાળાબજાર કરવામાં આવી રહ્યાં છે. કોરોના ટ્રેનની ટિકિટોના કાળાબજાર કઈ રીતે થઈ રહ્યાં છે તે જાણો...

રાજ્યમાં મંજૂરી સિવાય ફરતી ખાનગી બસો જપ્ત કરાશે

લૉકડાઉન-૪માં નાગરિકો માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નિયમોને આધિન વિવિધ છૂટછાટો આપવામાં આવી છે. જેમાં ખાનગી બસોને પરિવહન કરવાની છૂટનો સમાવેશ થતો નથી એટલે કે ખાનગી બસોને પરિવહન માટે મંજૂરી આપવામાં આવી નથી. સક્ષમ સત્તાધિકારીની મંજૂરી સિવાય ફરતી ખાનગી બસોને ડિટેઈન કરીને તેની સામે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે તેમ મુખ્યમંત્રીના સચિવ શ્રી અશ્વિની કુમા...

ખેડૂત આગેવાન પાલભાઈને ઝાડ પાસે ઊભા રાખી પાકિસ્તાનના ત્રાસવાદીની જેમ પો...

રાજકોટ, 21 મે 2020 ગુજરાતના ખેડૂત આગેવાન પાલ આંબલીયાને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના મત વિસ્તાર રાજકોટની પોલીસના લોકઅપમાં માર માર્યો હતો. તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલીયા છે. પાલ આંબલિયા પાકિસ્તાનથી આવેલા ત્રાસવાદી હોય તેવું વર્તન પોલીસે તેમની સાથે કર્યુ છે. ખેડૂતોને ભાજપ સરકાર અન્યાય કરી રહી છે તે અંગે તે...